Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 216
________________ ૬/૪/૬૮૧ થી ૪૪ ૨૧૫ • વિવેચન - ૪૮૧ થી ૪૮૪ - આચાર સમાધિ કહે છે. ભેદોની વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. આર્દત - અરહંત સંબંધી હેતુ વડે, અનાશ્રવત્વ આદિથી. આચાર - અહીં મૂલગુણ, ઉત્તર ગુણ - ૪ - જિનાવચનરસ - આગમમાં આસક્ત, અન્તિા - એક વખત કંઈ કહેતા ઇષ્યથી વારંવાર ન બોલવું તે. આચામાયાર્થિક - અત્યંત મોક્ષાર્થી. સંવૃત્ત - સ્થગિત આશ્રવ દ્વારા ભાવસંથક - મોક્ષની નીકટ આત્માને કરનાર. હવે સર્વ સમાધિ ફળ કહે છે - અનંતરોક્ત સમાધિ જાણીને સુવિશુદ્ધ મનવચન કાયાથી, સુસમાહિત આત્મા સત્તર ભેદે સંયમમાં રહે, આવા ધર્મશયને પામીને વિસ્તીર્ણ હિત અને ભાવિમાં અક્ષય સુખનો સમૂહ તથા આત્માનું ક્ષેમ પદ પામે છે ૪ - -. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - સંસારથી આવો સાધુ મુક્ત થાય છે. નારક્કી વગેરે સંબંધી વર્ણ સંસ્થાનાદિ સર્વથા ત્યજે છે અને ફરી ગ્રહણ ન કરવાથી શાશ્વત સુખવાળા સિદ્ધ પદને મેળવે છે. ઇત્યાદિ મૂત્રાર્થવતુ જાણવું. | મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૯ - ની ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242