Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૩૫ર)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / સ્થાપન કરતી, ૩૭- અપાયવાળી, ૩૮- અન્યનું ઉદ્દિષ્ટ આપતી ૩૯- આભોગ વડે આપતી, તથા ૪૦-અનાભોગ વડે આપતી આ દોષો વર્જવાના છે. ll૫૭૭થા
ટીકાર્થ : બાલ વગેરે વર્જવા લાયક છે, એમ ક્રિયાનો સંબંધ કરવો તેમાં ૧-“વીત:' જન્મથી આઠ વર્ષની અંદર વર્તતો હોય તે, ર-વૃદ્ધઃ' સીત્તેર કે મતાંતરની અપેક્ષાએ સાઠ વર્ષની ઉપર વર્તતો હોય તે, ૩-“મ:' મદિરાદિક પીવાથી મત્ત થયેલ હોય તે, ૪-૩ન્મતઃ' ગર્વિષ્ઠ અથવા ગ્રહથી ગ્રહણ કરાયેલ (ગ્રહિલ) પ-વેપમઃ' કંપતા શરીરવાળો, ૬-‘તિ: તાવના રોગથી પીડા પામેલ, ૭-ધઃ' ચક્ષુ રહિત, ૮-'પ્રતિતઃ' ઝરતા કોઢવાળો, ૯-“કાઢ:' પાદુકા ઉપર એટલે લાકડાના જોડા ઉપર ચડેલો પ૭૨ા તથા ૧૦-દસ્તાવુના' હાથ સંબંધી કાષ્ટના બંધન વડે બાંધેલ, ૧૧-નિડેન ’ અને પગ સંબંધી લોઢાના બંધન (બેડી) વડે બાંધેલ, ૧૨-છેદાયેલ હોવાથી હાથ કે પગ વડે રહિત એટલે છેદાયેલ-કપાયેલ હાથ પગવાળો, ૧૩-ત્રરાશિ' નપુંસક, ૧૪-“પુર્વિની ગર્ભિણી, ૧૫-'વાતવત્સા' સ્તનપાનથી જીવતા બાલકવાળી, ૧૬-મુંગાના' ભોજન કરતી, ૧૭પુસુતિતી' દહી વગેરેનું મંથન કરતી. પ૭૩ ૧૮-“મર્ગમાના' ચૂલા ઉપર કડાઈ આદિકમાં ચણા વગેરેને ફોડતી (શકતી), ૧૯-૧રતૈયતી' ઘંટી વડે ઘઉં વગેરેને ચૂર્ણ કરતી દળતી), ૨૦-'Çયક્તી’ ખાણીયામાં તંડુલાદિકને ખાંડતી, ૨૧-“fiષત્તી’ શિલા ઉપર તલ, આમળા વગેરેને પીસતી (વાટતી), ૨૨-પિન્નયી' પંજિવા વડે રૂ વગેરેને છૂટું કરતી, ૨૩-‘વંતી' લોઢણી ઉપર કપાસને લોઢતી, ર૪-“શૂન્તન્તી' કાંતવાનું કરતી, ૨૫-“પ્રકૃતિ' રૂને બે હાથ વડે વારંવાર વિરલ-છૂટું કરતી (પીંખતી) I૫૭૪ ૨૬-“યવ્યપ્રસ્તા' ષટ્કાય વડે યુક્ત હાથતાળી, ૨૭-તથા સાધુને ભિક્ષા આપવા માટે તે જ ષયને ભૂમિ ઉપર નાંખીને આપતી (વહોરાવતી), ૨૮-તે જ પકાયને ‘પ્રવITદમીના પગ વડે ચલાવતી (ફેરવતી), ૨૯- “સંઘદૃયતી' તે જ ષકાયને બાકીના શરીરના અવયવ વડે સ્પર્શ કરતી, ૩૦-‘મારHITI' તે જ ષકાયનો વિનાશ કરતી ૫૭પી ૩૧-“સત્તનદહી વગેરે વસ્તુ વડે, “તિસહસ્તા' ખરડેલા હાથવાળી, ૩૨- તથા તે જ વસ્તુ વડે સંસક્ત દહી વગેરે વડે ‘નિસમાત્રા' ખરડેલા પાત્રવાળી, ૩૩-‘યક્તી’ મોટા પિઠરાદિકનું ઉદ્વર્તન કરી તેમાંથી આપતી, ૩૪-“સાધારણ' ઘણાના ઉદ્દેશવાળી વસ્તુને આપતી, ૩પ-તથા “વૌરિત' ચોરેલી વસ્તુને આપતી તથા ચોરેલી વસ્તુને અપાવતી પ૭૬ll ૩૬-પ્રકૃતિi Dાપયન્તી' અગ્રક્રાદિને નિમિત્તે મૂળ તપેલીમાંથી ખેચીને (કાઢીને) થાળી, છીબું વગેરેમાં મૂકતી, ૩૭-“સંપ્રત્યપાયાસંભવતો હોય અપાય (વિપ્ન-વિનાશ) જેનો એવી દાત્રી, ૩૮- તથા વિવક્ષિત સાધુ સિવાય બીજા સાધુ વગેરેને ઉદ્દેશીને જે સ્થાપન કરેલું હોય તેને આપતી, ૩૯- ‘ગામોન' સાધુને આ પ્રકારે ન કહ્યું એમ જાણતાં છતાં પણ પાસે આવીને અશુદ્ધિને આપતી, ૪૦-અથવા “અનામોોન' અજાણતાં અશુદ્ધને આપતી, આ સર્વે મળીને ચાલીશ દોષ (દાયકાના) છે. અહીં પ્રષિતાધિકદ્વારને વિષે સંન્નિમેfહં વન્ને માહિદ્દે ોિરસહિં' (૫૩૮) ઇત્યાદિ ગ્રંથ (ગાથા) વડે સંસતાદિ દોષ કહ્યા હતા, છતાં ફરીથી પણ અહીં જે “સંસત્તા ય વ્યેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434