Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 392
________________ છે લિuદ્વાર અને તેના ભેદો છે (૩૭૧ મૂલાર્થ : અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષ ન થાઓ. અને રસની વૃદ્ધિનો પ્રસંગ થતો નથી. એમ કહે સતે શિષ્ય કહે છે. ૬૧૩ી. ટીકાર્થ : અહીં સાધુએ હંમેશાં “અપકૃત્' વાલ, ચણા વગેરે અપકૃતને જ ગ્રહણ કરવું. કેમકે-લેપકૃત ગ્રહણ કરે તે પશ્ચાત્કર્માદિક એટલે દધ્યાદિક વડે લેપાએલ-ખરડાયેલ હસ્તાદિકને ધોવા વગેરે રૂપ દોષ ન થાઓ. માટે આદિશબ્દથી કટિકાદિક વડે સંસક્ત એવા વસ્ત્રાદિક વડે પ્રોચ્છનાદિ (લૂંછવું વગેરે)નું ગ્રહણ કરવું. તેથી લેપકૃતને ગ્રહણ કરવું નહિ. અલેપકૃતને ગ્રહણ કરવામાં ગુણને કહે છે : સર્વદા અલેપકૃતને ગ્રહણ કરવાથી ‘રસમૃદ્ધિપ્રસંn:' રસના આહારમાં લંપટપણાની વૃદ્ધિ થતી નથી. તેથી સાધુઓએ તે અલેપકૃત જ સર્વદા વાપરવું. આમ કહે સતે શિષ્ય કહે (પ્રશ્ન કરે) છે કે : मू.०- जइ पच्छकम्मदोसा, हवंति मा चेव भुंजउ सययं ॥ तवनियमसंजमाणं, चोयग ! हाणी खमन्तस्स ॥६१४॥ મૂલાર્થઃ જો પશ્ચાત્કર્મદોષ હોય તો નિરંતર (કદાપિ) ખાવું જ નહિ. ઉત્તર : હે શિષ્ય ! ક્ષપણ કરતા સાધુને તપ, નિયમ અને સંયમની હાનિ થાય ll૬૧૪ ટીકાર્થ : જો લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો થતા હોય, તો કદાપિ સાધુએ ભોજન કરવું જ નહિ. કેમકે-એમ કરવાથી સર્વ દોષોની ઉત્પત્તિનો મૂળથી જ નાશ થાય છે, સૂરિ ઉત્તર આપે છે કે – હે શિષ્ય ! સર્વ કાળ ‘ક્ષપથતિ:' અનશનતપરૂપ ક્ષપણને કરતા સાધુને ચિરકાળ સુધી થનારા તપ, નિયમ અને સંયમની હાનિ થાય, તેથી માવજીવ પણ કરવું યોગ્ય નથી. //૬૧૪ ફરીથી શિષ્ય કહે છે : જો સર્વદા ક્ષપણ કરવાને અશક્ત હોય, તો છ માસનું ક્ષપણ કરીને અલેપકૃત વડે પારણું કરો. ત્યારે ગુરુ જવાબ આપે છે કે – જો એમ કરવાથી તપ, નિયમ અને સંયમના યોગને કરવા શક્તિમાન થતો હોય, તો ભલે કરો. તેમાં કોઈ નિષેધ કરનાર નથી. ત્યારે ફરીથી શિષ્ય કહે છે કે – જો એમ હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને આયંબિલ વડે પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકદિવસ વગેરેની હાનિ વડે ત્યાં સુધી પરિભાવના કરે કે - યાવત્ ચતુર્થ (એક ઉપવાસ) કરીને આયંબિલ વડે પારણું કરે. એ રીતે પણ શક્તિમાન ન હોય તો સર્વદા અલેપકૃતને ગ્રહણ કરે. આ વાતને જ ગાથા વડે કહે છે : પૂ. - નિરં તિ માળ, છમાસ હાથ વલ્થ તુ છે आयंबिलस्स गहणं, असंथरे अप्पलेवं तु ॥६१५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434