Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 427
________________ Jain Education International - કોંધ દોષ = કોલ કરીને ભિક્ષા લેવી. ન માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. - માન દોષ = માન કરીને ભિક્ષા લેવી. - લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. (૭ થી ૧૦) || ક્રોધાદિ-૪ પિંડ) (G461) " તમારા નમૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસાટન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. (૧૬) if મૂલકર્મ ) G-500) (આના ભેદો ગ્રંથમાંથી મેળવી લેવા.) ક્રોધપિંડ માનપિંડ માયાપિંડ લોભપિંડ (ઘેવરનું દષ્ટાંત) (સેવનું દષ્ટાંત) (મોદકનું દષ્ટાંત) (સિંહકેસરિયાનું દાંત) - પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને ભિક્ષા લેવી. [(૧૧) || પૂર્વ-પશ્ચાતસંસ્તવપિડ Iો (G-44) I ગ્રહોષણાના ૧૦ દોષ છે. (UI ગ્રહષણા II G-516) પરિચય : (સંબંધી રુપ સંસ્તવ) શ્લાઘા (પ્રશંસા) (વચન રુપ સંસ્તવ) સ્થાપના द्रव्य ભાવ સુગમ નોઆગમત: - આગમતઃ (જ્ઞાતા-અનુપયુક્ત). પશ્ચાત આગમત: (જ્ઞાતા-ઉપયુક્ત). નોઆગમત: જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત પ્રશસ્ત પ્રશસ્ત For Private & Personal Use Only (વાનરયુય-દષ્ટાંત) (સમયજ્ઞાનાદિયુક્ત) પૂર્વે પશ્ચાત પૂર્વ - વિધા દોષ = વિધાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૨) II વિધાપિંડ IN G-494) સાધના સહિત-સ્ત્રી રુપ દેવતા અધિષ્ઠતા - વા અક્ષર પદ્ધતિ = વિધા (જેને સાધનાથી સિધ્ધ કરવી પડે તે) ( ભિક્ષપાસકનું દષ્ટાંત) - મંત્ર દોષ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૩) I મંત્રપિંડ ) -494) સાધના રહિત-પુરુષ રુપ દેવતા - અધિષ્ઠાતા = મન્સ (જેને ઉચ્ચાર માત્રથી જ સિદ્ધ કરાય તે) (મુરુડરાજાનું દષ્ટાંત) - ચૂર્ણ દોષ = જેનાથી અદૃશ્ય થઈ શકાય એવા અંજન-તિલક વગેરે ચુનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૪) | ચૂર્ણપિંડ ll) (G-5000 ચાણક્યવિદિત - ૨ ક્ષુલ્લકનું દષ્ટાંત... - યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા ચંદન-લેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. ((૧૫) | યોગપિડ IN 0-5000 શંકિત પ્રક્ષિત નિષિ પિહિત સંt દાયક ઉન્મિશ્રિત અપરિણત લિપ્ત છર્દિત (ગ્રહáષણાના ૧૦ દોષમાંહે - સાધુથી ઉત્પન્ન થયેલ ૨ દોષ = (૧) અંકિત (૨) ભાવથી અપરિણત dદન્ય શ્રાવકથી ૮ દોષ થાય છે, એ ખાસ જાણવું.) - શંકિત દોષ = આધાકમદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. (૧) || શંકિત , G-52) # ૪ ભાંગ એ. કે “શંક્તિ” કયાં દોષમાં લાગે ? જો કે શ્રુતજ્ઞાન-ઋજુ-પિંડનિર્યુક્તિ (૧) ગ્રહણે - ભોજને =X ઉત્તર = ઉદ્ગમનાં ૧૬ દોષ આદિ આગમમાં ઉપયુક્ત (૨) ગ્રહો - ન ભોજને = x (આધાકમદિ) બધા જ વ્યાકરણના વિવેવાળો સાધુ શુદ્ધ (3) ન ગ્રહણે - ભોજને = X અને ગ્રહષણાના “શક્તિ” ગવેષણ કરવા છતાં પણ અશુદ્ધ (૪) ન ગ્રહણ - ન ભોજને = ૪ સિવાય પ્રક્ષિત આદિ ૯ માં ગ્રહણ કરે તો પણ તે આહાર કેવળી આ શંકિત દોષ લાગે છે. અને આ ભગવંતો વાપરે છે. અન્યથા-શ્રુતાડપ્રમાણેચારિાડભાવે-મોક્ષાકભાવેદીક્ષાપ્રવૃત્તિ-નિરર્થક.... આહાય (પાણી સહિત જે ઉપયોગ કરાય તે) અણાહાર્ય (પાણી રહિત જે ઉપયોગ કરાય તે) (ચૂર્ણ-સુગંધ-વાસાદિ) (પાદલપાદિ-આ.સમિતસૂરિનું દષ્ટાંત) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434