Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 428
________________ Jain Education International પ્રક્ષિત દોષ = સયિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાગ્રહણ કરવો છે. (૨) || પ્રક્ષિત IT (G-531) પિસંતિ પિજતી રુચતી કંતતી મહમાની (રુ છુટું કરતી) સચિત્તથી સયિત્ત સચિત વરતું સયિત વસ્તુથી પાયાદિનો. ખરડાયેલ વસ્તુને ઉપર સંઘટિત હોય તો આરંભ કરતી, હાચવાળી નીચે મુકીને ચાલતી વાં સંઘટો કસ્તાં હોય તો આવે તો આવે તો આવે તો સચિત્ત પૃથ્વીકાય. અપ્લાય વનસ્પતિકાય ગહિત ઇતર શુષ્ક આઈ પૂર્વકમ પશ્ચાતકર્મ સસ્નિગ્ધ ઉદકાડર્દ નિક્ષિત દોષ = સયિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩) / નિક્ષિપ્ત ) (ઉ.40) લિસહસ્ત લિમપાત્ર ઉદ્વતંતી સાધારણ ચોરેલુ પ્રાભૃતિકા સમૃત્યચાય અન્યોદ્દેશ આભોગ અનાભોગ - ઉમિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કહ્યો . (છ) || ઉન્નિશ II (G-605) સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો. તે ઉમિશ્ર દોષ હોય છે. આમાં પણ નિક્ષિપ્તવત્ ૪૩૨ ભાંગા છે. પ્ર. - ઉત્મિશ્ર અને સંત આ બન્નેમાં શું ફેરફાર છે ? ઉત્તર -- ઉન્મિત્રમાં સચિત્તાદિ સાથે ભેળસેળ કરીને અપાય જ્યારે સંહત – વાસણમાં રહેલા સચિત્તાદિ કાઢીને તે વાસણથી અપાય છે. - અપરિણત દોષ = અયિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૮) || અપરિણત | (-609). સચિત્ત મિશ્ર. અચિત્ત (પૃથ્વીકાયાદિ ૬ને વિશે) ભાવી For Private & Personal Use Only ગૃહિ અનંતર પરંપર અનંતર પરંપર અનંતર પરંપર અનંતર સચિત્ત +મિશ્ર કÀવ - પરંપર તુ ભજના - (યતનયા) આમાં - કુલ - ૪૩૨ ભાંગા છે (તે ગ્રંથમાંથી જોઈ લેવા) પિહિત દોષ = સરિતાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૪) પિહિત IL (G-558) - આમાં પણ સચિત્તાદિ ભેડવડે - પૂર્વોક્ત રીતિએ - ૪૩૨ ભેદ (ભાંગા) થાય છે. સંત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૫) I સંહત |(G-563; - અદેય વસ્તુને બીજે ઠેકાણે (બીજા ભાજનમાં) મુકીને જ અપાય તે...સંહૃત...કહેવાય નદાયક દોષ = શાસ્ત્રનિષિદ્ધ ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૬) / દાયક ) (૪૦ પ્રકારે) (G-572 દાQ. દાતૃ ' -- લિસ દોપ = સચિત્તાદિથી ખરડાયેલા હાય-વાસણાદિથી આહાર ગ્રહણ કરવો છે. (૯) / લિપ્ત ! (G-613 “સચિતાદિ" થી ખરડાયેલ હાય -- વાસણાદિથી આહારાદિ આપવું - તેને ગ્રહણ કરવું તે લિપ્તદોષ. (તે આ અષ્ટભંગીથી જાણવું.) (૧) ખડાયેા હાથ, ખરડાયેલુ વાસણ-સાવરોષ દ્રવ્ય છે . (૨) ખરડાયેલા હાય, ખરડાયેલું વાસણા-નિયોષ દ્રવ્ય ) ખરડાયેલા હાથ, ન ખરડાયેલું વાસપા- સાવકોષ દ્રવ્ય ( () ખરડાયેલા હાથ, ન ખાયે વાસણ-નિરવકોષ દ્રવ્ય (ક. (૫) ન ખરડાયેલા હાથ, ખરડાયેલ વાસણ-સાવશેષ દ્રવ્ય ' (૬) ન ખરડાયેલા હાથ, ખરડાયેલુ વાસણ-નિરવશેષ દ્રવ્ય (૭) ન ખરડાયેલ હાથ, ન ખરડાયેલ વાસણ-સીવોષ દ્રવ્ય ) (૮) ન ખરડાયેલા હાથ, ન ખરડાયેલવા- નિમેષ દ્રવ્ય) ય ( - છર્દિત દોષ = જમીન ઉપર વેરતા - વિખરતા - ઢોળતા આહાર આપે છે. (૧૦) છર્દિત ) (૦-62) - જમીન ઉપર ઢોળતા ઢોળતા હોરાવે. તે “છર્દિત" દોષ યુક્ત કહેવાય. આમાં પણ નિક્ષિપ્તવત્ સચિત્તાદિ ભેદે ૪૩૨ ભાંગા થાય છે. બાલ વૃદ્ધ મત્ત ઉન્મત વેપમાન ક્વરિત અંધ પ્રગલિત આરુટ હસ્તાÇ| નિંગડ છિન્નહસ્ત રાશિક ગુર્વિણી બાલવત્સા ભોજનકરતા મનંતી ભર્જતી દલતી -પાદ (નપુંસક) કહેતી ઉપરોક્ત ૪૨ દોષોથી યુક્ત ગોચરી નિષ્કારણ હોરીએ તો..... (૧) આજ્ઞાભંગ (૨) અનવસ્થા (3) મિથ્યાત્વ (૪) વિરાધના (સંયમ-આત્મ-પ્રવચન) -રુપ દોષો લાગે છે. (મધુપય:)બિંદુનું દષ્ટાંત જાણવું) ( વિરાધના રુપ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434