________________
મ
श्रीवरी व जननी जगति प्रतीता
सा ढक्षिका तदनुरूप गुणेति युक्तम्
श्रीमत्सूरिजिनप्रबोधसुगुरो: सज्ज्ञानदुग्धाम्बुधे
र्वाक्यात् स्फूर्जदगण्यपुण्यकमलाविस्फूर्त्तिसत्कार्मणम् । झानालेखनमाकलय्य विलसत्सद्भावना लक्षिका
श्राद्वा लेखयति स्म व िश्रीकरूपसत्पुस्तिकाम् ॥ ४ ॥
ausat मुवि लक्षिका बहु ययैतत्पुस्तिकाव्याजतो मोहप्रीष्मकदर्थितां गिरतयेऽमं प्रपेवामृती । -यस्था ज्ञानसुधा निपीय नितरां निमहतापा : सुखात्
पश्चानंत कर्मधुरे शिवपुरे यास्यन्ति मोक्षाष्यगा:
॥ ३ ॥
मभः सरोवरे तारकौमुदे कीडतान्दुना ।
यामिनी कामिनी यावत्तावन्मन्दतु पुस्तिका ॥ ६ ॥ ॥
मङ्गलं महाश्री ॥ छ ॥ प्र. २२०० ॥ छ ॥
૬ પ્રતિનાં અંતમા નીચે પ્રમાણેની પુષ્ટિકા છે;
स. १२४७ वर्षे मासा स बधेऽद्येह श्रीमच्छे समस्तराजावलीविराजितमहाराजाधिराजउमापतिवरलब्धप्रसाद जंगमजनार्द्दनप्रतापचतुर्भुजश्रीमद्भीमदेव कन्याणविजयराज्ये एतत्प्रसादावाप्तश्रीलाटदेशे निपितदण्डश्रीलोभनदेवे अस्य निरूपणया मुद्राव्यापारे रत्नसीहप्रतिपतो रह श्रीभृगुकच्छे श्रीमदाचार्यविजय सिंह सूरिपटोद्धरणश्रीमज्जिनाप्रमुचयादेश नामृतपयप्रपापालक अवोघजनपथिकज्ञानश्रमपीलितकर्णपुटपेयपरममोक्षास्पद विश्रामश्रीमदाचार्यश्री पद्म देवरिशिष्याणां हेतोः परमार्थमण्डपपर्युषणाकरूपं पं० साजणेन विखितिति ॥ ॥
मादृश पुस्तक दृष्ट तादृशं लिखित मया । यदि शुद्धमशुद्धे वा मम दोषो न दीयते ॥१॥
॥५॥
૬ પ્રતિ-આ પ્રતિ મારા પેાતાના સંગ્રહની છે અને તાડપત્ર ઉપર લખાયેલી છે. ક્ર પ્રતિ-આ પ્રતિ ભાઈ સારાભાઈ મણિક્ષાલ નવાબના સંગ્રહની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે.
"Aho Shrut Gyanam"
ઉપર જણાવ્યા પ્રમાણેની છત પ્રતિએના મેં મારા કલ્પસૂત્રના સાધનમાં અક્ષરશઃ ઉપયોગ કર્યો છે. અને આ ઉપરાંત જ્યાં જ્યાં પાલેદાને વધારે ઝીણવટથી તપાસવાની આવશ્યકતા જણાઇ ત્યાં ત્યાં મેં ખંભાત, અમદાવાદ, જેસલમેર વગેરેના સંગ્રહેામાંની પ્રાચીન તાડપત્રીય પ્રતિના ઉપયોગ પણ કર્યું છે, મારા જોવામાં આવેલા પ્રાચીન જ્ઞાનભંડારામાં આજે જે કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિ છે તે સામાં પ્રાચીનતમ પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની છે, જે સંવત ૧૨૪૭માં લખાયેલી છે.
આ પ્રતિના મેં -સંકેતથી સંપૂર્ણ ઉપયાગ કર્યો છે. આ પ્રતિ પ્રાચીનતમ