________________
કલ્પસૂત્રમાં આષ સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાડાને બેવડો ઉચ્ચાર કરવાના ઢાય છે, આવે સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાનેા ક્રમ કાઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારા નથી. જેમકે મારૂં ગળું સંચે, ખારૂં કાળું ઐચિત્તા આ પાર્ડને કોઇ પ્રતિમાં ધામ સાળુ દ્, વારતાં આમ લખેલા હોય છે, તે કોઈ પ્રતિમાં ગામ નાળુ સંü, ૨ હા એમ લખેલે છે, જ્યારે કાઈ પ્રતિમાં ચામ નાનુ સંચે, ૨ સંવિત્તા એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યું. છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનેાના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાભેદેશને મૈં જતા કર્યો છે.
પસૂત્ર શું છે?
‘ પ્રસ્તુત
પુસૂત્ર, એ કેઇ સ્વતંત્ર સૂત્ર છે કે કોઇ સૂત્રને અવાન્તર વિભાગ છે?” એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં,જેમાં સ્થાનકવાસી અને તેરાપથી શ્રીસંધને પણ સમાવેશ થાય છે,—ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ,જેમાં દરેકે દરેક ના સમાવેશ થાય છે, એકી અવાજે એમ કહે છે અને માને છે કે—કલ્પસૂત્ર એ; કાઇ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન 'થ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમના આઠમા અધ્યયન તરીકેના એક માલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશર્વવિદ્ સ્થવિર આય ભદ્રબાહુ સ્વામી છે. જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસ'ઘા, દશાશ્રુતક'ધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત. આઠમાં અધ્યયનરૂપ કલ્પસૂત્રની અતિસક્ષિપ્ત વાચનાને જોઇને એમ માની લે છે કે ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્નેય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સમૂળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધસૂત્રની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણિ કે જે નિયુક્તિગ્રંથને આવરીને રચાયેલી છે, એ એ છે. આ નિયુક્તિ અને ચૂર્ણિ એ અન્ને ય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે ાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુસ્વામિ વિરચિત છે અને ચૂર્ણિ કે જેના પ્રણેતા કાણુ ? એ હજી સુધી બણવામાં નથી આવ્યું; તે છતાં આ અને ય વ્યાખ્યાગ્રંથ એછામાં એવું સેાળા વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણું શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ અન્ને ચુ વ્યાખ્યાગ્રંથ કે જે વ્યાખ્યાગ્રંથો મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સોધન કરીને સ ંપાદિત કર્યાં છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિથિમાં જે હકીકત અને સૂત્રાંશાનું વ્યાખ્યાન જેવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાર્થીને પ્રસ્તુત કલ્પસૂત્રને કદિંપત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાંશ્રુત;'ધ સૂત્રની ચાદમા સૈકાના
"Aho Shrut Gyanam"