Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 176
________________ શ્રી રાયપસેણીય સૂત્ર २५ सेचित् सारही केसि कुमास्समणं एवं वयासी - किं णं भंते ! तुब्भं प सिणा रण्णा कायव्वं ? अस्थि णं भंते ! सेयवियाए णयरीए अण्णे बहवे ईसस्तलवर जाव सत्थवाहपभिइओ जे णं देवाणुप्पियं वंदिस्संति णमंसिस्संति जाव पज्जुवासिस्संति विलं असण-पाण-खाइम-साइमेण पडिलाभिस्संति, पाडिहारिएण पीढ फलग सेज्जा संथारेण उवणिमंतिस्संति । ૧૨૪ तणं सेकेसी कुमारसमणे चित्तं सारहिं एवं वयासी - अवि याइं चित्ता जाणिस्सामो । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણના આ પ્રકારના અભિપ્રાયને જાણ્યા પછી ચિત્ત સારથિએ તેમને નિવેદન કર્યું કે હે ભગવન્ ! આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત ? શ્વેતાંબિકા નગરીમાં ઘણા ઈશ્વર, તલવર, સાર્થવાહ વગેરે બીજા ઘણા લોકો રહે છે, તેઓ આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરશે તથા આપની સેવા કરશે, આપને અશનાદિ ચારે પ્રકારના આહારથી પ્રતિલાભિત કરશે, પાઢીયારાં–ઉપયોગ કર્યા પછી पाछा खापवा योग्य पाट, पाटिया, शय्या, संस्तार (पथारी भाटे घास-पराण वगेरे) नुं निमंत्रए रशे. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિને કહ્યું કે હે ચિત્ત ! તારી વિનંતીને હું ધ્યાનમાં રાખીશ. ઉધાન પાલકોને ચિત્ત સારથિની આજ્ઞા : २६ तए णं से चित्ते सारही केसि कुमार-समणं वंदइ णमंसइ, केसिस्स कुमार-समणस्स अंतियाओ कोट्टयाओ चेइयाओ पडिणिक्खमइ, जेणेव सावत्थी णयरी जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटे आसरहं जुत्तामेव उवट्ठवेह । जहा सेयवियाए जयरीए णिग्गच्छइ, तहेव जाव वसमाणे कुणालाजणवयस्स मज्झमज्झेणं जेणेव केइय- अद्धे जेणेव सेयविया णयरी जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, उज्जाणपालए सद्दावेइ सद्दावित्ता एवं वयासी ભાવાર્થ :- ત્યાર પછી કેશીકુમાર શ્રમણને વંદના-નમસ્કાર કરીને ચિત્ત સારથિ તેમની પાસેથી, કોષ્ટક ઉધાનમાંથી બહાર નીકળીને, શ્રાવસ્તીના રાજમાર્ગ ઉપરના પોતાના ઉતારે આવ્યા અને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે જલદી ચાર ઘંટાવાળા અશ્વરથને જોડીને હાજર કરો. ત્યાર પછી તેઓએ જે રીતે શ્વેતાંબિકા નગરીથી પ્રસ્થાન કર્યું હતું, તે જ રીતે ચાર ઘંટાવાળા રથમાં બેસીને શ્રાવસ્તી નગરીથી પ્રસ્થાન કરી, અનુકૂળ પડાવ કરતાં કુણાલ દેશમાંથી નીકળીને કેકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીના ઉદ્યાનમાં આવ્યા અને ઉદ્યાન-પાલકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– મૃગવન | २७ जया णं देवाणुप्पिया ! पासावच्चिज्जे केसी णाम कुमारसमणे पुव्वाणुपुव्विं चरमाणे, गामाणुगामं दूइज्जमाणे इहमागच्छिज्जा तया णं तुब्भे देवाणुप्पिया ! केसी कुमारसमणं वंदिज्जाह, णमंसिज्जाह, वंदित्ता णमंसित्ता अहापडिरूवं उग्गहं

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238