Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
સ્પષ્ટ કર્યું છે. તેનો સાર આ પ્રમાણે છે
આ રીતે પ્રથમ મહાવ્રતની આ પાંચ ભાવનાઓમાં પાંચે સમિતિઓના સમ્યગુ આરાધનાનું સૂચન કર્યું છે. તેમજ મન-વચનની પવિત્રતા રાખવાની પ્રેરણા કરી છે. સાધકનો ભાવ પૂર્ણ અહિંસક હોય અને વૃત્તિ સમ્યક્ હોય તો જ અહિંસાની આરાધના થઈ શકે છે. તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ્ય છે.
પાંચ ભાવનાઓથી યુક્ત પ્રથમ સંવરદ્વાર પ્રથમ મહાવ્રત-અહિંસાનું આ સ્વરૂપ છે. તેનું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ.