Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 656
________________ ૫૯૨ ] શ્રી ભગવતી સૂત્ર-૪ | गोयमा ! आओवक्कमेण वि उवव्वज्जति, परोवक्कमेण वि उवव्वजति, णिरुवक्कमेण वि उववज्जति, एवं जाववेमाणियाण । શબ્દાર્થ – આવવાને = આત્મોપક્રમથી સ્વયંઆયુષ્ય ઘટાડીને પરોવવેનેડા = પરોપક્રમથી અન્ય દ્વારા આયુષ્ય ઘટાડવાથી ખરવરનેપ = નિરુપક્રમથી સ્વતઃ આયુષ્ય ક્ષય થવાથી. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી ઉત્પન્ન થાય છે કે નિરુપક્રમથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમથી પણ ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. |४ रइया णं भंते ! किं आओवक्कमेणं उव्वदृति, परोवक्कमेणं उव्वदृति, णिरुवक्कमेणं उव्वट्टति? गोयमा !णोआओवक्कमेणं उव्वदृति, णो परोवक्कमेणंउव्वदृति,णिरुवक्कमेणं उव्वट्टति, एवं जावथणियकुमारा । पुढविकाइया जावमणुस्सा तिसु उव्वदृति । सेसा जहाणेरइया, णवरंजोइसियवेमाणिया चयति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો, શું આત્મોપક્રમથી ઉદ્વર્તી(નીકળે) છે, પરોપક્રમથી નીકળે છે કે નિરુપક્રમથી નીકળે છે? ઉત્તર- હે ગૌતમ ! તે આત્માપક્રમ અને પરોપક્રમથી નહીં પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તે છે. આ રીતે યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. પૃથ્વીકાયિક યાવતું મનુષ્યો ત્રણે ઉપક્રમથી ઉદ્વર્તે છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન જાણવું. વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકદેવોમાં ઉદ્વર્તનના સ્થાને “ચ્યવન કરે છે’, એ પ્રમાણે કહેવું જોઈએ. ५ रइया णं भंते ! किं आइड्डीए उववज्जति परिड्डीए उववज्जति? गोयमा ! आइड्डीए उववज्जति, णो परिड्डीए उववज्जति एवं जाववेमाणिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!ૌરયિકો શું આત્મ-ઋદ્ધિ(સ્વ-સામર્થ્ય)થી ઉત્પન્ન થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર ઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. આ રીતે યાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ. ६ णेरइया णं भंते ! किं आइडीए उव्वटृति, परिड्डीए उव्वटुंति ? गोयमा ! आइडीए उव्वदृति, णो परिड्डीए उव्वदृति, एवं जाववेमाणिया, णवरं जोइसिया वेमाणिया य चयतीति अभिलावो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે કે પરસ્ટદ્ધિથી ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો આત્મઋદ્ધિથી ઉદ્વર્તે છે, પર ઋદ્ધિથી ઉદ્વર્તતા નથી. આ રીતે યાવતું વૈમાનિક પર્યત જાણવું જોઈએ પરંતુ જ્યોતિષી અને વૈમાનિકમાં ઉદ્વર્તનાના સ્થાને 'ચ્યવન કરે છે એ પ્રમાણે કહેવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706