Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૫૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
તપોલબ્ધિ સંપન્ન પૂર્વધરને નિરંતર અમ-અટ્ટમની તપસ્યા કરતા જંઘાચારણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે જંઘાના બળથી આકાશગમન કરી શકે છે તેથી તેને જવાચારણ કહે છે. વિદ્યાચારણ કરતાં જંઘાચારણની ગતિ સાત ગુણી અધિક હોય છે. વિદ્યાચારણ-જેવાચારણ લબ્ધિઃ| લબ્ધિ | લબ્ધિ પ્રાપ્તિ | ગતિ સામર્થ્ય | તિર્યગ ગતિ વિષય | ઊર્ધ્વ ગતિ વિષય | વિદ્યાચારણ | નિરંતર છઠ એક ચપટીમાં ગમન-(ઉડાન)
ગમન- (ઉડાન). જંબૂદ્વીપની (૧) નંદીશ્વર દ્વીપ, (૧) નંદનવન, ત્રણ પ્રદક્ષિણા (૨) રુચક વર દ્વીપ. (૨) પંડક વન
આગમન- (૧) સ્વસ્થાને. આગમન- (૧) સ્વસ્થાને. જંઘાચારણ | નિરંતર અટ્ટમ | એક ચપટીમાં ગમન- (ઉડાન)
ગમન- (ઉડાન) જંબૂદ્વીપની (૧) રુચકવર દ્વીપ (૧) પંડક વન ૨૧ પ્રદક્ષિણા આગમન-(ઉડાન) આગમન-(ઉડાન)
(૧) નંદીશ્વર દ્વીપ (૧) નંદન વન, (૨) સ્વસ્થાન.
(૨) સ્વસ્થાન. સૂચના:- (૧), (૨) આંકડા પહેલા, બીજા ઉડાન સૂચક છે. નોંધ:- જંઘાચારણ અને વિદ્યાચારણ એ બંને નામથી સ્પષ્ટ થાય છે કે જંઘાની જેમ જંઘાચારણ લબ્ધિનો બલ ગમન સમયે અધિક હોય અને આગમન સમયે અલ્પ હોય છે અર્થાત્ જંઘાબલ ક્ષીણ થાય છે.
જ્યારે વિદ્યા, પ્રયોગથી વધારે અભ્યસ્ત થાય છે, માટે વિદ્યાચારણ લબ્ધિ દ્વારા ગમનમાં વધારે સમય લાગે છે અને આગમનમાં અલ્પ સમય લાગે છે. તે અલ્પ અને વધારે સમયને દર્શાવવા માટે એક અને બે ઉડાનનું કથન છે.
|
| શતક-ર૦/૯ સંપૂર્ણ