________________
શોમનસ્તુતિ.
પાયાર્ વ જીતવેવતા નિવધતી તત્રાજ્ઞાન્તિમો નુમતે સુમતે વિમા વિમા વારિ વન્રમુસળે નયત નર્યાત શીતળતીર્થંક્ત સવા વ્યનુવદ્યાત હક્ષ્મીં મીમમહામવાધિ
ચાડત્ર વિચિત્રવર્ધાવિનતાત્મનધૃમધિષ્ઠિતા નુવંસ્તનુ પ્રવિત મહિનાથ મે
ગજવ્યાજવ્યાઘ્રગ્વેજનાનવધનયુયો હસ્તાવિત નૂતજીન્વિતિના ચા
કેન્દ્રસ્તુતિ
સૌમાયાશ્રયતાં નિતા નિર્ધતી મુખ્યમાવિષ્ઠમી જીતે સુમતિ
વિમવ વિમવ
નાધારિ વøમુસળે નાતી નર્યાત ગીતળતીÊતિનિને વિાળિતરવાતવેમનં૦ સીમસવોદ્ધે
ષ્ટિમ ધિષ્ઠિત માતુવિનતાંતનુમવ પૃષ્ઠનનુવિત ।
મદ્દો પ્રવતનુ મદ્ઘિનાથ મૈં । રાખવ્યાવ્યાધ્રાનસમિટ્ટુ ધનનો ચાન્નિયમિતાશ્રવ્રુન્વિતિાવિાનિસ્તા
વિતમ્
વિશેષણો અને ભાવાર્થનુ આહરણ તો આખી સ્તુતિમાં અનેક સ્થળે જોવા મલે છે. વાચકો અને સ્તુતિઓ સાથે રાખીને અવલોકન કરશે, તો તેનો સ્પષ્ટ ખ્યાલ તેઓને મલી રહેશે. ક્યાંક ફેરફાર એવો કર્યો છે કે શોભનસ્તુતિમા જે વિષયને ઉદ્દેશીને શબ્દો વાપર્યાં હોય, તો ઐન્દ્રસ્તુતિકારે ખીજા વિષયને લક્ષીને વાપર્યાં હોય
અહિયાં કોઈ ને શકા જરૂર થાય કે પ્રસ્તુત સ્તુતિચોવીશી જો શોભનસ્તુતિચોવીશીના અનુકરણરૂપ જ છે, તો ઉપાધ્યાયજીએ નવુ શુ કર્યું ? અને ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન અનુકરણશીલ કેમ ખન્યા પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે આ ચોવીશી અનુકરણરૂપે ભલે હોય ! પણ રખે ! કોઈએ એમ તો ન જ માની લેવુ કે તેમા કશી જ નવીનતા નથી તેઓશ્રીની સ્તુતિ ઉપરની સ્વોપરીટીકા જોતાં પ્રસ્તુત સ્તુતિમાં કેવી કેવી નવીનતા તેમજ ગાભીયે છે તેનો સ્પષ્ટ ખ્યાલ તદ્વિદ્દોને મળે છે. એમાં કેટલાએ મહત્વના પ્રશ્નોના સમાધાનો કર્યો છે આ નવીનતા અને ગભીરતા ક્યાં ક્યા છે તેનો જલ્દી ખ્યાલ મળી શકે તે માટે, તેવી પક્તિઓને સ્થૂલાક્ષર (બ્લક ટાઈપ )મા છપાવી છે
બીજા પ્રશ્નનો જવાખ ટૂંકાણમા એટલો જ આપી શકાય કે, એક તો સામાની કૃતિનું ગૌરવ વધારવું, અને પ્રસ્તુત કૃતિમાં કેટલીક વિશેષતાઓને દાખલ કરી સ્વકૃતિને પણ ગૌરવાન્વિત કરવી
વાચકો જાણી લે કે આવું અનુકરણ કઈ એક ઉપાધ્યાયજીએ જ કર્યું છે એવું જ નથી ભારતીય ભૂમિના અનેક વિદ્વાનોએ ( મૌલિક સર્જન સાથે ) અનુકરણાત્મક સર્જન કર્યું જ છે. છતા એ સર્જકો, જો સમર્થ વિદ્વાન હોય, તો તેમા તેઓ કઈ ને કઈ નાવીન્ય લાવીને, તેની આવશ્યકતાની મહોરછાપ મારે છે ૮. આ કૃતિમાં શું શું વિશેષતાઓ છે ?
સાતમા નખરના લખાણમા ‘વિશેષતાઓ છે' એ વાત જણાવી છે અને મોટા ભાગની વિશેષતાઓ સ્થૂલાક્ષર ( બ્લૈક ટાઈપ )માં મુદ્રિત કરી છે. કોઈ કોઈ ભાષા–અર્થગત વિશેષતાઓ પણ છે, જેમકે ‘નયંતિ ક્રિયાપદનો અર્થ નમસ્કાર અને ત્ત્વનો અર્થ સપૂર્ણ કર્યો છે. વળી નવ્ય ન્યાયની શૈલીદ્વારા કેટલાક પ્રશ્નોને સ્વય ઉઠાવીને સમાધાનો કર્યાં છે કેટલાક ગૂઢ ભાવોનુ ઉદ્ઘાટન પણ કર્યું છે. એમાની થોડીક વાનગી આપણે જોઈ એ .
એક કાર્ય કરવાથી તેનુ ફૂલ જે જલ્દી મળે તો તે કાર્ય ફરી ફરીતે કરવાનું મન થાય છે ઉપાધ્યાયજીએ એક વાત સુદર સમજાવી છે કે
૧. સ્તુતિ ૧ શ્લોક ર
२
.