________________
१०५
પરિશિષ્ટો
પરિરિણ-માં-૨ ન્દ્રિસ્તુતિમાં ચાવતા પક્ષ વલળીનું વર્ણન. - દેવીનામ. ! દેહવર્ણ | વાહન
તીર્થકર
આયુધવ્યવસ્થા
નામ
કમળ વજ
સોના જેવો
*
વાદેવી માનસી વજશુખલા રોહિણું કાલી ગાન્ધારી મહામાનસી વાંશી વલનાયુધા માનવી મહાકાલી
x x x x x x
માણસહિતધનુષ્ય
વજ અને મુશલ (-સાંબેલુ)
X
વજ અને અફશ
* * * * *
X
x x x x
x
સરસ્વતી રોહિણી
* * *
(ચાર હાથ) ઘટ, માળા, વજ અને ફળ
X
બાણ તલવાર, ઢાળ, ધનુષ્ય અને બાણ (ચાર હાથ)
શક્તિશસ્ત્ર
અષ્ણુતા
* * * *
તલવાર અને ઢાળ
પ્રજ્ઞપ્તિ શાસનદેવતા પુરુષદત્તા ચક્રેશ્વરી ભારતી ગોરી -
સુવર્ણ જેવો કાલી અમ્બિકા. પદ્માવતી
વામય સ્વામિની | [અમરનામે સરસ્વતી !
xx x x x x x x x
વીણ
X
ગદા, અને અક્ષમાલા
આમ્રફુમ્બિકા
X
Y
Z
રાજહંસ
પરિશિષ્ટ કમાંક ૧ ઉપરથી યક્ષ-યક્ષિણ અંગે કેટલીક વિચારણા ઉપાધ્યાયજી મહારાજે મોટે ભાગે તો શોભનસ્તુતિનુજ અનુકરણ કર્યું છે. છતાં શોભનમુનિવર અને ઉપાધ્યાયજી અને મહર્ષિઓએ તીર્થકરોના નિશ્ચિત થયેલા યક્ષ-યક્ષિણુઓને છોડીને સોળ સોળ વિદ્યાદેવીઓને જ કેમ પસંદ કરી હશે? વિધાદેવીઓ જે ચોવીશ હોય તો તો જાણે ૨૪, ની સાથે મેળ કરવા તેનો ઉપયોગ કરે એ સંભવિત છે. પણ તેની સંખ્યા તો ૧૬ ની જ છે. એટલે આ એક સમસ્યાજ છે. વળી એકને એક નામવાળી દેવી ચાર ચાર વાર અને બે બે વાર પણ આવે છે. તો આ ચારેયને પર્યાય વાચક તરીકે સમજવી ખરી ? એ પ્રશ્ન ઉઠે. પણ સ્તુતિકારોએ દેવીઓના સ્વરૂપોનું વર્ણન અધુરું અને અપૂર્ણ કરેલ હોવાથી ચોક્કસ નિર્ણય આપતાં ઘડી થોભી જવું પડે! હવે “રોહિણી ને જ
૧૪