Book Title: Aendra Stuti Chaturvinshatika
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 125
________________ १०५ પરિશિષ્ટો પરિરિણ-માં-૨ ન્દ્રિસ્તુતિમાં ચાવતા પક્ષ વલળીનું વર્ણન. - દેવીનામ. ! દેહવર્ણ | વાહન તીર્થકર આયુધવ્યવસ્થા નામ કમળ વજ સોના જેવો * વાદેવી માનસી વજશુખલા રોહિણું કાલી ગાન્ધારી મહામાનસી વાંશી વલનાયુધા માનવી મહાકાલી x x x x x x માણસહિતધનુષ્ય વજ અને મુશલ (-સાંબેલુ) X વજ અને અફશ * * * * * X x x x x x સરસ્વતી રોહિણી * * * (ચાર હાથ) ઘટ, માળા, વજ અને ફળ X બાણ તલવાર, ઢાળ, ધનુષ્ય અને બાણ (ચાર હાથ) શક્તિશસ્ત્ર અષ્ણુતા * * * * તલવાર અને ઢાળ પ્રજ્ઞપ્તિ શાસનદેવતા પુરુષદત્તા ચક્રેશ્વરી ભારતી ગોરી - સુવર્ણ જેવો કાલી અમ્બિકા. પદ્માવતી વામય સ્વામિની | [અમરનામે સરસ્વતી ! xx x x x x x x x વીણ X ગદા, અને અક્ષમાલા આમ્રફુમ્બિકા X Y Z રાજહંસ પરિશિષ્ટ કમાંક ૧ ઉપરથી યક્ષ-યક્ષિણ અંગે કેટલીક વિચારણા ઉપાધ્યાયજી મહારાજે મોટે ભાગે તો શોભનસ્તુતિનુજ અનુકરણ કર્યું છે. છતાં શોભનમુનિવર અને ઉપાધ્યાયજી અને મહર્ષિઓએ તીર્થકરોના નિશ્ચિત થયેલા યક્ષ-યક્ષિણુઓને છોડીને સોળ સોળ વિદ્યાદેવીઓને જ કેમ પસંદ કરી હશે? વિધાદેવીઓ જે ચોવીશ હોય તો તો જાણે ૨૪, ની સાથે મેળ કરવા તેનો ઉપયોગ કરે એ સંભવિત છે. પણ તેની સંખ્યા તો ૧૬ ની જ છે. એટલે આ એક સમસ્યાજ છે. વળી એકને એક નામવાળી દેવી ચાર ચાર વાર અને બે બે વાર પણ આવે છે. તો આ ચારેયને પર્યાય વાચક તરીકે સમજવી ખરી ? એ પ્રશ્ન ઉઠે. પણ સ્તુતિકારોએ દેવીઓના સ્વરૂપોનું વર્ણન અધુરું અને અપૂર્ણ કરેલ હોવાથી ચોક્કસ નિર્ણય આપતાં ઘડી થોભી જવું પડે! હવે “રોહિણી ને જ ૧૪

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153