Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 260
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૩૫ બુદ્ધિથી ન સમજાય એવા વિસ્મયજનક છે, ચમત્કારિક છે અને તેથી તે પ્રભુપ્રેમની વૃદ્ધિ માટે ઉપકારી થાય છે. હૃદયની સોંપણી તથા બુદ્ધિની સેકંપણીના સંક્ષિપ્ત વષ્ણુન પરથી સહેજ જાવા ચેગ્ય છે કે બંને અવસ્થા એના ગર્ભમાં ઇચ્છાની સોંપણી કેાઈ ને કોઈ પ્રકારે અને શે પ્રગટપણે વા અપ્રગટપણે રહી છે. પ્રેમ અને શ્રદ્ધાનુ' જે અનિવાય અને અવશ્ય ઈષ્ટ ફળ છે તે અણુતા છે. પ્રભુસ્વરૂપ શ્રી ગુરુમાં પ્રેમ અને શ્રદ્ધાનું જેટલું પ્રમાણ હોય તેટલા પ્રમાણમાં અર્પણુતાના ઉઘાડ હાય છે. અણુતાની વ્યાખ્યા કરી સમતિ આપીએ તા અણુતા એટલે ઇચ્છાની સોંપણી, પેાતાની સ્વતંત્ર ઇચ્છાના ત્યાગ અથવા ઢીકાળના ગુપ્ત રહેલા મહાન શત્રુએ અહંકાર ને મમકારના ત્યાગ. જેમ જેમ કરુણામૂર્તિ શ્રી ગુરુમાં તેમનાં અમૃતસ્વરૂપ વચનેાથી, પવિત્ર સમાગમથી, આન ́દપ્રદ પરિચયથી તથા અગાઉ દર્શાવેલાં ઉપકારી નિમિત્તોથી પ્રેમ વિકસે છે અને પ્રેમની ઊ'ચી અને આકષ ક સીડીના ઉપર ઉપરનાં પગથિયાં પર આરુઢ થવાનુ પ્રેમીજનથી ખનતુ જાય છે, તેમ તેમ પ્રભુની ઉલ્લાસપ્રેરક સ્મૃતિ તેને વિશેષપણે રહ્યા કરે છે એટલું જ નહી. પણ એ પ્રેમના પવિત્ર પ્રભાવથી અપભુતાની માત્રા વધતી જાય છે. અણુતાની શક્તિ અસીમ અને અચિંત્ય છે; તેનાં ફળ અદ્ભુત અને ઉત્તમ છે. તેના સામર્થ્ય થી જગની માહિની ઘટતી જાય છે, જગતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286