________________ 58 >આદર્શ મુનિ હુકમ નંબર 263 નકલ ઇસ કી તાલિમન કેતવાલી ભેજી જાવે. દસરી નકલ મહારાજ ચાથમલજીકે પાસ સુચનાર્થ ભેજી જાવે. દૂસરે સરદાર વગેરેને ભી બહુત સી પ્રતિજ્ઞા કી હૈ, ઉસકી ફેરિસ્ત અલગ હૈ. સંવત ૧૯૮રના અષાઢ કૃષ્ણ. 14. નોંધ:- ઉપરના ગુજરાતી અનુવાદથી વાંચકોને સનદેને સંપૂર્ણ ખ્યાલ આવી ગયે હશે, તેથી હવે પછીની સઘળી મૂળ ભાષામાં જ કેઈપણ જાતનો ફેરફાર કર્યા સિવાય અક્ષરશઃ આપીએ છીએ. શ્રી રામજી શ્રી એકલિંગા રે - Batera, રાવતજી સાહેબના મહોર છાપ Udaipur હસ્તાક્ષર અંગ્રેજી રીતે બારડા લિપિમાં. જ (Rajputana) સ્વસ્તિ શ્રી રાજસ્થાન બાઠડા શુભસ્થાને રાવત શ્રી દિલીપસિંહજી વંચનાત જૈન સાધુમાગી 22 સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા સ્વામી શ્રી ચૈથમલજી મહારાજ કા શુભાગમન યહાં અષાઢ વદી 30 કે હુઆ. યહાં કી જનતા કે આપ કે ધર્મ વિષયક વ્યાખ્યાને કે શ્રવણ કરનેકા લાભ પ્રાપ્ત હુઆ. આપકા વ્યાખ્યાન રાજદ્વારમેં ભી હુઆ. આપને અપને વ્યાખ્યાનમેં મનુષ્ય જન્મ કી દુર્લભતા, આર્થ્ય દેશમેં સંકુલમેં જન્મ, પૂર્ણાયુ, સર્વાગ સમ્પન્ન છેને કે કારણ