________________
||તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભગવંત ના પહેલા ગણધર ઋષભસેન (પુંડરિક). ૧૨૧ આ ભગવંત ના પહેલા સાધ્વી.
બ્રાહ્મી ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક
શ્રેયાંશ. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા
સુભદ્રા ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા
ભરત ચક્રવર્તી ૧૨૫ આ ભગવંત ના યક્ષ
ગોમુખા ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી
ચક્રેશ્વરી ૧૨૭ | આ ભગવંત ના ગણા
ચોર્યાશી ૧૨૮ | આ ભગવંત ના ગણધરો
ચોર્યાશી. ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ
૮૪,૦૦૦ ૧૩૦ આ ભગવંત ના સાધ્વીઓ
૩,૦૦,૦૦૦ ૧૩૧ આ ભગવંત ના શ્રાવકો
૩,૦૫,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ.
૫,૫૪,૦૦૦ ૧૩૩ | આ ભગવંત ના કેવડીઓ.
૨૦,૦૦૦ ૧૩૪ આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૭૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ
૯.૦૦૦ | ૧૩૬ , આ ભગવંત ના ચૌદપૂર્વીઓ.
૪,૭પ૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો
૨૦,૬૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ.
૧૨૬૫૦ ૧૩૯ આ ભગવંત ના સામાન્યમુનિઓ
૪.૧૬૬ | ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ ૨૨,૯૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૮૪,૦૦૦ ૧૨ સાધુના વ્રતની સંખ્યા
પાંચ મહાવ્રતા | ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત ૧૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે?
પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપાય, યથાખ્યાત ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા?
જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યત્વ, શ્રુત, દેશવિરતિ, સર્વવિરતિ, ૧૪૭] આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? પાંચ – રાઈ, દેવસિ, પકખી,ચૌમાસી, સંવત્સરી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? મૂલ-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ દશ ભેદે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 12