Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/001756/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | તં દેવ દેવમહિએ સિરસાવ દે મહાવીરં // | નમો નમ: શ્રી ગુરુ રામચન્દ્રસૂરયે | તિથિ પ્રશ્ન સરળ સમજ : સંકલન : પરમ શાસનપ્રભાવક પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય શમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ. શ્રી દર્શodભૂષણ વિ. ના શિષ્યરત્ન મુનિ દીવ્યકીર્તિ વિજય મ. : પ્રકાશક : કિરણ બી. શાહ ૬ /સી૪, માતૃ આશીષ, ૩૯, નેપીયન્સી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૩૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પર્વોપર્વ કોઈ પણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે તે તિથિની આરાધના ક્યારે કરવી ? તેમાટે શ્રી ઉમાસ્વાતિ મહારાજનો પ્રધોષ છે. શ્રી ધર્મસંગ્રહ શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં આ શાસ્ત્રપાઠ છે. क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीर निर्वाणं कार्य, लोकानुगैरिह ॥ અર્થ :- ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર (પછીની) તિથિ ગ્રહણ કરવી, શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું. આશ્લોક મુજબ જે તિથિનો ક્ષય આવે ત્યારે તે તિથિની આરાધના પૂર્વની તિથિમાં કરવી અને જે તિથિની વૃદ્ધિ આવે ત્યારે તે તિથિની આરાધના ઉત્તર (પછીની) તિથિમાં કરવી.. ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ આવી ખોટી માન્યતાને કારણે ઉપરોક્ત શ્લોકનો અર્થ પણ ખોટી રીતે કરવામાં આવે છે. પાડાને વાંકે પખાલીને ડામ જેવું થાય છે. એટલે કે વાસ્તવમાં બે પાંચમ છે પરંતુ તેને બદલે બે ત્રીજ માનવાથી સંવત્સરીનો શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત્ ભાદરવા સુદ-૪ નો વાસ્તવિક દિવસ બુધવાર છે, તેને ખસેડી ગુરુવારે લઈ જવાનું થાય છે. | દરેક સત્યને સમજી, સત્યમાં મક્કમ બની, ખોટી પરંપરાનો પ્રતિકાર કરી સત્યને જીવંત રાખવાના અને સત્યને મજબૂત કરવામાં સહભાગી બનો. સત્ય તો પોતાના બળે જીવંત રહે છે, પણ સત્યને હૈયામાં જીવંત કરી આપણે જીવંત બની જવાનું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ // તં દેવ દેવમહિએ સિરસાવ દે મહાવીર ॥ ॥ નમો નમ: શ્રી ગુરુ રામચન્દ્રસૂરયે ॥ તિથિ પ્રશ્ને સરળ સમજ આવૃતિ-પ્રથમ સંવત ૨૦૬૧ : પ્રાપ્તિ સ્થાન : ડાયમન્ડસ જે.કે. ૨૧૦૪-એ, પંચરત્ન, ઓપરા હાઉસ, મુંબઇ-૪. ફોન : ૯૮૬૭૨ ૪૫૫૨૮ નકલ – ૧૦,૦૦૦ : પ્રકાશક : કિરણ બી. શાહ ૬/સી૪, માતૃ આશીષ, ૩૯, નેપીયન્સી રોડ, મુંબઇ - ૪૦૦ ૦૩૬. Page #4 -------------------------------------------------------------------------- ________________ જે છે * ૪ 6 s વિષયાનુક્રમ વિષય તિથિ પ્રશ્ન સરળ સમજ તિથિની ક્ષયવૃદ્ધિ કોને કહેવાય ? તિથિની ક્ષયવૃદ્ધિ દષ્ટાંતથી સમજીએ ક્ષયનું દષ્ટાંત-વૃદ્ધિનું દષ્ટાંત ૪. તિથિ અંગે શાસ્ત્ર વચન અને તેનો અર્થ મતભેદો ક્યા વિષયમાં ? ૬. ૨ તિથિપક્ષની માન્યતા-૧ તિથિપક્ષની માન્યતા ૧ તિથિપક્ષની માન્યતા ખોટી શા માટે? તિથિના વિખવાદના ઉદભવ અંગે ઐતિહાસિક વિગતો સંવત્સરી સિવાયની અન્ય પર્વતિથિ અંગે – પૂ. બાપજી મ.નો પ્રશ્નોત્તર સંવત્સરીની તિથિ અંગે તિથિ અને સમાધાનના પ્રયત્નો ૧૦. શ્રી દેવસૂરિ મ. ની પરંપરા વિષે ૧૧. તિથિપ્રશ્ન મૂળમાર્ગનો જિર્ણોદ્વાર ૧૨. વિરોધીવર્ગનો ખોટો પ્રચાર એક્તાના નામે જ ઐક્યને તોડવાનું કાર્ય ૧૪. ભીંતીયા પંચાંગ અંગે ૧૫. મોટી તિથિ બે હોય ? ૧૬. તિથિ એ સિદ્ધાંત છે, સમાચારી નહિ ૧૭. પરંપરા-છતવ્યવહાર કોને કહેવાય? ૧૮. પરિશિષ્ટ-૧ બંને પક્ષની માન્યતા દષ્ટાંતથી પરિશિષ્ટ-૨-સંવત્સરી કોણે ક્યારે કરી હતી? ૨૦. પરિશિષ્ટ-૩ ટૂકડાવશે એવી એકતા, એકતા કહેવાશે? સંમેલનની નિષ્ફળતા અંગે પૂ.આ.શ્રી રામસૂરીશ્વરજી (ડહેલાવાળા)નો હૃદયદ્રાવક પત્ર શુદ્ધ પ્રચાર કાર્ય તો થવું જ જોઈએ ૨૧ ૨૨ છે જ ૧૩. ૨૫ م م ૨૮ ૨૮ ૩૦ ૧૯. ૩૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તવિક ‘શુદ્ધ પ્રચાર કાર્ય તો થવું જ જોઈએ ‘પ્રભુ શાસનની સેવાના ખરા પ્રસંગે કાયર વિચાર કરવા અને પોતાપણું જ સાચવવાની ચિંતામાં પડી જવું એમાં કશું જ ડહાપણ નથી. સાચું ડહાપણ તો કાયરતા છોડી, પોતાપણાની ચિંતાનો ત્યાગ કરવામાં અને શાસનની ચિંતાને જ પોતાની ચિંતા માનવામાં છે. જે સમયે શાસનનો નાશ કરનારા શાસનના નાશ માટે ખુલ્લંખુલ્લા બહાર પડયા હોય તે સમયે કાયર વિચારણામાં જ સમય પસાર કરવો એ ભયંકરમાં ભયંકર અને અક્ષમ્ય પામરતા છે. વિરોધીઓના ખોટા કોલાહલની એક લેશ પણ પરવા રાખ્યા વિના આજ્ઞાનું ઉલ્લંધન ન થાય તે રીતે પ્રભુશાસનના શુદ્ધ સત્યને સ્પષ્ટ સ્વરૂપે પ્રકાશિત કરે તો વિરોધીઓને ઉભા રહેવાની પણ જગ્યા નથી. પરંતુ તેની સામે જે જાતિનું શુદ્ધ પ્રચાર કાર્ય થવું જોઈએ તેનહિ થાય તો તેનું કારમું વાતાવરણ વધતું જશે.' સ્વ. ગચ્છાધિપતિ શ્રીમ વિજ્ય રાચંદ્રસૂરીશ્વરજી મહારાજા (જિનવાણી વર્ષ-પ-અંક-૧૦-જુન ર૦૦૫) પ.પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ઉપરોક્ત ટંકશાળી વચનોને લક્ષમાં લઈ આ નાનકડી પુસ્તિકા સત્યના જિજ્ઞાસુઓ સુધી પહોંચાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. પ્રસ્તુત પુસ્તકમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. અંતે સૌ કોઈ પરમાત્માની આજ્ઞાનુસાર આરાધના કરી શિધ્રાતિશિધ્રા પરમપદના ભોક્તા બને એજ એકની એક પરમાત્માને પ્રાર્થના. લી. કિરણ બી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વની આરાધના કરાવવા બોલાવો જૈન શાસનમ્” છેલ્લા કેટલાક વર્ષોથી સાધુ-સાધ્વીજી ભગવંત ન હોય તેવા ક્ષેત્રમાં પર્વ પર્યુષણની સુંદર આરાધના કરી શકાય તે માટે શ્રમણોપાસક યુવાનોની વ્યવસ્થા કરે છે. તદનુસાર ચાલુ સાલે પણ શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે શ્રમણોપાસક યુવાનોને બોલાવી શકો છો. તો જે ક્ષેત્રમાં જરૂર હોય તે ક્ષેત્રના કાર્યકર્તાઓએ નીચેના સ્થળે સંપર્ક કરવા વિનંતિ. લિ. જૈન શાસનમ્ : સંપર્ક સૂત્ર: શ્રી જૈન શાસનમ્ ૩૦૯, ત્રીજે માળે, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, ૪૫૭, એસ.વી.પી. રોડ, મુંબઈ - ૪. ફોન : ૨૩૮૮ ૩૪૨૦ મો : ૯૩૨૪૫૩૦૩૮૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ | તં દેવ દેવમહિએ સિરસાવંદે મહાવીર | || નમો નમ: શ્રી ગુરુ રામચન્દ્રસૂર છે. | તિથિપ્રશ્ન સરળ સમજ वीतराग! सपर्यायास्तवाज्ञापालनं परम् || आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च | અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીમદ્દ હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – હે વીતરાગ ભગવાન ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન મહાન છે કારણકે આજ્ઞાની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આજ્ઞાની વિરાધનાથી સંસાર વધે છે. તિથિપ્રશ્ન પણ ભગવાનના આગમાદિ શાસ્ત્રોને અનુસરીને આરાધના કરવી જોઈએ. તેને તિથિનો દિવસ ક્યારે આવે તે નક્કી કરવા માટે શાસ્ત્રોના આધારે વિચાર કરવો જોઈએ. સંવત્સરી, ચોમાસી, પફખી, જ્ઞાનપંચમી, મોનએકાદશી, બીજ, પાંચમાદિ કલ્યાણકાદિ તેમજ ઉપદ્યાનની માળનો દિવસ, નવીનતીર્થની યાત્રાનો પ્રથમ દિવસ, ઈંદ્રમાળ પહેરવાનો દિવસ, ધ્વજ, પ્રતિષ્ઠા વગેરેનો દિવસ ઇત્યાદિ વર્ષના સઘળા દિવસો સામુહિક રીતે કે વ્યક્તિગત રીતે આરાધવાના હોય છે. વ્યકિતગત રીતે જોવા જાવ તો વર્ષના સઘળા ૩૬૦ દિવસ આરાધ્ય બને છે. અને તે તે દિવસ ક્યારે છે તે નક્કી કર્યા વિના આરાધના કેવી રીતે થાય ? Page #8 -------------------------------------------------------------------------- ________________ તિથિની ક્ષયવૃદ્ધિ કોને કહેવાય ? પ્રશ્ન : અંગ્રેજી મહિનાની તારીખની ગણના એક સરખી આવે છે કોઈ તારીખની ક્ષયવૃદ્ધિ (ઓછીવત્તી) આવતી નથી, તો પછી તિથિ ગણનામાં ક્ષયવૃદ્ધિ (ઓછીવત્તી-ભાગલી તિથિ અને ડબલતિથિ) શા માટે આવે છે ? ઉત્તર : સૂર્યની ગતિ એક સરખી છે. તેથી તારીખ ઓછીવત્તી નથી હોતી. જ્યારે ચંદ્રની ગતિ એક સરખી નથી. કવચિત્ તેની ગતિ તીવ્ર હોય છે અને ક્વચિત્ મંદ. સૂર્યોદય વખતે જે તિથિનો સ્પર્શ થતો હોય તે તિથિ આખો દિવસ ગણવામાં આવે છે. હવે જે ચંદ્રની ગતિ એક સરખી હોય તો એકમ બીજ આદિ તિથિઓ દરરોજ ના સૂર્યોદયને સ્પર્શતી હોય છે એટલે દિવસના ક્રમે તે તિથિઓ ક્રમસર આવ્યા કરે છે. પરંતુ ચંદ્રની ગતિ એક સરખી ન હોય ત્યારે કોઈક તિથિ એટલી ટૂંકી હોય છે કે એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શતી નથી તેથી તે તિથિનો ક્ષય કહેવાય છે. અને કોઇકતિથિ એટલી લાંબી હોય છે કે બે દિવસના સૂર્યોદયને સ્પર્શે છે એટલે તે તિથિની વૃદ્ધિ (ડબલ) કહેવાય છે. આ જ વાતને બીજી રીતે કહીએ તો એક દિવસના સૂર્યોદય બાદ શરૂ થયેલી તિથિ બીજા દિવસના સુર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય તે તિથિનો ક્ષય. અને એક દિવસના સૂર્યોદયને સ્પર્શીને શરૂ થયેલી તિથિ બીજા દિવસના સૂર્યોદયને સ્પર્શનેિ સમાપ્ત થાય તેને તિથિની વૃદ્ધિ કહેવાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્ષય અને વૃદ્ધિને દષ્ટાંતથી સમજીએ (કા.સુ.૧૫ના) ક્ષયનું દૃષ્ટાંત દા.ત. સંવત્ ર૦૬ર, તા. ૧૪-૧૧-૦૫ ના દિવસે મંગળવારે સૂર્યોદય વખતે ચંદ્રની સ્થિતિ મુજબ કાર્તિક સુદ-૧૪ છે. અને બુધવારે સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ કા.વદ-૧ છે. તે આ રીતે સંવત્ ૨૦૬૨ તા. ૧૪-૧૧-૦૫ મંગળવાર, સૂર્યોદય સમયે કાર્તિક સુદ ૧૪ સંવત્ ૨૦૬૨ તા. ૧૫-૧૧-૦૫ બુધવાર, સૂર્યોદય સમયે → કાર્તિક વદ ૧ એટલે કે કા.સુ. ૧૫ની તિથિ એટલી ટૂંકી છે કે તે મંગળવાર કે બુધવાર એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શતી નથી તેથી તે તિથિનો ક્ષય ગણવામાં આવે છે. પણ પુનમની તિથિની હાજરી કે ભોગવટો પૂર્વની ચૌદશની તિથિમાં અવશ્ય હોય જ છે. આજ રીતે દરેક ક્ષયતિથિ માટે સમજવું. (ભાદરવા સુ. પની) વૃદ્ધિનુ દષ્ટાંત દા.ત. સંવત ર૦૬૧ તા. ૮-૯-૦૫ ગુરુવારે સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ ભાદરવા સુદ-૫ છે. અને શુક્રવારે પણ સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ ભાદરવા સુદ-૫ છે. તે આ રીતે - ભાદરવા સુદ-૫ સંવત્ ૨૦૬૧, તા. ૮-૯-૦૫ | ગુરુવારે સૂર્યોદય સમયે સંવત ૨૦૬૧, તા. ૯-૯-૦૫ શુક્રવારે સૂર્યોદય સમયે → ભાદરવા સુદ-૫ એટલે કે ભાદરવા સુદ-૫ની તિથિ એટલી લાંબી છે કે તે ગુરુવાર અને શુક્રવાર બંને દિવસના સૂર્યોદયને સ્પર્શે છે એટલે તે તિથિની વૃદ્ધિ (ડબલ) ગણવામાં આવે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં કહીએ તો તિથિનો ક્ષય એટલે એકપણ દિવસના સૂર્યોદયને ન સ્પર્શતી તિથિ અને તિથિની વૃદ્ધિ એટલે બે દિવસના સૂર્યોદયને સ્પર્શતી તિથિ. - હવે તે તે તિથિની આરાધના કરવા માટે તે તે તિથિનો દિવસ નક્કી થવો જોઈએ. તે તે તિથિનો દિવસ નક્કી કરવા માટે પંચાંગ જોઈએ. જૈન શાસ્ત્રીય ટીપ્પણા (પંચાંગ)નો વિચ્છેદ થયો હોવાથી લૌકિક પંચાંગના આધારે તિથિ નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન :- શાસ્ત્રીય પંચાંગ વિચ્છેદ ગયું છે, તેથી શાસ્ત્રીય તિથિતો નક્કી થઈ શકતી નથી તો પછી લૌકિક પંચાંગની તિથિ જે શાસ્ત્રીય નથી તેના માટે આટલો વિખવાદ શા માટે ? ઉત્તર :- તિથિનો નિર્ણય કરવા માટે પંચાંગ જરૂરી છે અને 'आगममूलमिदमपीति' અર્થ :- લૌકિક પંચાંગ પણ આગમના મૂળવાળું છે એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ.ના વચનથી સર્વગીતાર્થોએ સ્વીકાર્યું છે. સર્વગીતાર્થોએ લૌક્કિ પંચાંગ પ્રમાણભૂત ક્યું છે તેથી તે પંચાંગમાં જે તિથિ આવે તેનો શાસ્ત્ર જેટલો જ આદર કરવો જોઈએ. છે હમણાં હમણાં પૂ. આચાર્યશ્રી અભયશેખરસૂરિજીએ તિથિ અંગે સત્ય અને સમાધાન” પુસ્તિકામાં એક તર્ક વહેતો મૂક્યો છે કે - આજે વ્યસત્ય (શાસ્ત્રીય પંચાંગ મુજબની તિથિ) નથી મળતુ માટે (બધા કોઈપણ એકજ દિવસે આરાધના કરે તે) ભાવસત્યને અનુસરવું ~ ‘દ્રવ્ય સત્ય નથી મળતુ' આ વાત ઉપરોકત વચનથી પ્રતિકૃત થઈ જાય છે. “ઝાયરા વિત્તિ ' વચનથી લૌક્કિ પંચાંગની તિથિ તે આજ્ઞા-સત્યકેમ ન બને ? – Page #11 -------------------------------------------------------------------------- ________________ તિથિઅંગે શાસ્ત્રવચન અને તેનો અર્થ આજે કઇ તિથિ માનવી ? તે માટે શાસ્ત્રમુજબ સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણભૂત કહી છે. શ્રી ધર્મસંગ્રહગ્રંથ આદિમાં જણાવ્યું છે કે - उदयंमि जा तिहि सा पमाणमिअरीड़ कीरमाणीए आणाभंगणवत्था, मिच्छत्त विराहणं पावे ॥ અર્થ :- સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી કરવામાં આવે તો શ્રી તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના આ ચાર મહાદોષો લાગે છે. અન્ય શાસ્ત્રવચનો પણ આ જ વાતને પુષ્ટ કરે છે. આ રીતે પંચાંગમાં સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિની આરાધના કરવી જોઇએ. એટલે કે તિથિનિયત આરાધના ઉદ્દયાત્ તિથિના દિવસે કરવી જોઇએ આ શાસ્ત્રવચનનું તાત્પર્ય થયું. સામાન્યરીતે આ જ શાસ્ત્રવચનને અનુસરવાનું છે. જ્યારે કોઇપણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે ઉપરોકત ઉદયાત્ તિથિ નહિ મળવાથી તે તિથિની આરાધના કયા દિવસે કરવી ? તે માટે વ્યાકરણના અપવાદસૂત્રની માફક ‘વયમ્મિ ના તિ’િના અપવાદ રૂપે શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ છે. આ વાત પર્યુષણા સ્થિતિ વિચારગ્રંથમાં જણાવી છે. વળી તેમણે બતાવેલી ‘ભાવસત્ય’ની વ્યાખ્યા પણ ધર્મશાસ્ત્રોના વિષયમાં ઘટતી નથી વાસ્તવમાં ભાવસત્યની એક સ્થિત વ્યાખ્યા એ છે કે ‘જેમાં શાસ્ત્રવચનનો વિરોધ ન આવે તેમાં આત્માનું હિત છે તેથી તે ભાવસત્ય છે. અન્યથા વવતાં નૈની વાત્ત ત્વદ ! વગ ગતિઃ (શ્રી યોગશાસ્ત્ર પ્ર-૨-૬૨) અર્થ : જિનેશ્વર ભગવાનની વાણીને અસત્ય બોલનારાઓની અહહ ! કેવી ગતિ થશે. 5 Page #12 -------------------------------------------------------------------------- ________________ अत्र प्रसिद्धया श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्तापवाद सूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत् क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरमोक्ष निर्वाणं, कार्यं लोकानुगैरिह ॥ અર્થ :- ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિ (પછીની) ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું. - આ શ્રી ઉમાસ્વાતિજી મહારાજના શ્લોક મુજબ તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિની આરાધના પૂર્વની તિથિમાં ( પૂર્વ) કરવી અને તિથિની વૃદ્ધિ આવે ત્યારે પહેલી છોડીને બીજી તિથિએ (વૃતી તથોરા) તે તિથિની આરાધના કરવી. આ રીતે કોઈ પણ તિથિની આરાધના ક્યા દિવસે કરવી તેનું માર્ગદર્શન શાસ્ત્રદ્વારા આપવામાં આવ્યું છે. અન્યગ્રંથોના આ વિષયના સંબંધિત શાસ્ત્રપાઠો આ મુજબના જ અર્થ સાથે સંગત થાય છે. તે કારણથી આ મુજબ વર્તવાથી આજ્ઞાનું પાલન થાય છે અને શાસ્ત્રનો આદર થાય છે. મતભેદો ક્યા વિષયમાં ? પ્રશ્ન :- જે આ રીતે સ્પષ્ટ શાસ્ત્રવચન મળતું હોય તો પછી તિથિ પ્રશ્ન મતભેદો કયા કારણે પ્રવર્તે છે ? તિથિની ક્ષયવૃદ્ધિના વિષયમાં – પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય કે નહિ ? તેમજ ક્ષણે પૂર્વાના શ્લોકનું ક્યું અર્થઘટન સાચુ? આ વિષયમાં મતભેદ પ્રવર્તે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨ તિથિ પક્ષની માન્યતા (પંચાંગમાં બે પર્વતિથિ (અને ક્ષય) પણ હોય તે યથાવત્ માન્ય કરે છે માટે તે ર તિથિપક્ષ તરીકે પ્રચલિત બન્યો છે) પંચાંગમાં પર્વ કે અપર્વ કોઈ પણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે માન્ય કરવી જોઇએ. પૃ. ૫- ૬ ઉપર જણાવ્યા મુજબના વગે.ના સામાન્ય શાસ્ત્રવચન મુજબ સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિની આરાધના કરવી જોઈએ અને ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વી.ના વિશેષ શાસ્ત્રવચન મુજબ આરાધના કરવી જોઈએ. શ્રી તત્ત્વતરંગિણી ગ્રંથમાં પણ ઉપરોકત ક્ષયપૂ. ના શ્લોકને અનુરૂપ જ શાસ્ત્રવચન મળે છે. तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथियाह्या, अधिकायाचवृद्धौ चोत्तरैव ग्राह्या અર્થ :- તિથિનાપાતમાં-ક્ષયમાં પૂર્વનીજ તિથિગ્રહણકરવી અને તિથિઅધિક-વૃદ્ધિમાં ઉત્તરની-પછીની જ ગ્રહણ કરવી. તે બે શ્લોકોનો બતાવેલો અર્થ અત્યંત સરળ છે તે મુજબની વ્યવસ્થા એકદમ સુસંગત અને કોઈ પણ શાસ્ત્રવચન સાથે વિરોધ ન આવે તેવી છે. શાસ્ત્રોમાં પર્વ કે અપર્વ તિથિઓની અલગ અલગ વ્યવસ્થાઓ બતાવી નથી. અને વ્યક્તિગત રીતે જોવા જાવ તો પૂર્વે જણાવ્યું તેમ વર્ષની બધી તિથિઓ એક યા બીજી રીતે આરાધ્ય બને છે, એટલે આરાધ્ય બનતી વર્ષની કોઈપણ તિથિ માટે તે તિથિનો દિવસ નક્કી કરવો અતિ આવશ્યક બને છે. એટલે આ મુજબની વ્યવસ્થા જ સુસંગત છે. જ ક ક રક Page #14 -------------------------------------------------------------------------- ________________ એક તિથિપક્ષની માન્યતા (પંચાંગમાં બે પર્વતિથિ (અને ક્ષય પણ) હોય તો પણ એક તિથિ જ માને છે માટે તે 1 તિથિ પક્ષ તરીકે પ્રચલિત બન્યો છે) ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય (બીજ પાંચમાદિ પંતિથિઓનો ક્ષય ન કરાય અને તે બે-ડબલ-પણ ન કરાય.) આવી પ્રાચીન પરંપરા છે. તેથી પંચાંગમાં પતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેને અખંડ રાખવી. એટલે પર્વતિથિનો ક્ષય ન કરવો (ક્ષય પામેલી પર્વતિથિને નવીન વિધાનથી કાયમ કરવી, સ્થિર રાખવી) અને તેની વૃદ્ધિ (ડબલ) પણ ન કરવી. આવી તેઓની માન્યતા છે. (એકમ ચોથ આદિ અપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ કરવામાં બંને પક્ષ એક મત છે) આ માન્યતાને સંગત થાય તે રીતે તેઓ પૂર્વોક્ત વમિ અને ક્ષયેપૂર્વાના અને તેની સાથે સંકળાયેલા અન્ય શાસ્ત્રપાઠોને ઘટાવે છે. ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મહારાજે લવાદીચર્ચામાં (જુઓ પૃ. ૨૧-૨૨) જણાવ્યા મુજબ મિ ના શ્લોકથી ‘ઉતિથિ પ્રમાણ છે' - આ નિયમ માત્ર પતિથિ (પાંચમ, આઠમ આદિ)ની ક્ષયવૃદ્ધિ ન આવતી હોય ત્યારે જ લગાવવો.O * જ્યારે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ક્ષત્યેપૂર્વાના શ્લોક મુજબ વર્તવુ. તે શ્લોકનો અર્થ એવા ભાવનો કર્યો છે કે પર્વતિથિ (પાંચમ, આઠમ આદિ)નો ક્ષય આવે ત્યારે તે ર તિથિ પક્ષની માન્યતા મુજબ – માત્ર પર્વ નહિ પણ પર્યાપર્વ સર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ ન હોય ત્યારે આ નિયમ લાગે 8 Page #15 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિની પૂર્વની તિથિ (ચોથ, સાતમ આદિ)નો ક્ષય કરવો અને પર્વતિથિ (પાંચમ, આઠમ આદિ)ની વૃદ્ધિ આવે ત્યારે તે પર્વતિથિની પૂર્વની તિથિ (ચોથ, સાતમ આદિ) ની વૃદ્ધિ કરવી. એટલે કે આઠમનો ક્ષય હોયતો સાતમનો ક્ષય કરી સાતમને આઠમ બનાવી દેવી. અને આઠમની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરી દેવી અને પર્વતિથિ આઠમને એકજ રાખવી. આવો અર્થ માત્ર એકાકી પર્વતિથિ માટે જ કરવો. જોડીયા પર્વતિથિ ના પ્રસંગે જેડીયાપર્વની બીજી પર્વતિથિ [૧૫ કે ૦)) તેમજ ભા.સુ. ૫] ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વોના અર્થમાં વિધાયક અને નિયામક વાક્યોને બે વાર પ્રવર્તાવવા, એટલે કે “પૂર્વની પૂર્વ એવો અર્થ કરવો. આરીતે કરતાં તે શ્લોકનો અર્થ એવા ભાવનો થશે છે કે – પુનમ કે અમાસ અને ભા.સુ.૫ ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ [૧૪ અને ભા. સુપ]ની પૂર્વ[૧૩ અને ભા.સુ.૩]ની તિથિની ક્ષયવૃદ્ધિ કરવી. એટલે કે બે પુનમ હોય તો એ તેરસ કરવી. તેથી પંચાંગની વાસ્તવિક ચૌદશને બીજી તરસ બનાવવી અને પ્રથમ પુનમને ચૌદશ બનાવવી. વિગતવાર સમજવા પરિશિષ્ટ-૧ જુઓ. 0 જોડીયા ન હોય એવી – ચૌદશ અને પુનમ કે અમાસ તેમજ ભાદરવા સુ. ૪ (સંવત્સરી) અને ભા.સુ. પ સિવાયની © ચૌદશ અને ૧૫ કે ૦)), તેમજ સંવત્સરી અને ભા.સુ.૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ બંને પક્ષની માન્યતા ખંડન મંડન સહિત તેમજ લવાદી ચર્ચાનો ર તિથિપક્ષની તરફેણમાં આવેલો ચૂકાદો વગેરે વિસ્તારથી જૈન દષ્ટિએ તિથિરિન અને પર્યારાધન” વગેરે પુસ્તકોમાંથી જાણી શકાય છે. હવે 1 તિથિપક્ષની માન્યતા કેવી રીતે અસત્ય છે તે જોઈએ ૧ તિથિપક્ષની માન્યતા ખોટી શા માટે ? અહીં પહેલી વાત એ છે કે ૧ તિથિપક્ષની માન્યતા મુજબ જે પતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' (૧) એવો કોઈ શાસ્ત્રાધાર નથી (૨) આવી કોઈ પ્રાચીન સુવિહિત પરંપરા નથી જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજાના સમયમાં પર્વ તિથિની પણ ક્ષયવૃદ્ધિ થતી હતી તે નીચેના હરિપ્રશ્નોત્તરના પ્રમાણ પરથી જાણી શકાશે. प्रश्न :- पूर्णिमाऽमावस्ययोर्वद्धौ पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवहियमाणाऽऽसीत् । केनचिदुक्तं श्री तातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत्किमिति ॥५॥ उत्तरम् :- पूर्णिमाऽमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराध्यत्वेन विज्ञेया । અર્થ:- પુનમ અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તે ઔદેયિકી બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી. પણ કોઈક એમ કહે છે કે આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છો ? તો તે કેમ ? ઉત્તર : પુનમ અમાસની વૃદ્ધિમાં ઔદયિકી બીજી તિથિ જ આરાધ્ય તરીકે જાણવી. 10 | Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- पञ्चमी तिथित्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५ ॥ उत्तरम् :- अथ पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्थां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते । त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति - અર્થ :- પ્રશ્ન :- પાંચમ તિથિ તૂટી હોય તો તપ કઇ તિથિમાં કરવો અને પૂર્ણિમા તૂટી હોય તો શેમાં ? ઉત્તર :- પાંચમતિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વ તિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ-ચૌદસમાં કરવો. તેરસ ભૂલી જવાય તો પડવે પણ અર્થાત્ ચૌદશ પડવે કરવો. જી ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મ. એ પૂર્વે તેમના પત્રમાં આ ઉત્તરના પાઠને અનુસરતો જ ઉત્તર આપ્યો છે. તે આ રહ્યો પ્રશ્નોત્તર પ્રશ્ન : ભાદરવા સુદ ૫ નો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપશ્ચર્યા કયારે કરવી ? સમાધાન : કોઇપણ પર્વતિથિનો ક્ષય ન થાય એ . કેમકે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોય તો ‘ક્ષયે પૂર્વા તિથિ: 11' એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગણવી. એવો શ્રી ઉમાસ્વાતિજી મ. નો પ્રઘોષ શ્રી શ્રાદ્ધવિધિ વગેરેમાં હોત નહિ. અર્થાત્ તે તિથિઅંગે કરાતો તપ વગેરે ઉડાડી દેવાય નહિ પહેલાંની તિથિમાં કરવું પડે (શ્રી સિદ્ધચક્ર વર્ષ-૧, અંક-૨૧, પૃ. ૪ વધારો) પછીના વર્ષોમાં થયેલ લવાદી ચર્ચામાં આ અર્થથી વિપરીત રીતે અર્થ કરવામાં આવ્યો છે. 11 Page #18 -------------------------------------------------------------------------- ________________ આ વસ્તુ એમ સૂચવે છે કે જગદ્ગુરુ શ્રી હીરસૂરિમહારાજ ના વખતમાં પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ થતી હતી. વળી શ્રી કલ્પસૂત્રની ટીકામાં પણ બે ચૌદશનો ઉલ્લેખ છે. શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ... भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशी वृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણ શ્રી ક્લ્પસૂત્રની આ ટીકા જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજ પછી લખાએલી છે એટલે તે વખતે પણ બે ચૌદશ જ કરાતી હતી. બે ચૌદશની બે તેરસ ન હતી કરાતી પણ બે ચૌદશને યથાવત્ રાખી બીજી ચૌદશે પડખીનું કાર્ય કરાતુ હતું. પર્વતિથિ બે થતી હતી અને લખાતી હતી તે વસ્તુ જૈન સાહિત્ય પ્રશસ્તિ સંગ્રહમાં પ્રશસ્તિ લખ્યાની તિથિ જણાવી છે તે જોવાથી સમજાઇ જશે. વિ.સં. ૧૬૪૪ – શ્રી પ્રિયંકરનૃપકથા વિ.સં. ૧૬૯૯ વિ.સં. ૧૭પર - શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ – પોષ સુદ પ્રથમ બીજ શ્રી શ્રાવક આરાધના – મહા સુદ બીજી પુનમ 1 - જેઠ સુદ બીજી પાંચમ 12 Page #19 -------------------------------------------------------------------------- ________________ આવા અનેક પ્રમાણો મળે છે જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ પૂર્વના કાળમાં થતી હતી તે સૂચવે છે. આ રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ - આવી કોઈ પરંપરા સાચી નથી. પર્વતિથિઓમાં ક્ષય વૃદ્ધિ આવે ત્યારે જે તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય તેની આરાધના ક્યા દિવસે કરવી એનો વિચાર થાય પણ તે તિથિઓને પલટી નાખવાનો વિચાર જ કેવી રીતે થાય ? વળી બીજી વાત એ છે કે “પર્વતિથિની સયવદ્ધિ ન થાય આ માન્યતાને સંગત કરવા માટે લવાદી ચર્ચામાં પૂર્વ નો અર્થ ક્ય જે પૂર્વે (૫.૮-૯) બતાવ્યો છે. તે અત્યંત અસંગત છે. (૧) શ્લોકમાં માત્ર તિથિ શબ્દ છે તેનો પર્વતિથિ એવો અર્થ ક્યોં છે. (૨) તે શ્લોકના પૂવર્ષના પ્રથમભાગના અર્થઘટન અને દ્વિતીયભાગના અર્થઘટનમાં એક વાક્યતા નથી. આ વાત સંક્તનો કોઈપણ વિદ્વાન સમજી શકે છે. (૩) તે શ્લોક નો અર્થ એકાકી પર્વતિથિ માટે જુદી રીતે ક્યાં છે અને જોડીયાપર્વતિથિ માટે જુદી રીતે કર્યો છે. (૪) પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનો અર્થ પણ અલગ અલગ રીતે કરવાની આપત્તિ આવે છે. તે આ રીતે તેઓએ કરેલા પૂર્વાર્ધના અર્થમાં કઇતિથિની ક્ષયવૃદ્ધિ કરવી?” આવું જણાવતો અર્થ કર્યો છે. અને ઉત્તરાર્ધમાં ‘વીરભગવાનની નિવણની આરાધના કયારે કરવી?' આવું જણાવતો અર્થ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં જે રીતે ઉત્તરાર્ધનો અર્થ બંને પક્ષે સંમત છે તે રીતે જ પૂર્વાર્ધનો અર્થ તેઓ કરે તો તે ર તિથિપક્ષે કરેલા અર્થ મુજબ જ આવે (૫) ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મહારાજે પૂર્વે શ્રી સિદ્ધચક્રમાં સ્પષ્ટ અને સરળ અર્થ કરેલો છે જો પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ‘ક્ષચે પૂર્વી” એવો શ્રી ઉમાસ્વાતિજનો પ્રઘોષ પણ હોત નહિ... ...તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ તેથી જ ક્ષય ગણાય છે. અને આજ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે ત્યારે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમ કે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં પહેલાં થઈ ગયેલો હોય છે. (માટે જે જે) અને સૂર્ય ઉદયવાળી તે તે પર્વતિથિ ન મળે તે તેની આગલી (પૂર્વની) તિથિની પહેલી તિથિએ તે પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમ કે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતસર છે. એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાળી થાય છે. પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી (પછીના સૂર્યોદયવાળી) તિથિ બલવતી ગણાવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની તે દિવસે જ છે. (શ્રી સિદ્ધચક વર્ષ – અંક-૪, ટાઈટલ પેજ-૩) Page #21 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પાછળથી પોતાની ખોટી માન્યતાને સંગત કરવા માટે લવાદી ચર્ચામાં અર્થ ફેરવ્યો છે, તે દીવા જેવું સ્પષ્ટ છે. તેઓએ તે જ શ્રી સિદ્ધચક્રપત્રના પ્રશ્ન છ૭૬ માં જણાવ્યું છે કે- 'જયોતિષ કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહી ” જો તટસ્થ રીતે આ બાબતોને વિચારવામાં આવે તો એટલું નિશ્ચિત થઈ શકે છે કે પૂર્વાo નો ૨ તિથિ પક્ષનો કરેલ અર્થ જ સાચો છે. સત્યના અર્થી દરેકે જરૂર છે સત્યને સમજવાની અને સત્ય પક્ષે મક્કમતા અને સુયોગ્ય પ્રચારની. ત્રીજી વાત એ છે કે પર્વતિથિની વ્યાખ્યા શી ? અને કઈ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તેની નિશ્ચિત માન્યતા તે પક્ષમાં નથી. કેટલાક માત્ર ૧ર પર્વતિથિની જ ક્ષયવૃદ્ધિ ન થાય તેમ માને છે. અને કેટલાક ૧ર પર્વતિથિની વૃદ્ધિ નહિ માનવા છતાં સંવત્સરી મહાપર્વ ભાદરવા સુ. ૪ ની ક્ષયવૃદ્ધિ માને છે. વળી, अर्हतां जन्मादिपकल्याणकदिना अपि પર્વતિયત્વેન વિયા: (શ્રી શ્રાદ્ધવિધિ) અર્થ: શ્રી અરિહંત ભગવંતોના જન્માદિ પાંચ કલ્યાણક ના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા. 4 15 Page #22 -------------------------------------------------------------------------- ________________ આ શાસ્ત્રપાઠ મુજબ કલ્યાણકો પણ પર્વતિથિ છે, તેમ છતાં તેની ક્ષયવૃદ્ધિ તો બધા જ માને છે. આવું શા માટે ? અમુક પર્વતિથિનો ક્ષય માનવો અને અમુકનો નહિ. આવો બે ધારો ન્યાય શા માટે ? ચોથી વાત એ છે કે જેડીયાપર્વ ની બીજી તિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ૧ તિથિ પક્ષની માન્યતા મુજબ વર્તવાથી પફખીની ૧૪ (ચૌદશ) અને સંવત્સરી જેવા મહાન પર્વના દિવસો પલટાઈ જાય છે 3યમેo ના શાસ્ત્રાજ્ઞા મુજબ જળવાતા નથી. (જુઓ પરિશિષ્ટ -૧) એટલે કે ઉધ્યાત ૧૪ અને ઉદ્યા સંવત્સરીની સ્પષ્ટ વિરાધના થાય છે. અને આજ્ઞા ભગાદિ ભયંકર દોષો લાગે છે. બીજ પાંચમાદિ એકાકી પર્વતિથિની ક્ષય વૃદ્ધિના પ્રસંગે બંને પક્ષે જુદી જુદી માન્યતા હોવા છતાં આરાધનાના દિવસો એક જ આવી જવાથી (આની વિશેષ સમજ માટે પરિશિષ્ટ-૧ જૂઓ) લોકમાં બે અલગ પક્ષ જોકે દેખાતા નથી તો પણ ખોટી પરંપરા માનવાનો અને તેને અનુસારે ભર્યપૂર્વાના શ્લોકનો ખોટો અર્થ કરવાનો દોષ ઊભોજ રહે છે. કોઈ પણ તટસ્થ વિદ્વાન આ બધુ ન સમજી શકે તેવું નથી. છે ૧૪ કે ૧૫ અને ૦)) તેમજ ભાદરવા સુદ-૪ અને ૨ ® પુનમ કે અમાસ તેમજ ભા.સુ. ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ તિથિના વિખવાના ઉદ્ભવ અંગેની ઐતિહાસિક વિગતો પ્રશ્ન :- તિથિનો વિખવાદ કેવી રીતે ઉદ્દભવ્યો ? સંવત્સરી સિવાયની અન્ય પર્વતિથિઓ અંગે શ્રી સંવત્સરી મહાપર્વ સિવાયની અન્ય પર્વતિથિઓ અંગે પૂર્વે ગરબડો ચાલતી હતી. જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજ પછીના થોડા સમયમાં આચાર, વિચાર અને પ્રરૂપણાની શીથિલતા વ્યાપક બનવા લાગી. ધીરે ધીરે યતિ-શ્રી પૂજ્યોની સંખ્યા વધવા લાગી અને સંઘ ઉપર તેમનું વર્ચસ્વ પ્રબળ અને વ્યાપક બનવા લાગ્યું, સંવેગી સાધુઓની સંખ્યામાં ઓટ આવવા લાગી. તેથી બીજી બાબતોની જેમ તિથિસંબંધી મૂળ માર્ગને પણ નુકશાન થયું. તિથિસંબંધી ગરબડો ચાલી પડી. - તિથિપ્રશ્ન તેને ગરબડ એટલા માટે કહીએ છીએ કે, શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી હીઅક્ષ, શ્રી સેનખશ, શ્રી કલ્પસૂત્રની ટીકાઓ, શ્રી પ્રવચનપરીક્ષા, શ્રી તત્ત્વતરંગિણી આદિ અનેક સુવિહિત ગ્રંથોમાં તિથિવિવાદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. એટલેકે આ ગ્રંથોદ્વારા તે ગરબડોને સમર્થન મળતું નથી. પણ તેનો સ્પષ્ટ વિરોધ જણાઈ આવે છે. જૈન શાસનમાં નિયમ છે કે શાસ્ત્રવચનનો વિરોધ આવે તેવી કોઈ પણ પરંપરા માન્ય નથી બનતી આ ગ્રંથોમાં સ્પષ્ટ ખુલાસાઓ હોવા છતાં વચલા કાળમાં કેટલીક ગેરસમજે ફેલાવા લાગી અને ગેરરીતિઓ ચાલવા લાગી. તેમ છતાં શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ તિથિની આરાધના પૂર્વકાળમાં ચાલતીજ હતી તેના પુરતા 17 Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણો (જુઓ પૃ.૧૦ થી ૧ર) મળેછે. સંવેગી શાખામાં મહાપુરુષોએ મૂળ શાસ્ત્રીય માર્ગને જીવંત રાખ્યો છે અને અશાસ્ત્રીય માર્ગ સામે અવાજ ઉઠાવ્યો છે. - ૧૦૮ વર્ષ પૂર્વે સંવેગી શાખામાં થયેલા પૂ. આત્મારામજી મહારાજે ૧૯૫ર ની સાલમાં ભાદરવા સુ. પ નો ક્ષય હતો તે સમયે પણ ઉદયાત્ ચોથની સંવત્સરી કરવાનું માર્ગદર્શન આપેલ છે. તે પછી પૂ. બાપજી મહારાજ (પૂ. આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.) જેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ધરાવનારા વયોવૃદ્ધ તેમજ ૭ર વર્ષની ઉંમર થી ૧૦૫ વર્ષની ઉમર સુધી અખંડ ૩૩વરસીતપ કરનારા સુચારિત્રસંપન્ન મહાપુરુષ હતા. જેઓ જૂના વખતની ચાલી પડેલી ખોટી માન્યતાઓ અંગે સંવેગી સાધુઓમાં જાગૃતિ લાવનાર હતા. પૂ. આત્મારામજી મહારાજે યતિસંસ્થાની સંવેગી સાધુઓ પરની જોહુકમી સામે અવાજ ઉઠાવ્યો તે પછીથી સંવેગી સાધુઓ ની સંખ્યામાં આવેલી ઓટમાં ભરતી આવવા લાગી. એટલે તિથિપ્રશ્ન સત્યશું તે વાત ચર્ચાવા લાગેલી ત્યારે સંવત્સરી સિવાયની અન્યપર્વતિથિઓ અંગે પૂર્વે જે ગરબડો ધુસીગયેલી તે અંગેના તેઓ સાક્ષી હતા. અન્ય પર્વતિથિઓમાં ગરબડો ચાલતી હતી તે ગરબડ ચાલવામાં ભીંતીયા પંચાંગનો પણ ફાળો છે. (જુઓ પૃ. ૨૬) પૂ. બાપજી મહારાજે બધાને સમજાવવાના પ્રયત્નો કરેલા છે, તે તેમના સંવત ૧૯૯૭ ના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે થયેલ પ્રવચનની, પ્રશ્નોત્તરીથી જાણી શકાય છે. તે પ્રશ્ન અને ઉત્તર આ મુજબ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂ. બાપજી મ.નો પ્રશ્નોત્તર પ્રશ્ન:- બે પુનમ સંબંધી આપની માન્યતા શી છે ? ઉત્તર :- ચતુર્દશી છતી વિરાધીને (પહેલી) પુનમને ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય, મરેલી માતાને ધાવવાથી પુષ્ટિ થાય નહિ. પુનમની ચોમાસી વગેરે કરાય નહિ. પ્રશ્ન:- આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલ તેનું શું? ઉત્તર:- જુઓ લુમ્ન ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચુ કરે તો સારું. પણ તેવો કોઇ અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નોક્ય. પણ છેવટે જ્યારે જોયું કે આ બધાની વાટ જોતાં આખુંય જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા હતા તે મુજબ આચરવા માંડ્યું. પ્રશ્ન:- આપે પરંપરા લોપી કહેવાય? ઉત્તર:- પરંપરા શાની લોપી કહેવાય ? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોય જનહિ. પૂ.આ.ભ. શ્રી દાનસૂરિ મહારાજ પણ કહેતા હતા કે “પુનમ અમાસની ક્ષય વૃદ્ધિને અંગે ખોટુ ચાલી પડ્યું છે. સારું છે કે-સંવત્સરી જળવાઈ રહી છે.” આરીતે અનેક મહાપુરુષોએ યતિઓના કાળમાં ચાલી પડેલી ખોટી પરંપરા સામે અવાજ ઉઠાવેલોછે અને સાચા માર્ગને જીવંત રાખ્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીનીતિથિ અંગે હવે શ્રી સંવત્સરી મહાપર્વનીતિથિ અંગે જોવાજઇએ તો અન્યતિથિઓની ગરબડ હોવા છતાં સંવેગી સાધુઓમાં શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત્ ભાદરવા સુદ -૪ જાળવવામાં કોઇ ગરબડ થયાના પુરાવા નથી. સંવત્સરીની ઉદયાત્ તિથિ છોડવાની સૌપ્રથમ ગરબડ ૧૯૫૨ માં પૂ. સાગરજી મહારાજે (તે વખતેમુનિ) કરી. તે વર્ષે સકળ શ્રી સંધે પૂર્વથી ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદ્દયાત્ ચોથની સંવત્સરી કરી હતી. તે પછી ૧૯૯૨ માં ગમે તે કારણે પણ સમજુ અને સમર્થ ગણાતા પૂજયોપણ પૂ. સાગરજી મહારાજ સાથે ભળી ગયા અને તેમની કરેલી ગરબડ ને બળ પુરુ પાડયું. (જુઓ પરિશિષ્ટ-૨) પહેલાં ઉધ્યાત ચોથ જળવાતી હતી એટલે પૂ. બાપજી મહારાજની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું તેમ ચોથના અવલંબને બીજી ભૂલભાલો સુધારવાની શકયતા રહેતી હતી. (એટલેકે સંવત્સરી શાસ્ત્રાજ્ઞા મુજબ થતી હતી એટલે અન્ય પર્વતિથિઓ અંગે પણ શાસ્ત્રાજ્ઞા મુજબ સુધારો કરાવી શકાશે તેવી આશા હતી) પરંતુ સંવત્ ૧૯૯૨ માં જેઓએ આટલા વખતથી ચાલી આવતી ઉદયાત્ ચોથ પણ છોડી એટલે સુધારો કરાવવાની થોડી આશા હતી તે પણ હવે ન રહી એટલે સાચી સમજવાળા સંવેગી સાધુઓને અન્ય પર્વતિથિઓની ગરબડ (અવસરે સુધારાવી લેવાશે તે આશાએ) ચલાવતા હતા તે પણ હવે સુધારી લેવાની સ્થિતિમાં મૂકી દીધા, તેઓએ તે સુધારો કરી લીધો. 20 Page #27 -------------------------------------------------------------------------- ________________ આમ જોવા, જાવ તો જે ૧૯૯ર માં પણ પૂર્વની જેમ સાચી ચોથ જળવાઈ ગઈ હોત તો અન્યપર્વતિથિ અંગેની ભૂલભાલો સુધરી હોત કે કેમ તે પ્રશ્ન છે. એક દષ્ટિએ સારું થયું કે યતિઓના કાળથી ચાલી આવતી તિથિની ગરબડ સંપૂર્ણ પણે સુધરી ગઇ. વિ.સં. ૧૯૯૮ માં પાલીતાણામાં પૂ.પાદ આ.દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. પૂ.સાગરજી મ. ને મળ્યા ત્યારે તેમને વિનંતિ કરી કે “સાહેબ આ બધી ચર્ચા છોડી દઈએ અને સીધો રસ્તો લઈએ. આપનાજ સં. ૧૯૯૧-૯ર ના શ્રી સિદ્ધચક્ર પત્રના તિથિ અંગેનાં લખાણો એક કાગળ ઉપર નોંધી, નીચે આપની અને મારી સહીથી શ્રી સંઘમાં જાહેરાત કરી દઈએ કે “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે” એટલે બધા વિવાદનો અંત આવી જાય” પણ તે વાત પણ ન સ્વીકારી. તિથિપ્રન્ને સમાધાનના પ્રયત્નો તે પછી વિ.સં. ૧૯૯૯માં બે પક્ષના સમાધાન માટે તે સમયના પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમિયાનગિરિથી લવાદી ચર્ચા નીમવામાં આવી. શ્રી સાગરજી મહારાજે પોતાના મંડનમાં શ્રી તપગચ્છને દેવસુરગચ્છ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો, જે તે નામે પ્રચલિત બન્યો નથી. - “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' આવી શ્રી દેવસૂરિ મહારાજની પ્રાચીન પરંપરા હતી અને તે લગભગ ૩૦૦ વર્ષ સુધી અખંડ ચાલી અને ૧૯૯૨માં સ્વલ્ય વર્ગ જુદો પડ્યો – આવું હળહળતું Page #28 -------------------------------------------------------------------------- ________________ અસત્ય પ્રસ્થાપિત કર્યું. તેમજ પૂર્વે પોતે શ્રી સિદ્ધચક પત્રમાં કરેલા કપૂ. શ્લોક વગેરેના શાસ્ત્રપાઠોના અર્થને ફેરવ્યા. નવી માન્યતાને પુષ્ટ કરવા અને આગળ વધારવા તેને અનુરૂપ સઘળા શાસ્ત્રપાઠોને ઘટાવીને (જુઓ પૃ.૮-૯) પોતાનો પક્ષ સ્થાપિત ક્ય. બંને પક્ષે એકબીજાના ખંડનમંડન પછી લવાદી ચર્ચાનો ચૂકાદો વાસ્તવિક્તાની તરફેણમાં આવ્યો. જે શ્રી સાગરજી મહારાજ તરફથી લવાન્ને ફોડી નાખવામાં આવ્યો છે એવા આક્ષેપપૂર્વક અમાન્ય કરવામાં આવ્યો. તેની સામે શેઠ શ્રી કસ્તુરભાઇએ પણ “મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબુલાત ના કબૂલ કરે છે અને એક સજ્જન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી' – આવું નિવેદન કરેલ. એ ચૂકાદો (અહં તિથિ ભાસ્કર) જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન' પ્રકાશક જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, પુસ્તક જોઈ ઇતિહાસ અને શાસ્ત્રીય સત્યને જિજ્ઞાસુઓ સમજી શકે છે. શ્રી દેવસૂરિ મ. ની પરંપરા વિષે પૂ. આચાર્ય શ્રી દેવસૂરિ મહારાજના નામે તેઓ જે પરંપરા માને છે તે અસત્ય છે તે પુરવાર થઈ ચૂક્યું છે. વળી બીજી રીતે વિચારીએ તો પૂજ્ય આચાર્યશ્રી દેવસૂરિ મહારાજ શાસ્ત્રવચન સાથે વિરોધ આવે તેવી પરંપરા પ્રવર્તાવે ખરા ? જૈન શાસનમાં કોઈપણ નવી પરંપરા તેવા કારણસર ગીતાર્થો ભેગા મળી કરે તેમાં શાસ્ત્રનો વિરોધ હોતો નથી. શાસ્ત્રનો વિરોધ આવે એવી પરંપરા ગીતાર્થો Page #29 -------------------------------------------------------------------------- ________________ માન્ય કરતા નથી અને તેવી પરંપરા પ્રવર્તી હોય તો તે સુવિહિત લેખાતી નથી. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા (જુઓ પૃ. ૧૦) તો પછી તેમનાજ પ્રશિષ્યએ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવી પરંપરા શા માટે પ્રવર્તાવે ? તેઓની માન્યતાના સમર્થનમાં જે શ્રી દેવસૂરિ મહારાજના પટ્ટકના નામે જે પાના રજૂકરવામાં આવ્યા હતા તેમાં શ્રી દેવસૂરિ મહારાજનો નામોલ્લેખ પણ નથી. તેને લવાદે અપ્રમાણભૂત કહ્યો છે. ઇત્યાદિ અનેક બાબતોથી ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' આવી કોઇ પ્રાચીન પરંપરા છે તેવું સિદ્ધ થઇ શકતું નથી. તેમ છતાં યેન કેન પ્રકારેણ પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા ‘શ્રી દેવસૂર ગચ્છ’ અને ‘શ્રી દેવસૂરિ મ. ની પરંપરા’ નું અસત્ય માત્ર બહુમતિના જોરે પ્રચારાઇ રહ્યું છે. આ બાબતમાં સંઘોના દરેક આગવાનોએ જાગૃત બની સત્ય સમજવાની જરૂર છે. તિથિપ્રશ્ને મૂળમાર્ગનો જિર્ણોદ્ધાર આ રીતે પર્વતિથિઓની ગરબડ સુધારવા માટે મુખ્યપણે પૂજય બાપજી મહારાજ તેમજ સ્વ-પર સમુદાયના પૂ.આ.ભ.શ્રી લબ્ધિ સૂરિજીમ., પૂ.આ.ભ.શ્રી દાનસૂરિજી મ., પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરિજી મ., પૂ.આ.ભ.શ્રી ભક્તિ સૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી કનકસૂરિજી પૂ.આ.ભ.શ્રીશાંતિચંદ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી કર્પૂરસૂરિજી મ. H., 23 Page #30 -------------------------------------------------------------------------- ________________ આદિ વડીલ પૂજયોએ; જેમ પૂ.આ. ભ. શ્રી દેવસૂરિજી મ.એ સ્વશિષ્ય લધુવયના હોવા છતાં પરમ તેજસ્વી શ્રી સોમચંદ્ર મુનિને આચાર્યપદારૂઢ કરી આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી (પાછળથી કલિકાલ સર્વજ્ઞ) ના નૂતન નામે નામારુઢ કરી દિગંબરો સાથેના વાદમાં આગળ કર્યા અને વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરી તે રીતે; લધુવયના તેજસ્વી એવા પૂજય આચાર્ય વિજ્ય રામચંદ્રસૂરિજી મ. ને આગળ ક્ય અને યતિઓના કાળમાં ઘુસેલી તેમજ સંવત્સરી અંગે વિસ્તરેલી તિથિની ગરબડને પરિપૂર્ણ પણે નિર્મૂળ કરી તિથિઅંગેના મૂળમાર્ગ નો જિર્ણોદ્ધાર કરવાનો યશ પ્રામ ક્ય. | વિરોધી વર્ગનો ખોટો પ્રચાર પરંતુ સત્યનું તેજ અન્યોથી કેમ સહન થાય ? એક વાત સર્વત્ર વહેતી મૂકવામાં આવી કે – પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજીએ ચાલી આવતી પરંપરાને છોડી સંવત ૧૯૯રથી નવી પરંપરા ચાલુ કરેલી છે. સકલ સંઘની અનુમતિ લીધા વિના તેમણે આ પગલું ભર્યું છે તેમની એ ભૂલમાંથી ઝઘડો ચાલી રહ્યો છે – બહુમતિ તે પક્ષે હોવાથી ખૂબ વ્યાપક પ્રચાર ચલાવવામાં આવ્યો તેના કારણે પૂર્વગ્રહ બંધાવાથી ઘણો વર્ગ તેમ માનવા લાગ્યો. તેથી સત્યને સમજવાની બુદ્ધિ કુંઠિત બની ગઈ. સંવત્સરીપ્રશ્ન સત્ય શું છે ? અને સકલશ્રી સંઘમાં નવું કોણે કર્યુ? તે નહિ જાણનારા લોકો પૂ.આ.વિ. રામચંદ્રસૂરિજી મ. ની 24. Page #31 -------------------------------------------------------------------------- ________________ ભૂલ છે એમ માની પણ લે, પરંતુ વાસ્તવિકતા એ છેકે તેમણે ચાલી આવતી માન્યતાને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે બીજ પોતાની માન્યતાથી ખસી ગયા છે. ચાલી આવતી ઉદયાત્ ચોથની સંવત્સરીને ફેંકી દેનારાઓએ આ ભૂલ કરી છે અને સકલ શ્રી સંઘમાં એ સમયના ઐકયને તેમણે તોડ્યું છે. એક્તાના નામે જ ઐક્યને તોડવાનું કાર્ય એક્તાના નામે જ ઐક્યને તોડવાનું કાર્ય સંવત ૨૦૪૪ના કહેવાતા સીમિત શ્રમણ સંમેલન વખતે ફરી એકવાર કરવામાં આવ્યું છે. અન્ય અશાસ્ત્રીય ઠરાવોની સાથે પર્વતિથિઓ સંબંધી ચાલી પડેલી ગરબડને “સંઘ એક્તાના રૂપાળા નામતળે ફરીવાર બળ પુરુ પાડવામાં આવ્યું છે. સંવત ર૦૪૪ના તે શ્રમણ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવોને કારણે અનેક સમુદાયોમાં ટૂકડા થયા છે. આ વાત શ્રમણ સંમેલનના અધ્યક્ષ ખૂદ પૂ.આ.શ્રી રામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)એ પોતાના હૃદય દ્રાવક પત્રમાં જણાવી છે. (જુઓ પરિશિષ્ટ - ૩) (એ પત્ર બહાર પાડનાર પૂ.આ.શ્રી નરેન્દ્રસાગર સૂરિ છે.) તેમ છતાં તેને સંઘની એકતા કહેવી એ શું ભયંકર જૂઠાણું નથી ? તે શ્રમણ સંમેલનના ઠરાવોની અશાસ્ત્રીયતા વિષે જિજ્ઞાસુઓએ સંમેલનની ભીતરમાં “ર૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય ઠરાવોની સમીક્ષા' વગેરે પુસ્તકોમાંથી જાણી લેવી. 25 Page #32 -------------------------------------------------------------------------- ________________ ભીંતીયાં પંચાંગ અંગે સંવત ૧૯૫૨ પૂર્વે સંવત્સરી અંગે કોઇ ગરબડ હતી નહિ. તે સમયમાં સાધુઓ બહુ અલ્પ હતા અને યતિઓ વધુ હતા. તેઓને શાસ્ત્રોનું કોઇ વિશેષ જ્ઞાન હતુ નહિ અને મોટા ભાગનો શ્રાવક વર્ગ યતિઓના પ્રભાવતળે હતો, એટલે અન્ય પર્વતિથિ અંગે ગેરસમજ પ્રવર્તતી હતી. ભીંતીયા પંચાંગમાં પણ તેવી ગરબડો ચાલી છે. ભીંતીય પંચાંગ સર્વપ્રથમ જૈન ધર્મપ્રસારક સભાએ વિ.સં. ૧૯૪૨થી શરૂ કરેલ. એના પ્રણેતા હતા ભાવનગરના કુંવરજી આણંદજી, તેઓ ગામડામાં રહેતા જૈનોને દૃષ્ટિ સામે રાખી આ પંચાંગ તૈયાર કરતા હતા. જેથી એમને કોઇ તિથિની આરાધનામાં ગરબડ ન થાય. ગામડાવાળાની સરળતા ખાતર ભીંતીયા પંચાંગમાં બે આઠમ વગેરે આવે ત્યારે તેને બદલે બે સાતમ અને આઠમ વગેરેનો ક્ષય પ્રસંગે સાતમ વગેરેનો ક્ષય છપાવવાની ખોટી પદ્ધતિ શરૂ કરી. એટલે તે ખોટી રૂઢિ પકડાઇ ગઇ. અને ચાલી પડી. વર્ષો બાદ આનાથી ઊભી થતી અવ્યવસ્થા માટે શ્રી કુંવરજી ભાઇનું જ ધ્યાન ખેંચાયું અને તેમણે તે માટે યોગ્ય વિચારણા કરી આ ક્ષતિ દૂર કરવા જૈન ધર્મપ્રકાશમાં સંઘનાયકોનું ધ્યાન પણ દોર્યુ. કમનસીબે કોઇએ આ બાબતમાં ધ્યાન આપ્યું નહિ. તેથી તે ગરબડ ચાલી, સુધરી શકી નહિ. તેમ છતાં તે હકીક્ત શ્રી કુંવરજી આણંદજીએ સંવત્ ૧૯૮૪માં જણાવવી પડી છે કે - “જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદ-૧૩ એક જ છે, પણ સુદિ ચૌદશ બે, એટલે બે પાલી ન શકાય માટે પહેલી ચૌદશને બીજી તેરસનું કૃત્રિમ નામ આપવામાં આવેલ છે’ 26 Page #33 -------------------------------------------------------------------------- ________________ મોટી તિથિ બે હોય ? કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે – મોટી તિથિ બે હોઈ શકે ? બે ચૌદશ બોલીએ અને એમાં પહેલા દિવસે લીલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દોષ ન લાગે ? – આવું પૂછનારે સમજવું જોઈએ કે બે ચૈત્ર, બે આસો, બે ભાદરવા આવે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે અને એમ કરીને બીજા ચૈત્રમાં બીજા આસોમાં ઓળી કરનાર પહેલા ચૈત્ર, આસોમાં કશું કરતા નથી–બે ભાદરવા વખતે પહેલા ભાદરવામાં પર્યુષણાની કોઈ આરાધના કરતું નથી. તે છતાં ત્યાં જેમ અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મોટી તિથિઓ બે આવતી હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી. શ્રી કલ્પસૂત્રની ટીકામાં પણ બે ચૌદશની વાત આવે છે અને પહેલી ચૌદશ છોડી બીજી ચૌદશે પાક્ષિકકૃત્ય કરવાનું જણાવ્યું છે તે વાત પૂર્વે આપણે જોઈ. આ રીતે સંક્ષેપમાં તિથિ પ્રશ્ન સરળ સમજ આપી. વિસ્તારથી “પર્વતિથિ સયવદ્ધિ અને સરળ અને શાસ્ત્રીય સમજ'પ્રક. સદ્ધર્મ સંરક્ષક સમિતિ મુંબઈ-વગેરે પુસ્તક્માંથી જાણી લેવી. દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં કેમ સ્વીકાર્ય ન બની તે આશ્ચર્ય છે ! હજુ પણ આપણે ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે સકળ શ્રી સંઘના ગીતાર્થો-આગેવાનો વગેરે શાસ્ત્રાધારે આ પ્રશ્નનો નિવેડો લાવે અને સંઘમાં સાચી એકતા થાય. // સર્વે માળ પર્યન્ત || Page #34 -------------------------------------------------------------------------- ________________ તિથિ એ સિદ્ધાંત છે, સમાચારી નહિ | સમાચારીની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે, ‘જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કે નિષેધ જણાતો ન હોય તેવી ગીતાર્થ પુરુષોની હિતકારી પ્રવૃત્તિ રૂપ આચરણા તે સમાચારી કહેવાય છે. જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખો મળતા હોય તેને સામાચારી હરગીઝ કહી શકાય નહિ સામાચારી સકળ સંઘને સ્પર્શનારી નથી હોતી. સિદ્ધાંત સકળ સંઘને સ્પર્શનારો ત્રિકાલા બાધિત હોય છે. પરંપરા-છતવ્યવહાર કોને કહેવાય ? શાસ્ત્રોને બાધા પહોચે તેવી કોઈ વાત પૂ. આચાર્ય ભગવંતો પણ કરી-કરાવી શકે નહિ. એ માટે શાસ્ત્રોમાં આવતા નીચેના ઉલ્લેખો ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની ટીકામાં ફરમાવ્યું છે કે.. “ગ્રામ વિરુદ્ધ પ્રવૃત્તેિરેવ પ્રમાત્વાતિ' બહુશ્રુત પ્રાવચનિકોની પણ તેવી વિચિત્ર પ્રવૃત્તિ સર્વથા પ્રમાણ જ છે. એમાં નથી : કારણ કે આગમથી અવિરૂધ્ધ એવી જે પ્રવૃતિ તે જ પ્રમાણ છે. પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ઉપદેશ રહસ્ય'માં ફરમાવે છે કે-“મારા _વિરà વાજ્ઞા''xXx આચરણાને માન્ય કરવાની શ્રી જૈન શાસ્ત્રોની અથવા ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે-એ સાચું, પણ તે જ આચરણાને માન્ય કરવાની શ્રી જિનાજ્ઞા છે કે જે આચરણા આજ્ઞાથી વિરૂદ્ધ ન હોય. - પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ રચેલા શ્રી યોગ વિંશિકા' નામના ગ્રંથની પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વ્યાખ્યા લખી છે. તે ગ્રંથમાં ફરમાવ્યું છે કે “Desp રાત્રનીત્યા ચો, વર્તત સ માનઃ !” (શ્લોક ૪ પૂર્વાર્ધ) યો.વિ.ગા. ૧૬ની ટીકાનો આંતર અર્થ: “શાસ્ત્રની નીતિથી જે વર્તનારો હોય, તે એક પણ મહાજન છે.' - A 28 - - Page #35 -------------------------------------------------------------------------- ________________ यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैर बाधितम् । तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत् ॥ અર્થ : “સંવિગ્નજનોએ જેનું આચરણ કર્યું હોય, કૃતવાક્યોથી જે અબાધિત હોય અને જે પારસ્પર્ય વિશુદ્ધિવાળું હોય, તે આચરણ એ જીત વ્યવહાર કહેવાય છે.” यदाचीर्णमसंविग्नैः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्त-दन्धसंततिसम्भवम् ॥ અર્થ : “શ્રત અને તેના અર્થનું આલમ્બન નહિ કરનારા અસંવિગ્નોએ જે આચરણ કર્યું હોય તે જીત વ્યવહાર નથી પણ અન્ય પરંપરા છે.' तस्माच्छु तानुसारेण, विध्येकरसिकैर्जनैः । संविग्नजीतमवलम्ब्य-मित्याज्ञा पारमेश्वरी ॥ અર્થ : “આથી જ્ઞાનિઓએ ફરમાવેલા વિધિના રસિકજનોએ, શ્રુતાનુસારે-શાસ્ત્રાનુસારે કરીને સંવિગ્ન જત (આચરણા) અવલંબન કરવા યોગ્ય છે, એવી શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે,' પ્રવચનમીતે.....કમાત્વાલિતિ ચારચાર્જ શ્રી भगवतीवृत्तौ, तत्र सर्वापि प्रवृत्तिः प्रमाणतया न भणिया, यतः श्रुतव्यवहारिणा प्रवर्तित तदेव प्रमाणं स्याद्यदागमानुपातिः, अन्यथा प्रवचन व्यवस्था-विप्लवः प्रसज्येत ।" અર્થ : શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રાવનિક પુરૂષની સર્વ પણ પ્રવૃત્તિઓ પ્રમાણ છે, એમ કહ્યું નથી. કારણ કે શ્રુતવ્યવહારિએ જે પ્રવર્તાવેલું હોય તેમાં તેજ પ્રમાણ થાય, કે જે આગમને અનુસરનારૂં હોય, –નહિ તો, પ્રવચન વ્યવસ્થાનો વિપ્લવ ઉત્પન્ન થવા પામે.” આવાં અનેક શાસ્ત્ર પ્રમાણો વિદ્યમાન હોય તે છતાં કોઈ આગમજ્ઞાતા' તરીકેની ખ્યાતિ ઘરાવનારા પણ એમ લખી નાંખે કે આચરણા વગેરેમાં શાસ્ત્રીય-અશાસ્ત્રીય ચર્ચા જ બિલકુલ અસ્થાને છે, ત્યારે શ્રધ્ધાળુજનોને સખેદ આશ્ચર્ય ઉપજે તેમાં નવાઈ નથી. 29. Page #36 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ ૧ તિથિપક્ષ અને રતિથિપક્ષની માન્યતાઓને દષ્ટાંત દ્વારા સમજીએ. તિથિના ક્ષયનું દષ્ટાંત જોઈએ સંવત ૨૦૬૧, વૈશાખ વદ-૮ નો ક્ષય છે. એટલે સોમવાર સાતમ અને મંગળવાર નોમ છે. ર તિથિપક્ષની માન્યતા મુજબ ૧ તિથિપક્ષની માન્યતા મુજબ પર્વતિથિનોપણ ક્ષય થાય માટે આઠમનો ક્ષય યથાવત પર્વતિથિ નો ક્ષય આવે ત્યારે તેની પૂર્વનીતિથિનો ક્ષય માન્ય રાખીને તેની આરાધના પૂર્વની તિથિએ કરો એટલે કે આઠમની | કરવો. તેથી આઠમના ક્ષયે તેની પૂર્વની તિથિ સાતમનો ક્ષય કરશે આરાધના પૂર્વની તિથિ સાતમે (સોમવારે) કરશે. પોતાના અલગ | સાતમને આઠમ બનાવી પોતાના અલગ પંચાંગમાં ૬૭ (ઠ સાતમ પંચાંગમાં +૮ (સાતમ આઠમ ભેગા) લખશે. તે આ રીતે | ભેગા) લખશે સોમવારે આઠમની આરાધના કરશે. તે આ રીતે વૈશાખ વદ -૬ (વૈશાખ વદ-૭+દો પર્વ) વૈશાખ વદ -૯ પંચાંગ મુજબ વાસ્તવિક ઔદયિક તિથિ – રવિવાર- વૈશાખ વદ -૬ - વૈશાખ વદ – +9 - સોમવાર- વૈશાખ વદ -૭ – વૈશાખ વદ -૮)- (પર્વ) ) - મંગળવાર – વૈશાખ વદ -૯ – વૈશાખ વદ- ૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ તિથિની વૃદ્ધિનું દષ્ટાંત જોઈએ સંવત ૨૦૬૧, જેઠ સુ. ૨ ની વૃદ્ધિ છે. એટલે બુધવારે પ્રથમ બીજ અને ગુરુવાર દ્વિતીય બીજ છે. ર તિથિપક્ષની માન્યતા મુજબ ૧ તિથિપક્ષની માન્યતા મુજબ પર્વતિથિની પણ વૃદ્ધિ થાય માટે બે બીજ યથાવત્ માન્ય પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે તેની પૂર્વની તિથિની વૃદ્ધિ રાખી તેની આરાધના બીજી તિથિએ કરશે. તેથી બીજી બીજા કરવી. બે બીજ છે તેથી તેની પૂર્વની તિથિ એકમ ડબલ કરશે. પ્રથમ બીજને દ્વિતીય એકમ બનાવી પોતાના અલગ પંચાંગમાં ગુરવારે બીજની આરાધના કરશે. પોતાના અલગ પચાગમાં બુધ, | બધવારે દ્વિતીય એકમ લખશે અને ગુરુવારે બીજ લખીને તે દિવસે પ્રથમ બીજ અને ગુર, દ્વિતીય બીજ લખશે. તે આ રીતે | બીજની આરાધના કરશે. તે આ રીતે પંચાંગ મુજબ વાસ્તવિક કયિક તિથિ ! જેઠ સુદ - ૧ – મંગળવાર- જેઠ સુદ – ૧ – જેઠ સુદ - પ્રથમ ૧ જેઠ સુદ - પ્રથમ ર –બુધવાર- જેઠ સુદ- ૨ – જેઠ સુદ – દ્વિતીય ? ( જેઠ સુદ - દ્વિતીય)(પર્વ) – ગુરુવાર - જેઠ સુદ- ૨ - જેઠ સુદ - (૨)(પર્વ) ઉપરોકત ક્ષય અને વૃદ્ધિનું દષ્ટાંત જોતાં સમજાશે કે પર્વતિથિની યવૃદ્ધિ હોય ત્યારે બંને પક્ષની મૂળ માન્યતા અલગ હોવા છતાં બંને પક્ષને પર્વતિથિની એક જ દિવસે આરાધના થવાની. આરાધના માટે બંને પક્ષનો દિવસ એક જ આવી જવાથી લોકમાં પ્રત્યક્ષ રીતે બે પક્ષ અલગ છે તેવું દેખાશે નહિ. તેમ છતાં જ્યારે પર્વતિથિની પૂર્વની તિથિના દિવસે કલ્યાણકાદિ અને ધ્વજા, પ્રતિષ્ઠા દિવસ આદિ હોય ત્યારે તેની આરાધનાના દિવસો અલગ અલગ આવવાથી અલગ આરાધના થશે. દા.ત. સાતમનું કલ્યાણક વગેરે હોય તો તે સોમવારને બદલે રવિવારે કરવાનું થશે. તે રીતે વૃદ્ધિમાં પણ સમજવું =31 Page #38 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શુકલ(સુદ) અને કૃષ્ણ(વદ) પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ તેમજ સંવત્સરીની ભાદરવા સુદ ૪ની પર્વ તિથિઓની ક્ષય કે વૃદ્ધિ આવવા છતાં બંને પક્ષના આરાધનાના દિવસો એક જ આવી જવાથી જાહેરમાં અલગતા જણાશે નહિ. તેમ છતાં તેની પૂર્વના એકમ, ચોથ આદિના દિવસો કલ્યાણકાદિ અને ધ્વજા પ્રતિષ્ઠાદિના દિવસો હોય તો તે અલગ થશે. હવે જ્યારે જોડીયા પર્વતિથિની બીજી(પછીની) તિથિની ક્ષય કે વૃદ્ધિ આવશે ત્યારે એટલે કે કોઇપણ મહિનાની પુનમ અમાસ તેમજ ભાદરવા સુદ - ૫ ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે આરાધનાના દિવસો જુદા પડી જવાથી લોકમાં અલગતા દેખાશે. તે કેવી રીતે તે જોઈએ. (જોડીયા પર્વનું બીજુ પર્વ) પુનમના ક્ષયનું દષ્ટાંત જોઈએ સંવત ર૦૬ર કા.સુ.૧૫ નો ક્ષય છે એટલે કે રવિવારે બારસ, સોમવારે તેરસ અને મંગળવારે ચૌદશ છે. બુધવારે એમ છે. ૨ તિથિપક્ષની માન્યતા મુજબ ૧ તિથિપક્ષની માન્યતા મુજબ પર્વતિથિ પુનમનો પણ ક્ષય થાય માટે તેને યથાવત જોડયાપર્વતિથિની એકેય તિથિનો ક્ષય થાય માટે પુનમના ક્ષયમાં માન્યરાખી તેની આરાધના પૂર્વતિથિ ચૌદશે કરશો એટલે પોતાના અલગ! તેની પૂર્વ (ચૌદશ) ની પૂર્વ તિથિ તેરસનો ક્ષય કરશે. પોતાના અલગ પંચાંગમાં પંચાંગમાં મંગળવારે ૧૪+૧૫ (ચૌદશ, પુનમભેગા) લખશે અને રવિવાર ૧૨+૧૩ (બારસ તેરસભેગા) લખશે. અને તેરસને ચૌદશ બનાવી મંગળવારે ચૌદશ પુનમ બંને ની આરાધના કરશે. તે આ રીતે સોમવારે (વાસ્તવિક તેરસે) ચૌદશની આરાધના કરશે. તે આ રીતે પંચાંગ મુજબ વાસ્તવિક ઔદયિક તિથિ કાર્તિક સુદ - ૧૨ – રવિવાર - કાર્તિક સુદ - ૧૨ - કાર્તિક સુદ - ૧૨+૧૩ કાર્તિક સુદ – ૧૩ - સોમવાર - કાર્તિક સુદ - ૧૩ - (કાર્તિક સુદ -૧) (પકખી)) (કાર્તિક સુદ ૧૪+૧)(પકખી) - મંગળવાર - કાર્તિક સુદ -(૧) ) કાર્તિક સુદ - ૧૫ કાર્તિક વદ - ૧ - બુધવાર - કાર્તિક વદ - ૧ - કાર્તિક વદ – ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત પૂનમના ક્ષયના દષ્ટાંતથી જોઈ શકાશે કે બંને પક્ષના ચૌદશની પકખીની આરાધનાના દિવસો અલગ પડી જવાથી લોકમાં બે પક્ષ અલગ જણાશે. ૦))ના લયમાં પણ આજ રીતે થશે. - હવે જ્યારે પુનમ અમાસની વૃદ્ધિ આવશે ત્યારે પણ બંને પક્ષના પકખીના દિવસો અલગ પડી જશે. ફેર માત્ર એટલો પડશે કે ક્ષય ના પ્રસંગ થી ઉલટું પુનમ અમાસની વૃદ્ધિમાં ૨ તિથિપક્ષની પકખી પહેલાં આવશે અને 1 તિથિપક્ષની પકખી તે પછીના દિવસે આવશે. આજે પ્રમાણે જ્યારે ભાદરવા સુ.૫ ની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પુનમ અમાસની વૃદ્ધિમાં જેમ ચૌદશનો દિવસ અલગ પડે છે તેમ ભાદરવા સુ.૪ સંવત્સરીનો દિવસ અલગે પડી જશે. તેને આ વર્ષના દષ્ટાંત દ્વારા સમજીએ.. (જોડીયાપર્વનું બીજ પવ) ચાલુ વર્ષે ભાદરવા સુદ-૫ ની વૃદ્ધિનું દષ્ટાંત સંવત ર૦૬૧ ભાદરવા સુદ-૫ ની વૃદ્ધિ છે. એટલે કે મંગળવારે ત્રીજ બુધવારે ચોથ, ગુરુવારે પ્રથમ પાંચમ અને શુક્રવારે દ્વિતીય પાંચમ છે. ૨ તિથિની માન્યતા મુજબ ૧ તિથિની માન્યતા મુજબ પર્વતિથિ પાંચમની પણ વૃદ્ધિ થાય માટે તેને યથાવત્ | જોડીયા પર્વતિથિની એકેય તિથિની વૃદ્ધિ-ડબલ ન કરાય માન્ય રાખી પાંચમની આરાધના શકવારે બીજા પાંચમે અને તેથી પાંચમની પૂર્વ (ચોથ)ની પણ પૂર્વની ત્રીજની વદ્ધિ ક્રશે. પોતાના સંવત્સરી પર્વની આરાધના ભા.સ.૪ બધવારે કરશે. પોતાના અલગ પંચાંગમાં મંગળવારે પ્રથમ ત્રીજ અને બુધવારે દ્વિતીય ત્રીજ રે લખશે. વાસ્તવિક ભા.સુ.પ્ર.૫ ના દિવસને ચોથે બનાવી સંવત્સરી અલગ પંચાંગમાં ગુરુવારે પ્રથમ પાંચમાં અને શુક્રવારે બીજી | પાંચમ લખશે. તે આ રીતે '! પર્વની આરાધના કરશે. ભાદરવા સુ.પ શુકવારે લખશે. તે આ રીતે પંચાંગ મુજબ વાસ્તવિક દયિક તિથિ ભાદરવા સુદ ૩ – મંગળવાર – ભાદરવા સુદ ૩ -> ભાદરવા સુદ પ્રથમ ૩ ભાદરવા સુદ () (સંવત્સરી) — બુધવાર - ભાદરવા સુદ ) ભાદરવા સુદ દ્વિતીય ૩ ભાદરવા સુદ પ્રથમ ૫ –– ગુરુવાર – ભાદરવા સુદ ૫ – (ભાદરવા સુદ (૪)(સંવત્સરી)) ભાદરવા સુદ દ્વિતીય ૫ – શુક્રવાર – ભાદરવા સુદ ૫ - ભાદરવા સુદ ૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત દષ્ટાંતમાં જોઈ શકાશે કે ભા. સુ.૪ સંવત્સરીની આરાધનાનો દિવસ અલગ પડી જાય છે. ર તિથિપક્ષની સંવત્સરી બુધવારે અને ૧ તિથિપક્ષની સંવત્સરી ગુરુવારે આવશે. જ્યારે ભા.સુ.પ નો ક્ષય હશે ત્યારે પણ દિવસ અલગ પડી જશે પણ ફેર એટલો પડશે કે પહેલી સંવત્સરી ૧ તિથિપક્ષની અને તે પછી ર તિથિપક્ષની સંવત્સરી આવશે. ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ આવી ખોટી માન્યતાને પકડવાથી અને તેના કારણે પૂર્વાના શ્લોકનો ખોટો અર્થ કરી પંચાંગમાં સંવત્સરી જેવા મહાન પર્વની શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત ચોથ મળતી હોવા છતાં તે નહિ માનવાથી અને નહિ આરાધવાથી આજ્ઞાભંગાદિ ભયંકર દોષો ૧ તિથિપક્ષે રહેલા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ આરાધનારા เรไร c35s પરિશિષ્ટ - ૨ શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કોણે ક્યારે કરી હતી તે અંગેની ઐતિહાસિક વિગતો વિ.સં. ૧૫ર નો પ્રસંગ વર્ષોથી ચાલતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત ચોથની સંવત્સરી ભા.સુ. પ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરી વર્ષોથી ચાલતી શાસ્ત્રજ્ઞા | મુજબની ઉઠ્યા ચોથની સંવત્સરી સૌ પ્રથમ છોડનારા પૂ.આ. શ્રી કમલસૂરિઝમ, (પંજાબી) પૂ.આ. શ્રી કમલસૂરિજી| મ. (ગુજરાતી), પૂ.આ. શ્રી વિ. દાનસૂરિજી મ., પૂ.આ. શ્રી વલ્લસૂરિજી મ., પૂ.આ. શ્રી વિ. સિદ્ધિસૂરિજી મ., (બાપજી મ.)| પૂ. સાગરજી મ. (તે વખતે મુનિ) પૂ.આ. શ્રી વિ. નીતિસૂરિજી મ. પૂ.આ. શ્રી વિ.નેમિસૂરિજી મ. પૂ.આ. શ્રી વિ. ધર્મસૂરિજી મ. આદિ પૂ. સાગરજી મ.સિવાય સકળ શ્રીસંઘ વિ.સં. ૧૯૬૨ નો પ્રસંગે શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ ચોથની સંવત્સરી આરાધનારા | પાંચના ક્ષયે ત્રીજનો ક્ષય કરનારા ઉદયાત્ સંવત્સરી છોડનારા ૧૯૫ર મુજબ કરનારા + પૂ. સાગરજી મ. એટલેકે બધાજ પ્રાય: કોઈજ નહિ વિ.સં. ૧૯૮૯ નો પ્રસંગ શાસ્ત્રાજ્ઞામુજબની ઉદયાત ચોથ કરનારા ભા.સુ. ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરી શાસ્ત્રાજ્ઞા મુજબની પૂ. સાગરજી મ. સિવાય સકલ શ્રીસંઘ ઉદયાત્ સંવત્સરી છોડનારા- પૂ. સાગરજી મ. Page #42 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૯૨ નો પ્રસંગ વર્ષાથી ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત ચોથ મુજબ આરાધના કરનારા (આવર્ષે ભા.સુ. ૫ બૃહતી તેને યથાવત્ માન્ય રાખી ઉદયાત ચોથનાજ સંવત્સરી કરનારા) પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિ મ. નો સમુદાય (પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિમ ને પૂ. આ.શ્રી નેમિસૂરિમ, એ વચન થી બાંધેલા તેથી તેમણે અલગ કરી પણ પોતાના સમુદાયને ઉદયાત્ કરાવી) પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ., પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ., પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ., પૂ. આ.શ્રી ભદ્રસૂરિજી મ. પૂ.આ. શ્રી કનકસૂરિજી મ., પૂ.આ.શ્રી શાંતિચંદ્રસૂરિજી મ. પૂ.આ. શ્રી કર્પૂરસૂરિજી મ. શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત્ ચોથ છોડનારા ભાદરવા સુદ બે પાંચમને બદલે બે ત્રીજ કરી વાસ્તવિક ભા.સુ. પ્રથમ પાંચમ ને ચોથ બનાવી ઉદ્યાત્ સંવત્સરી છોડનારા પૂ. સાગરજી મહારાજ ઉપરાંત પોતાની ચાલી આવતી ઉદયાત્ ચોથની માન્યતાને છોડી પૂ. સાગરજી મ. સાથે ભળી ખોટી પરંપરાને બળપુરુ પાડનાર પૂ.આ. શ્રી નેમિસૂરિજી, પૂ.આ. શ્રી નીતિસૂરિજી પૂ.આ. શ્રી વલ્લભસૂરિજી, પૂ.આ. શ્રી મોહનસૂરિજી, પૂ.આ. શ્રી સૂરેન્દ્રસૂરિજી, પૂ.આ. શ્રી કેશરસૂરિજી મ., આદિ સમુદાયો આ ઇતિહાસ પરથી જોઇ શકાશેકે વિરોધીઓએ જે પ્રચાર કર્યો છેકે ‘પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિજી એ સકલસંઘથી જુદાપડી સંવત ૧૯૯૨ માં નવીપરંપરા સંઘની અનુમતિ લીધા વિના ચાલુ કરી તેથી ઝઘડો થયોછે'' આવાત કેટલી સાચી ? શું સંવત ૧૯૯૨માં જેઓએ અવિછિન્ન ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદયાત સંવત્સરી છોડી તે નવું ન કર્યું ? સેકંડો વર્ષોની સંવત્સરી પૂ. આ.ભ. શ્રી વિ. રામચંદ્રસૂરિજી આદિએ સાચવી-જાળવી રાખી છે. તેમને નવું કરનાર કહેવા કે અન્યોને ? અન્યપર્વતિથિ માટે તેમ કહેતા હોય, તો તે ધુસી ગયેલી ગરબડને સુધારી છે, જે શાસ્ત્રાજ્ઞા અને પ્રાચીન પરંપરા મુજબ છે. 36 Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ટૂકડા વધે એવી એકતા, એકતા કહેવાશે? ઝ સં................... . .. પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. ઈ ડહેલાવાળા ] ન– સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર # @ શ્રી શંકરપાર્શ્વનાથાય નમ: ક परमोपकारी गुरुदेव श्री विजयसुरेन्द्ररीधरजी गुरुभ्यो नमः आचार्य श्री विजय रामसूरि સાનિતનગર તા. - - जैन उपाश्रय (પ્ર.) ભા. સુ. ૧૦ મુ. વ. અમદાવાદ સં. ૨૦૪૯ (મ.) ભા. મુ. " અનુવંદના વંદના સુખશાતા સહ અત્ર દેવગુરૂકૃપાએ સુખશાતા વર્તે છે. આપશ્રી સર્વે શાતામાં હશો. અત્ર સર્વે શાતામાં છીએ. આપનો ૧૬/૮ નો પત્ર મલ્યો. આપે મારો અભિપ્રાય પુછાવ્યો તો જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પૂર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ખસતા ગયાં તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી. ચાલુ સંમેલન દરમ્યાનમાં જ મેં આ તિથિના નિર્ણયને હાલ જાહેર ન કરવા જણાવેલ... સામા પક્ષને જ્યાં સુધી આ નિર્ણયમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ ઓંકારસૂરિજી આદિનું વલણ, નિર્ણય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામો પક્ષ પાછળથી પણ આ નિર્ણયમાં જોડાશે જ. પણ તે ગણતરી સંપૂર્ણ ખોટી પડી છે. તે આપણે સહુ જાણીએ જ છીએ. વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવર સમિતિમાં નક્કી થયેલ પાંવ સભ્યોમાંથી સીધા ૧૮ (બઘા જ) ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું તેની પાછળના આશયથી પણ આપ અજાણ નહિ જ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બઘી વણસી ચૂકી હતી કે- તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છુટા થવાની તૈયારીવાળા હતાં. મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતાં પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે. સંમેલનની એક વાક્યતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચુક્યા છે. ટુકડા વધે તેવી એકતા, એક્તા કહેવાશે ? વિચારશો. આમાં કોઈ ગેરસમજ હોય તો જણાવશો. પ્રત્યુત્તર પાઠવશો. કામકાજ જણાવશો. સહવર્તિ મુનિગણને અનુવંદનાદિ વિદિત હોજો. લિ. રામસૂરિ કામકાજ 6૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ સંધમાં મોટો ભાગ અજ્ઞાન છે, તેના ઉપરજ કરતા નહિ, નિંદા કરતા નહિ, વિદન કરતા નહિ, તેમને તેમના રસ્તે જવા દેજે. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો.... પૂ.પા. આ. દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. 'एवं हीण चउदशी तेरसें जुत्ता न दोषमावहइ । सरएं गओऽवि राया, लोआणं होइ जह पूज्जो ॥ જેમ કોઈ રાજા નાસીને ભીલની પલ્લીને મધ્યે રહેલો હોય તો પણ તે રાજ લોકમાં પૂજય હોય છે. તે રીતે ચૌદશનો ક્ષય આવે ત્યારે તે તેરસમાં સંક્રમી છે તેથી તે તેરસે ચૌદશ કહેવી યોગ્ય છે. તેમાં દોષ નથી. પ્રતિષ્ઠા, દીક્ષા એપણ આરાધના જ છે. તેના માટે શુદ્ધ ઉદયતિથિ લેવાય તો બીજી આરાધના માટે પણ એ પ્રમાણે કેમ ન લેવાય? બેવડા ધોરણ અપનાવવાની જરુરશી ? એક પ્રકારની આરાધનામાં શુદ્ધ ઉલ્યતિથિ અને બીજા પ્રકારની આરાધનામાં સંસ્કાર આપેલી તિથિ ! આતે કેવો વિસંવાદ ! મુહર્તા ખોટાં આવે તો ધનોતપનોત નીકળી જાય તેનો ડર છે અને આરાધના ખોટી થાય તો આજ્ઞાભંગાદિ લાગે તેનો ડર નથી. એ કદાગ્રહગ્રસિતપણું જ સૂચવે છેને ? Page #46 -------------------------------------------------------------------------- ________________ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૬૧ ના ચાલુવર્ષે સકલશ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગના આધારે શાસ્ત્ર માન્ય સુવિહિત પ્રાચીન પરંપરા અનુસાર શ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના દિવસો શ્રી પર્યુષણા મહાપર્વ પ્રારંભ (અઠ્ઠાઇધર) શ્રાવણ વદ -૧૨ બુધવાર, તા. ૨૧-૮-૦૫ કલ્પધર (શ્રી કલ્પસૂત્રવાંચન) શ્રાવણ વદ-0)) | શનિવાર તા. ૩-૯-૦૫ શ્રી મહાવીર પ્રભુનું જન્મવાંચન | ભાદરવા સુદ-૧ | રવિવાર | તા. ૪-૯-૦૫ શ્રી સંવત્સરી મહાપર્વ : ભાદરવા સુ-૪, | બુધવાર | તા. ૭-૯-૦૫ ઉદયાત્ તિથિ આરાધવી જોઇએ તે માટે શાસ્ત્રપાઠ उदयम्मि जा तिहि सा पमाणमिअएरीड़ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥ અર્થ :- (સૂર્યના) ઉદય (વખતે)માં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરી ખોટુ કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે.. ઉદયાત્ તિથિ તા. ૭-૯ બુધવારે છે. ગુરુવારે તો પ્રથમ પાંચમ છે, જે ફલ્ગ કે નપુંસક કહેવાય. અન્ય શુભ કાર્યો એ દિવસે ન થાય તો સંવત્સરી મહાપર્વ એ દિવસે કેમ કરાય ? યતિઓના કાળમાં ચાલી પડેલી ગરબડને સમજેલો વર્ગ પણ માત્ર પક્ષાપક્ષીને કારણે સાથ આપે ત્યારે કલિકાલનો પ્રભાવ જ માનવો ને ? સત્યનો પક્ષ લો. સત્યને અનુસરો. Page #48 -------------------------------------------------------------------------- ________________ Printed Matter only (Posted u/c 5A of P&T-Guide hence not be taxed) 10,