SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આ વસ્તુ એમ સૂચવે છે કે જગદ્ગુરુ શ્રી હીરસૂરિમહારાજ ના વખતમાં પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ થતી હતી. વળી શ્રી કલ્પસૂત્રની ટીકામાં પણ બે ચૌદશનો ઉલ્લેખ છે. શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ... भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशी वृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણ શ્રી ક્લ્પસૂત્રની આ ટીકા જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજ પછી લખાએલી છે એટલે તે વખતે પણ બે ચૌદશ જ કરાતી હતી. બે ચૌદશની બે તેરસ ન હતી કરાતી પણ બે ચૌદશને યથાવત્ રાખી બીજી ચૌદશે પડખીનું કાર્ય કરાતુ હતું. પર્વતિથિ બે થતી હતી અને લખાતી હતી તે વસ્તુ જૈન સાહિત્ય પ્રશસ્તિ સંગ્રહમાં પ્રશસ્તિ લખ્યાની તિથિ જણાવી છે તે જોવાથી સમજાઇ જશે. વિ.સં. ૧૬૪૪ – શ્રી પ્રિયંકરનૃપકથા વિ.સં. ૧૬૯૯ વિ.સં. ૧૭પર Jain Education International - શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ – પોષ સુદ પ્રથમ બીજ શ્રી શ્રાવક આરાધના – મહા સુદ બીજી પુનમ 1 - જેઠ સુદ બીજી પાંચમ 12 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001756
Book TitleTithi Prashne Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages48
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy