SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Only તિથિની વૃદ્ધિનું દષ્ટાંત જોઈએ સંવત ૨૦૬૧, જેઠ સુ. ૨ ની વૃદ્ધિ છે. એટલે બુધવારે પ્રથમ બીજ અને ગુરુવાર દ્વિતીય બીજ છે. ર તિથિપક્ષની માન્યતા મુજબ ૧ તિથિપક્ષની માન્યતા મુજબ પર્વતિથિની પણ વૃદ્ધિ થાય માટે બે બીજ યથાવત્ માન્ય પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે તેની પૂર્વની તિથિની વૃદ્ધિ રાખી તેની આરાધના બીજી તિથિએ કરશે. તેથી બીજી બીજા કરવી. બે બીજ છે તેથી તેની પૂર્વની તિથિ એકમ ડબલ કરશે. પ્રથમ બીજને દ્વિતીય એકમ બનાવી પોતાના અલગ પંચાંગમાં ગુરવારે બીજની આરાધના કરશે. પોતાના અલગ પચાગમાં બુધ, | બધવારે દ્વિતીય એકમ લખશે અને ગુરુવારે બીજ લખીને તે દિવસે પ્રથમ બીજ અને ગુર, દ્વિતીય બીજ લખશે. તે આ રીતે | બીજની આરાધના કરશે. તે આ રીતે પંચાંગ મુજબ વાસ્તવિક કયિક તિથિ ! જેઠ સુદ - ૧ – મંગળવાર- જેઠ સુદ – ૧ – જેઠ સુદ - પ્રથમ ૧ જેઠ સુદ - પ્રથમ ર –બુધવાર- જેઠ સુદ- ૨ – જેઠ સુદ – દ્વિતીય ? ( જેઠ સુદ - દ્વિતીય)(પર્વ) – ગુરુવાર - જેઠ સુદ- ૨ - જેઠ સુદ - (૨)(પર્વ) ઉપરોકત ક્ષય અને વૃદ્ધિનું દષ્ટાંત જોતાં સમજાશે કે પર્વતિથિની યવૃદ્ધિ હોય ત્યારે બંને પક્ષની મૂળ માન્યતા અલગ હોવા છતાં બંને પક્ષને પર્વતિથિની એક જ દિવસે આરાધના થવાની. આરાધના માટે બંને પક્ષનો દિવસ એક જ આવી જવાથી લોકમાં પ્રત્યક્ષ રીતે બે પક્ષ અલગ છે તેવું દેખાશે નહિ. તેમ છતાં જ્યારે પર્વતિથિની પૂર્વની તિથિના દિવસે કલ્યાણકાદિ અને ધ્વજા, પ્રતિષ્ઠા દિવસ આદિ હોય ત્યારે તેની આરાધનાના દિવસો અલગ અલગ આવવાથી અલગ આરાધના થશે. દા.ત. સાતમનું કલ્યાણક વગેરે હોય તો તે સોમવારને બદલે રવિવારે કરવાનું થશે. તે રીતે વૃદ્ધિમાં પણ સમજવું =31 www.jainelibrary.org
SR No.001756
Book TitleTithi Prashne Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages48
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy