SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ www.jainelibrary.org આ રીતે શુકલ(સુદ) અને કૃષ્ણ(વદ) પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ તેમજ સંવત્સરીની ભાદરવા સુદ ૪ની પર્વ તિથિઓની ક્ષય કે વૃદ્ધિ આવવા છતાં બંને પક્ષના આરાધનાના દિવસો એક જ આવી જવાથી જાહેરમાં અલગતા જણાશે નહિ. તેમ છતાં તેની પૂર્વના એકમ, ચોથ આદિના દિવસો કલ્યાણકાદિ અને ધ્વજા પ્રતિષ્ઠાદિના દિવસો હોય તો તે અલગ થશે. હવે જ્યારે જોડીયા પર્વતિથિની બીજી(પછીની) તિથિની ક્ષય કે વૃદ્ધિ આવશે ત્યારે એટલે કે કોઇપણ મહિનાની પુનમ અમાસ તેમજ ભાદરવા સુદ - ૫ ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે આરાધનાના દિવસો જુદા પડી જવાથી લોકમાં અલગતા દેખાશે. તે કેવી રીતે તે જોઈએ. (જોડીયા પર્વનું બીજુ પર્વ) પુનમના ક્ષયનું દષ્ટાંત જોઈએ સંવત ર૦૬ર કા.સુ.૧૫ નો ક્ષય છે એટલે કે રવિવારે બારસ, સોમવારે તેરસ અને મંગળવારે ચૌદશ છે. બુધવારે એમ છે. ૨ તિથિપક્ષની માન્યતા મુજબ ૧ તિથિપક્ષની માન્યતા મુજબ પર્વતિથિ પુનમનો પણ ક્ષય થાય માટે તેને યથાવત જોડયાપર્વતિથિની એકેય તિથિનો ક્ષય થાય માટે પુનમના ક્ષયમાં માન્યરાખી તેની આરાધના પૂર્વતિથિ ચૌદશે કરશો એટલે પોતાના અલગ! તેની પૂર્વ (ચૌદશ) ની પૂર્વ તિથિ તેરસનો ક્ષય કરશે. પોતાના અલગ પંચાંગમાં પંચાંગમાં મંગળવારે ૧૪+૧૫ (ચૌદશ, પુનમભેગા) લખશે અને રવિવાર ૧૨+૧૩ (બારસ તેરસભેગા) લખશે. અને તેરસને ચૌદશ બનાવી મંગળવારે ચૌદશ પુનમ બંને ની આરાધના કરશે. તે આ રીતે સોમવારે (વાસ્તવિક તેરસે) ચૌદશની આરાધના કરશે. તે આ રીતે પંચાંગ મુજબ વાસ્તવિક ઔદયિક તિથિ કાર્તિક સુદ - ૧૨ – રવિવાર - કાર્તિક સુદ - ૧૨ - કાર્તિક સુદ - ૧૨+૧૩ કાર્તિક સુદ – ૧૩ - સોમવાર - કાર્તિક સુદ - ૧૩ - (કાર્તિક સુદ -૧) (પકખી)) (કાર્તિક સુદ ૧૪+૧)(પકખી) - મંગળવાર - કાર્તિક સુદ -(૧) ) કાર્તિક સુદ - ૧૫ કાર્તિક વદ - ૧ - બુધવાર - કાર્તિક વદ - ૧ - કાર્તિક વદ – ૧ For Private & Personal Use Only Jain Education International
SR No.001756
Book TitleTithi Prashne Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages48
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy