Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press
Catalog link: https://jainqq.org/explore/541002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ત્રીસુખ | દર્પણ ( સચિત્ર) પુસ્તક ૧ લું. અંક ૨ જે. આદ્ય પ્રેરિકા, મંગળાબાઈ મેતીલાલ ફકીરચંદ મેમચંદ રાયચંદ. મુંબઈ. તંત્રી-શેક દેવચંદ દામજી કુંડેલાકર, વાર્ષિક લવાજમ–હિંદ માટે પ ટેજ સાથે રૂપિયા ત્રણ. પરદેશ માટે રૂપિયા સાડા ત્રણ. છુટક અંકના આના છે. વ્યવસ્થાપક, ગુલાબચંદુલલ્લુભાઈ શાહ, ભાવનગર, Page #2 -------------------------------------------------------------------------- ________________ પૃ2. •..૩૩ •••૩૬ •.૪૧ •.૪ ' ) N . વિષયાનુક્રમણિકા. ચિત્રા નુક્રમ. વિષય. ચિત્ર ૧ પ્રેમની કસોટી.... ૧ હોડીમાં આગ, રામસિંહ સમુદ્રમાં. .. ૨ ગૃહ-સ્વરાજ્ય. ... ૨ ચંપકકલીકાની પ્રેમભીક્ષા. ૩ ફેશનની ફીસીયારી. ૩ મહિલા મંડળ.... ૪ બાળલાલિત્ય. ... ૪ છે અને હિંદ દેવી. ૫ જીવનશક્તિનો મહિમા. ૫ ફેશનની ફીસીયારી. ૬ સ્ત્રી કર્તવ્યનું સંશોધન. .. ૬ બાલુડો. ... છ વરકન્યા-વાશુલદત્તા. ૭ ૨. પઢીયાર. ... ૮ પાપનું પ્રાયશ્ચિત. ૮ સૌ. હીરાલક્ષ્મી બહેન. ... ૯ ગ અને પ્રસવકાળ. ૯ જેલમાં મુલાકાત. ૧૦ અથાણું-કેરી... ૧૦ સાવિત્રીને મૂછ. ૧૧ વિચારગ્રસ્ત રંભા. ૧૨ માતા-પુત્રીને મેળાપ. --- - ૧૩ રંભાનું પ્રાણ પ્રયાણ. ૧૪ ગં. ઝબક હેન.... ૧૫ કેરી. .. ખેતી માટે પાણીનું સસ્તું સાધન. ઊંડા તેમજ નજીક પાણીના કુવામાંથી પાણી કાઢવાના દરેક 1 જાતના પંપ અને નરીયા રેટ. હાથપતી ચાલતા, બળદથી ચાલતા તેમજ એજીનથી ચાલતા તદન નવી ઢબના, છેલ્લી શોધ મુજબના, દરેક જાતના પંપ નેરીયા રેટ અને ઓઇલ એનજીને હમો ઘણાજ કિફાયત ભાવે વેચીએ છીએ. તેમજ ગોઠવી આપીએ છીએ તથા દુરસ્ત કરી આપીએ છીએ. કીંમત અને વધુ ખુલાસા માટે લાખો યા મળે. અંબાલાલ એમ. પટેલની કંપની. ઠે. દરીયાપુર નાની સાલપરી–અમદાવાદ, જૈિન ભાઈઓને માટે ખાસ ઉત્તમ સગવડ. કેસર, કસ્તુરી, અમર, બરાસકપુર, ઉંચી અગરબતી, અગર, દશાંગીધુપ, સોનાચાંદીના પાના, સુખડ, અતર, હીંગ, હરડે, ખાપરીયુ, મોમાઈ, સીલાજીત, મેતીને સુરમે વીગેરે ખાત્રીદાર માલ કીફાયતથી વેચનાર ખાસ એકજ દુકાન. ભાવને માટે પ્રાઈસલીસ્ટ જુઓ. ડી. શાન્તીલાલ કાતીલાલની કું. જુમામસીદ, નં. ૧૨૭ મુંબઈ. Page #3 -------------------------------------------------------------------------- ________________ 48b tastetes & Leis L&6816LBIS CIGLE&BE813 સીસુખ આલ્મિકી સેવે expa ૧ લુ એપ્રીલ-૧૯૧૭ પ્રેમની કસોટી, —— . (લે.-મ‘ગળામાઇ માતીલાલ ફકીરચ‘ઢ ) ન દર્પણ અંક ૨ જો. સાળમી સદીમાં જ્યારે તલવાર એજ સત્તા હતી અને ટોપલીમાં ઘરો હતાં ત્યારે ચિત્રદુર્ગ ઉપર ચઢાઇ થવાથી ત્યાંના ખાળકુવરને તેની માતા સાથે મચાવ સમુદ્રમાર્ગે કેટલાંક વિશ્વાસુ માણસા સાથે રવાના કરેલાં હતાં; પરંતુ દેવકાપ મનુષ્ય શું કરી શકે ? સમુદ્રની મુસાફરીમાં વાવાજોડું થતાં વહાણુ ભાંગ્યું તેમાંથી ખાળકુંવર રામસિહુ એક દાસી સાથે પાટીયા ઉપર ખેંચી કનકાવતીને નીકળ્યાં. કનકાવતીના અમાત્ય નિ:સંતાન હતા, એ સવારનાં સમુદ્ર તીરે કરતા હતા સચેત થએલી દાસી કુમારનું શું કરવું તેના વિચાર કરતી તેણે જોઈ. પાસે સમુદ્રમાં વહાણુ ડુબવાથી તરી મચી જવા પામેલ કાઇ અનાથ મુસાફર છે જાણીને તેને પેાતાને ઘરે લઇ ગયા. દાસીએ કુંવરના પરિચય કરાવવા ચાગ્ય નહિ, પરંતુ દીવાન નિઃસંતાન છે તેથી તે પ્રેમથી રક્ષણ કરશે તેમ ખાત્રી તેઓ ત્યાં રહ્યાં. કુંવર મેાટા થયા પછી પ્રસ ંગેાપાત તે દીવાનની સાથે રાજ્ય કચેરીમાં જવા !! Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. લાગે. તેની બુદ્ધિ તીવ્ર હતી, રૂપ આકર્ષક હતું અને મુખમુદ્રા૫ર રાજ્ય તેજ દશ્ય થતું હતું, તેથી તે સર્વને પ્રિય થઈ પડયો. દીવાને તેને સમયને અનુકુળ જળરક્ષણ અને શસ્ત્રાસ્ત્ર પરિચયના સંસ્કાર આપ્યા હતા. દાસી એ રામસિંહને પણું પોતાના રાજ્ય કુટુંબથી વાકેફ કર્યો નહતો, તેથી તે દાસીને જ પોતાની માતા સમજતો હતો. રામસિંહે હવે યુવાવસ્થા પ્રાપ્ત કરી હતી, તે વખતે વખતના પિતાના પરાક્રમથી પ્રસિદ્ધિ પામ્યા હતા. એક વખત તે સાંજના સમુદ્ર કિનારે ફરવા ગયા હતો, તેવામાં સમુદ્રમાં ફરતા એક હાડકામાં આગની જવાળા દેખાઈ. અને તેના પરથી કોઈ સ્ત્રી મદદ માટે બૂમો પાડતી જોવામાં આવી. હોડકા તરફ તેણે દૃષ્ટિ કરી તો રાજકુંવરી ચંપકકલીકા આનંદાથે સમુદ્રમાં ફરવા ગઈ હતી તે હોડકું આંગને ભેગ થએલું જણાયુ. રામસિંહે તુર્ત સમુદ્રમાં પડતું મૂક્યું અને પાણી કાપતો જ્યાં હાડકું આગથી સળગી રહ્યું હતું ત્યાં જઈ આગ કે પાણીની દરકાર કરવા વગર તે હાડકા ઉપર ચઢી ગયો અને કુંવરીને કોટે લઈ પાણી કાપતા સમુદ્ર કિનારે આવી પહોંચે. 鄉際染外染必然恐必然热心网购必败熟悉院 રામસિંહે તુત સમુદ્રમાં પડતું મુક્યું અને પાણી કાપતો બળતા હાડકા ઉપર ચઢ. બેશુદ્ધ થએલ કુંવરીને કોરાં વસ્ત્ર પહેરાવી અનેક ઉપચારથી શુદ્ધિમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની કસોટી. ૩૫ લાવ્યા. કુંવરી શુદ્ધિમાં આવતાં તુત પોતાના પ્રાણદાતાના પગમાં પડી અને આ ઉપકારના બદલામાં પોતાનો દેહ સ્વીકારવા (લગ્ન કરવા) પ્રાર્થના કરતી બેલી: (પદ્ય) રૂપ રૂપ શું કરો, મુરખ જનરૂપ ઉપરે રે, ભાગ્ય જેમ કે રોગ થાય, તો રંગ રૂપ કયાં કરે; નથી હું રૂપતાણી ગ્યાસી, માત્ર હું ગુણની | અભીલાષી. કરતુરી છે કાળી તેઓ, વખતે જીવન દે છે, સફેદ સેમલ સ્વરૂપવાન તે, સુરત પ્રાણ હરી લે છે, નથી હું રૂપત યાસી, માત્ર હે ગુણની (ચંપકકલીકાની પ્રેમ ભિક્ષા.) અભીલાષી. રામસિંહ-સુજાણ બાલા લક્ષ્મી વિણ છે, રૂપ ગુણ સર્વ નકામું, સત્ય કહું તો લક્ષ્મી વિણ છે, જીવતર સર્વ નકામુ, નથી એ લમી મુજ પાસે, કરો હઠ શા સુખની આશે. ચપકકલીકા ગુણની લમી ગુલામ થઈને, સદા પાય સેવે છે; ગુણ વિણ ૯ર્મી કોઇની રહી ના, કોઈ પાસે નવ રહેશે; લક્ષમી ઘરઘર ફેરનારી, જેમ રખડે લંપટ નારી. કેાઈ સબળ શત્રુ જાગે તો, લક્ષ્મી લુટી લે છે; ગુણ લુટયે ના લુટાયે તે, મરતાં સાથ મરે છે, લક્ષમી ઘર ઘર ફરનારી, જેમ રખડે લંપટ નારી. રામસિંહ-તો પણ શાણી સુજાણુ બાળા, હું નથી 5 થનારો, રત્ન તમે છો રાજકુળના, હું છું દાસ બીચારો; ઉંચ કુળ ઉંચા કુળમાં મળે, નીચ તે જઈ નીચામાં ભળે. ચંપકકલીકા-પર્વત શિખરે પથ્થર પાકે, મણી ખાણમાં થાયે, નીચી ખાણના મણીના કરતાં, પથ્થર શું ચડી જાએ; કરૂં છું ગુણની કિસ્મત ખરી, વચન મન કાયા તમને વરી. (રામ-રતન.) Page #6 -------------------------------------------------------------------------- ________________ 36 સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા 8 ગૃહ-સ્વરાજય. 4 (લેખિકા–સે. પ્રભાકુંવર પ્રાણશંકર.) સ્ત્રીપરિષદને કાલ્પનિક દશ્ય. અલકા નગરીમાં આજે મહિલામંડળની એક સભા મળવાની હતી, જેમાં ભાગ લેવાને દેશ પરદેશથી સુશિક્ષિત, સ્ત્રીધર્મ પારાંગત, તેમજ અભ્યાસી સ્ત્રીવર્ગની મોટી સંખ્યા એકત્ર મળી હતી. પરિષદ માટે ખાસ મંડપ ઉભું કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રાંતવાર બેઠક ગોઠવી સામે સ્ત્રીઓ ભિન્ન ભિન્ન પ્રકારે ગ્રહ-તંત્ર ચલાવતી હોય, તેવાં દશ્ય ચિત્ર ટાંગવામાં આવ્યાં હતાં, તેમજ “સતીધર્મ પતિ સેવા” “શિયળ એ સર્વોત્તમ ભૂષણ છે.” “ઘરની શોભા ઘરવાળી” વગેરે આરકાંઓ લટકાવી દીધાં હતાં. આજે સ્ત્રીઓમાં ઉત્સાહ અસાધારણ ફેલાયો હતો. મ 22 કરેલા વખત અગાઉ સ્ત્રીઓનાં ટેળાં મંડપ તરફ આવવા લાગ્યાં. કેઈએ નાનાં બાળકને કેડે ઉપાડી લીધાં હતાં. કઈ ગાડીમાં આવી હતી, કેઈએ સાદાં પણ બંધબેસતાં સ્વચ્છ કપડાં પહેરી આવવું પસંદ કર્યું હતું, જ્યારે કેટલીએકે માથાના બાલ વિવિધ રીતે ગુંથી સેંથામાં કંકુ પૂરી શણગાર સજ્યા હતા. કેટલીક સખીઓ માર્ગમાં માહમાંહે તાળીઓ ઝીલતી વાત કરતી હતી કે, “હેન, આપણે સ્વરાજ્ય સ્થાપીશું, પછી તું તારા પતિને ક્યા હોદ્દાની નેકરી આપીશ?” બીજીએ જવાબ આ મેંઘી હેન, તમે તે ગાંડાં જ મટ્યાં નહિ, તમે તમારા સ્વામીને મેંઘાં તેથી બધે તેવું જ જતાં હશે?' આવી રીતે વિવિધ ચર્ચા ચાલી રહી હતી. કેઈ ગૃહસ્વરાજ્યને અર્થ પૂછતી, ત્યારે કઈ પૂછતી કે “આજ સભામાં માલ મિષ્ટાન કે કહાણી-ઈનામ કંઈ થશે કે ખાલી વાતો જ થવાની છે?” દરવાજામાં ટેળાં પેસતાં જ તેને સ્વયસેવિકા-બાલિકાઓ એગ્ય નિર્ણય કરેલા સ્થાને લઈ જતી હતી. બરાબર વખતસર પ્રમુખ પ્લેન વિઘાગારીની ગાડી આવી પહોંચી, તેઓ મંડપમાં પેસતાં ઉભાં થઈ એ ઓવારણા લીધાં, ઘણુંએએ તાળીઓ પાડી હર્ષ જાહેર કર્યો. અને તુર્ત વાજીંત્રને નાદ શરૂ થતાં બાળાઓએ સૂર ઉમેર્યો:– Page #7 -------------------------------------------------------------------------- ________________ ગૃહ-સ્વરાજય. ક૭ કિક - રાગ-ભીમપલાસ. સુણો સખીઓ રે, રાજ નીતિ નિપૂણ મંત્રી ધર્મ તંત્રને પૃથ્વીપતિ પ્રસન્ન કરવાના જંત્રને, રે....તરી જવાના જંત્રને–સુણજે. (તાલ દાદરા તથા દીપચંદી કુલ ૩ -૪ ) નૌ,સા:ગે, મઃ ૫,ધ નોંધ ની,૫ : ૫, મધું, ૫:મ,ગેરી,સા નૉ, સાડ+ નૌ: ધ નૉ,સા . સુ છુ જે | | | | | સ ખી ઓ રી, સાગ,રીસા,ના,ધ, ૫:મ,ગેરી,સા નૌઃ—:૫/પઃ ૫:મન પાર્ગ રી:સાપ:-:ની રે.. |રા જની તિ- નિ પુણ-ત્રી–મ સાદગારી સાઃ + નૉ, સાગ,મ:૫,ધામઃ૫ની —:સા – સાગર સા:-સા: ત—ત્રને – |. છે પ થ્વી પy તી--પ્ર સ–ગ્ન નૌડન: ૫-:મ:પગ-માગ, મઃ ૫,ધાની સાન ૫:૫મઃ ૫ ગ રીઃ પી ની:સા ક ૨ વા, –ના- જિ-ત્રને રે યતિ–રીજ વવા –નારી:ગ:રી સાઃ + : : | જ -ત્ર ને | | Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. કામધેનુ ધરા દુછ રસ, જીવન જગ વરસાવતી, પ્રજા રૂપી જીવન તણું, પોષણ કરે શક્તિ રતી; છે નારી વાચક નામ એ, સો જગત રક્ષણમાં રહ્યાં, સતિઓ સંભારે સ્નેહથી, સ્વધર્મમાં સંકટ સહ્યાં. અર્પવા સ્વપ્રાણ છેક નથી કદી ડર્યો, એ ગુણવતી ગોરીનાં નામ-અમર થઈ . ધન્ય એ મંત્રીણી આજ, ધન્ય એ સચિવ આજ–સુણજે. અન્યાયને નહિ ભાસ જ્યાં, રક્ષણ કર્યું રહી લાજમાં, ગૃહ તંત્ર તેણે સ્વર્ગ નંદન, કર્યું પરમ સુખ સાજમાં સંતાન સર્વ કુટુંબમાં, પ્રેમાંશનું અમૃત ઝર્યું, દુઃખ કાપીને સુખ આપીને, ગાળે જીવન શાંતિ ભર્યું. સંભાળવા સુમંત્રીઓ, કર મહા પ્રયાસ, રક્ષવી પ્રજાને ખાસ–સુણજે. ગાયન પૂરું થતાં સત્કારિણી સભાની મંત્રી બહેન જ્યાલક્ષમી ઉઠ્યાં અને પિતાનું ભાષણ વાંચવું શરૂ કર્યું. મારી હાલી બહેને, તમે બહેને આજે આપણા (ગ્રહ) સ્વરાજ્યની સ્થાપના કરવાને દૂર દૂરથી અનેક પરિસહ સહન કરી અત્રે પધારેલાં છે. જેથી તમને થએલા શ્રમ માટે ક્ષમા માગી તમે હેનને આવકાર આપતાં મને બહુ આનંદ થાય છે. બહેને, આપણે આંગણે કઈ પણ મહેમાન આવી ઘરને પવિત્ર કરે એ આપણું અહોભાગ્યની નિશાની છે, તેમની સ્વાગતમાં સર્વ સામગ્રી હાજર રાખી તેમને સંતોષવા, તેમાંજ આપણું કલ્યાણ છે. સ્ત્રીઓ ઝડલમી છે. ઘરનં નર, કળની શોભા, કુટુંબની ચઢતી અને સંસારનું સૌભાગ્ય એ સ્ત્રીના સત્કારધર્મમાં જ છે. મતલબ કે અતિથિવાત્સલ્ય એ આપણે મુખ્ય ધર્મ છે, કે જે પ્રથમ કર્તવ્ય રૂપ આપ હેનની સેવા ઉઠાવવાને શુભ અવસર મને પ્રાપ્ત થયા છે, તે માટે હું મારું અહોભાગ્ય સમજું છું. બહેને, આપણું કામ પુરૂષ સહચરીનું છે, આપણે સંસારગમન રથના ભાગીદાર-વાહક છીએ. જગના પૂજ્ય પુરૂષાએ આપણુ વર્ગની મહત્તા વિચારી આપણું સ્થાન પોતાથી પણ આગળ મુકેલ છે અને લોકે તેમને સ્મરતાં પણ આ પણું હક્કને વિસરી જતા નથી. હે, તમે સાંભળ્યું હશે કે રામને સંભારનાર સિતારામ કહે છે. કૃષ્ણને સ્મરનાર રાધાકૃષ્ણ કહે છે, અરે! ચાલુ વાતચિતમાં દરેક વખતે માત પિતાના કર્તવ્યની તુલામાં કેઈને મુકતાં તેને “મા બાપ” એ સંબોધન વાપરતાં પ્રથમ “મા”નેજ અગ્રપદ આપવામાં આવે છે, એ શું આપણું ગેરવ દર્શાવવા પુરતું નથી ? પરંતુ હે ! આવા હક માતા સિતા અને માતા રાધાને કેવી Page #9 -------------------------------------------------------------------------- ________________ ગૃહ-સ્વરાજ્ય. ૩૦ રીતે મળ્યા તે આપણે જાણવું જોઈએ, અને તે હકો જાળવી રાખવાને આપણે વિચાર કરવો જોઈએ. આ કાર્ય માટે આપ ઑનો શાંત ચિત્તે વિચાર કરવા અત્ર એકત્ર મળે છે અને એ શુભ કર્તવ્યના નિરિક્ષણ માટે ઉત્સાહી થઈ રહી છે તેમ સ્પષ્ટ જોઇ હારૂં હૃદય હર્ષથી ઉભરાય છે, (તાળીયે )....... ઑને, આપણા કાર્યની શરૂઆતમાં સર્વ શ્રુતજ્ઞાન અને ઐશ્વર્યતત્વના મૂળરૂપ પ્રણવ મંત્રનું આપણે ધ્યાન કરીએ: -- * - - “IT: પપૈશ્વર્યાંયુteતરવૈજૂરઃ આ હેતુસરવંડામાં પરમાવવમાd : II” રૂપવાળા છે, અને ઉત્કટ ભાવને જણાવનારો છે.” ૐ પરમ ઐશ્વર્યથી યુક્ત છે, તવોને સૂચવનારા છે, સર્વનો આદ્ય હેતુ છે, અખંડ સ્વ પ્રિયહેનો, આ મહામંત્રનું સ્મરણ કરતાં અને તેમાં રહેલ અનતગુણને વિચાર કરતાં આ પ્રણવ મંત્રનું તાદ્રશ્ય ચિત્ર મારી દ્રષ્ટિ સન્મુખ ખડું થાય છે, Page #10 -------------------------------------------------------------------------- ________________ સુખ દર્પણ-શ્રાવિકા. જાણે પવિત્ર ૩કાર મંત્રના શિખર ઉપર સભાગ્યવતી ભારતદેવી હાથમાં ત્રિશૂળ ગ્રહીને ઉભાં છે. જેના ઉદરમાં પૂર્વ આર્યવીરે અને આર્ય રમણીઓએ પિતાને પ્રતાપ વિસ્તારી મહાન શક્તિનું ચેતન્ય જાગૃત કર્યું હતું એવી આ ભારતમાતા સાંપ્રતકાળે પિતાના સંતાનને ભિન્નભિન્ન જાતિ અને વિવિધ ધમધ ભાવથી છિન્ન ભિન્ન થયેલાં જોઈ, તેમજ તેમાં પ્રવર્તેલ વિવેકહીનતા, નિર્બળતા અને સ્વાથધતા વગેરે અનુચિત આચરણે જોઈ તે મહાદેવની મુખાકૃતિ ખિન્ન થએલી દેખાય છે. પ્રિય બહેને, એટલું જ નહિ પણ આ મહાદેવના આશ્રય નીચે ઉછરેલી પ્રાચીન આર્ય મહિલાઓ કે જેઓએ પૂર્વે ભારતની જ્ઞાનગંગામાં સ્નાન કરી મૂર્તિમતી શારદા રૂપે થવાનું માન મેળવ્યું છે, શીલધર્મના શિક્ષણની ભાવનાને ઉચ્ચ સ્થિતિએ લાવી પોતાના સતીત્વનું ગૌરવ ગજાવ્યું છે અને ઉજવળ કુળદીપિકા બની આર્યગ્રહ સંસારને દીપાવ્યું છે, તેમના સંતાનની આ સ્થિતિ જોઈને માતાના વદન ઉપર ગ્લાનિની છાંયા દેખાય છે. પ્રિયહેનો, આ પુણ્યભૂમિની અધિષ્ઠાત્રી મહાદેવના પ્રણવ આસનની નીચે સમગ્ર સૃષ્ટિ આવી રહેલી દેખાય છે, કે જેની ઉપર વિશ્વનું રક્ષણ કરનારૂં ત્રિશૂળ પ્રકાશિત થઈ રહેલું છે. - પ્રિય આર્ય બહેને, આ પવિત્ર પ્રણવની બીજી તરફ આપણું બ્રીટીશ સામ્રાજ્યને વિજયી વાવટા ફરકે છે, તે શાંતિ, સાહસ અને સતત ઉદ્યમનું સૂચન કરે છે. તે તરફ મહાદેવી સપ્રેમ દષ્ટિએ જોઈ જાણે સૂચવતી હોય, કે પ્રતાપી રાજ્યની છાયામાં રહી આપણું ગૃહસ્વરાજ્યને અધિકાર મેળવવાને આપણે ભાગ્યશાળી થઈ શકીએ તેમ છે. એ અધિકારને માટે જોઈએ તેટલી કેળવણી, ધર્માચરણ, આચારશુદ્ધિ અને વિચારના વિકાસનાં સાધને મેળવવાને હાલ મહાયુગ પ્રવર્તે છે. વળી એ વિજયી વાવટાના ચતુરસ્ત્ર મંડળમાં મહાસાગર ઉપર સત્તા ધરાવનાર બ્રીટીશ રાજ્યના નિકાબળનું સૂચન જણાય છે જે આપણું મુસાફરીને નિર્ભય કરે છે. આ સંસારસાગરની સપાટી ઉપર સફર કરતા નાવને સાધ્ય બંદરે પહોંચાડવા માટે નાવિકારૂપ નારીઓ છે. શાસ્ત્રો કહે છે કે – સદ્દગુણને સઢ જ્યાં ચઢે, શીળ સુકાની થાય; નારી નિર્મલ નાવથી, ભવનિધિ પાર પમાય. પ્રિય બહેન, બ્રીટીશ સામ્રાજ્યના વિજયી વાવટા નીચે મધ્ય ભાગે જે પતાકા ફરકે છે, ત્યાં ભારતવર્ષના મહાપુરૂષે એકત્ર થઈ સ્વદેશસેવાના મહાવ્રતને ઉજવતા તમારા સ્વાયની રાહ જુએ છે. તે તરફ દષ્ટિ કરું છું, ત્યારે આપણું કર્તવ્ય માટે આપણે શાંત સુઈ રહેલ હતાં તે જાણે મને બહુ લાગી આવે છે. અને જાણે ભારત દેવી પિતાના વામ લેચનને વિશાળ કરી તથા દક્ષિણ ચનને અર્ધ મીંચી આપ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ફેશનની ફીસીયારી. ણને સમજાવતાં હોય કે, “પ્રિય ભારત મહિલાઓ, તમે મારી ઉન્નતિનો આધાર છે, તમે સાંદર્યદ્વારા, પ્રેમ દ્વારા અને સદાચરણદ્વારા મારી ભારત પ્રજાના આર્ય-સંસારનો અયુદય કરી શકે તેમ છે, માટે ઉઠે અને તમારી ફજેતપાસવા કટીબદ્ધ થાઓ !! | આજકાલ જગતમાં સત્તા કહો કે હકૅની મારામારી એટલી તે ચાલી રહી છે, કે નાનાં મોટાં રાજા ને નાની મોટી પ્રજા સા સ્વરાજ્ય મેળવવા ઉદ્યમ કરી રહેલ છે. અરે એટલું જ નહિ પણ હિંદુ કે મુસલમાન, વણિક કે બ્રાહ્મણ, કાળી કે કુંભાર, ઢેઢ અને ભંગી સૌ પોતપોતે સ્વતંત્ર થવા પ્રયત્ન કરે છે, તેવા પ્રસંગે આપણે આપણા સ્વરાજ્યનો હક્ક કે જે પૂર્વકાળથી જ આપણે ભોગવતા આવીએ છીએ, તેનું રક્ષણ કરવું અને આપણા હકકે તપાસવા તે આપણી ખાસ ફરજ છે. હેન, મહાત્મા મનુજી કહી ગયા છે કે-ચત્ર નાર્થાતુ પૂકવૃત્ત રમત્તે તત્ર વતા એ મહા સૂત્રનું ગાંભીર્ય મહદ્ છે. અને તેનો ફલિતાર્થ થવા માટે દેવતાઓ પણ સંતોષ પામી આપણા કર્તવ્યને અભિનંદે તેવું માન મેળવવા માટેની અનેક ફરજો અદા કરવાને તૈયાર થવા જરૂરનું છે. (તાળીયો)....... ઊનની ફીસચારી. --- X — — ખરે, આદરજી-“તું કહેસે ઉઠ તે ઉડસ બેસ કહેતાં તારા બેસી બી જાઉં ! એ બચાં, તુંજ હુકમ જે મુજપર ફરે, તો ધર કહેતાં તારા પકરૂં હું પાંઉ' ! ” એલની, સમજશે કે મારો હકમ ? ” બોલોની, તાબે બી રહેશે હરદમ ? ને ફેરવું હું તમને-તેમ ફરસે કેની ? શીરીન-બનેવ આદરજી કેહુ તેમ કરો કેની ? (ગપસપ, ) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. બાળ લાલ, (સં. સા. કુમુદ, પાદરાકર) ઝીણા ઝરમર વરસે મેહ –એ રાગ. સખે ! વાત એક રૂડી રૂપાળી રે-બાળ મહારે બાલુડા ! એની આંખલડિ અણિઆળી રે—બાળ મહારો બાલુડા ! ઝીણી ઝીણી નજરોએ આછું આછું જેતે, કાળજડાં હરી લેતો રે, દાડેમ કળિ શા દાંત બિરાજે, ઝીણું ઝીણું મરકી દેતા રે—બાળ૦ ન્હાનકડી નાજુકડી પગલી (જાણે) અળતાથી રંગેલી રે ! કુમ કુમ વેરે ઘર આંગણુ ભરી દે, નાચની મચાવે જ્યારે હેલિ રે—બાળ૦ સખિરી! સજાવું રૂડાં ઝભલાં ને વાઘા, શોભતાને કાજે રે ! મેર પીછાંની એની ટેપી રૂપાળી, અન્ય કનઈ કાલે રે—બાળ૦ પ્રભુ બાળકના મરકવવેથી, વરસે ઝરમર મોતી રે; પ્રભુને સંભારું હારા બાળુડીઆમાં, પ્રભુના રૂપને જોતી રે—બળ૦ ખાવા પીવાનું એને ભાન મળે નહીં, હસતી પુતળી રૂપાળી રે; જીવન બગિચે ઝુકી રહેલી, કુલ ગુલાબની ડાળી રે બાળક બાલુડો નર્યો ગાંડા ઘેલો, પોપટ સરખું બોલે રે, વારી જાઉં વાર હઝાર નંદનીઓ, ડાલાવે ને ડોલે રે—બાળ Page #13 -------------------------------------------------------------------------- ________________ જીવનશકિતનો મહિમા. #જ જીવનક્તિનો સામા. #v =7D7 લેખકઃ-સ્વર્ગ ના ઈજારદાર, ૨. અમ્રતલાલ સુંદરજી પઢીયાર. જીવનશક્તિ એ અજબ જેવી સ્વર્ગીય વસ્તુ છે, જીવનશક્તિ એ અમૂલ્ય વસ્તુ છે, જીવનશક્તિ એ આત્માની ને પરમાત્માની શક્તિ છે, જીવનશક્તિ એ જગતનાં સૈન પ્રાણીઓની વ્હાલામાં વહાલી વસ્તુ છે, જીવનશક્તિ એ દેવતાઓની મહત્તા છે, જીવનશક્તિ એ મરણ પછીના દીલાસે છે અને જીવનશક્તિને આધારે જ બ્રહ્માંડે રહેલું છે; માટે જગતમાં જેટલી સ્ત્રીઓ છે, જેટલાં શાસ્ત્રો છે અને જેટલી યુક્તિઓ છે તે બધી જીવનશકિત ખીલાવવા માટે જ છે જેમકે ખેતીવાડી જીવનશક્તિ ટકાવી રાખવા માટે છે, વેપાર જીવનશકિત માટે છે, કઈ પણ જાતની કારીગરી જીવનશક્તિને મદદ કરવાને માટે છે. મજુરીથી કેટલેક ઠેકાણે જીવનશક્તિ ઘસાતી હોય એ જુદી વાત છે પણ મજુરીનો મૂળ હેતુ તે જીવનશક્તિને ખીલવવાના જ છે, આગાટ, રેવે, બલુન વગેરે જીવનશકિતને મદદ.કરવા માટે જ છે. રસાયણ શાસ્ત્ર, ખગોળ શાઝ, ભુગોળ વિદ્યા, ભુસ્તર વિદ્યા, કાવ્યતૃત્વ અને દુરબીન, સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે અનેક જાતનાં યંત્ર એ જીવનક્રિયાને ખીલવવા માટે જ છે. વૈદકશાસ્ત્ર જીવનશક્તિ વધારવા માટે છે, પાકશાસ્ત્ર જીવનક્રિયા વધારવા માટે છે અને જેમાં માણસોને મારી નાંખવાનો હુન્નર શીખવવામાં આવે છે એવું આ દુનિયાનું લશ્કરી ખાતુ પણ જીવનશક્તિને મદદ કરવા માટે જ છે. ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે જીવનશક્તિને મદદ ન કરતું હોય એવું જગતમાં એક પણ શાસ્ત્ર નથી, જીવનશકિતને મદદ કરતી ન હોય એવી જગતમાં કોઈ પણ ક્રિયા નથી અને જીવનરાક્તિને મઢ કરતું ન હોય એવું જગતમાં કોઈ પણ કામ નથી. મતલબ કે જગતની દરેક વસ્તુઓ અને દરેક વિચારો કેઈને કોઈ રૂપમાં જીવન Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખ દર્પણ-શ્રાવિકા. શક્તિને મદદ કરે છે; આવી જીવનશક્તિ અમૂલ્ય છે. કારણકે જીવનશક્તિ એ આત્માની અને અનંતતાની શક્તિ છે અને જીવનશક્તિ વડેજ જગતનાં સૌ પ્રાણીયેની તથા સૈ વસ્તુઓની હયાતિ છે માટે જીવનશક્તિને જેટલો મહિમા સમજીએ તેટલે થોડે જ છે. આ જગતમાં અને આ જીંદગીમાં જે કાંઈ મેળવવા લાયક છે, તે જીવનશક્તિની મદદવડે જ મેળવી શકાય છે.. જીવનશક્તિની મહત્તા સમજવા માટે આ વાત પણ જાણવી જરૂરની છે કે, જગતમાં આ જીંદગીમાં જે કાંઈ મેળવવા લાયક છે તે બધું જીવનશક્તિની મદદ વડેજ મેળવી શકાય છે, માટે મહાત્માઓ એમ કહે છે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વસ્તુઓ આ જગતમાં ને આ જીંદગીમાં મેળવવા લાયક છે, કે જે ચારે વસ્તુઓ ઉત્તમ જીવનશક્તિની મદદથી જ મળી શકે તેમ છે. કારણ કે જેની જીવનશકિત ઢીલી–પિચી હોય; જેની જીવનશક્તિ દબાઈ ગએલી હોય, જેની જીવનશક્તિના વિભાગ પડી ગયા હય, જેની જીવનશક્તિ પરાણે પરાણે ટકી રહી હોય, તેનાથી ખરે ધર્મ કેમ બની શકે? તેનાથી ઘણે અર્થ કેમ મેળવી શકાય? તેનાથી વિધિસર કામને કેમ ભેગવી શકાય? અને એ ત્રણે વસ્તુ સિદ્ધ ન થાય, તે મોક્ષનાં તે દર્શન પણ ક્યાંથી થાય? પ્રથમ શરૂઆતનાં ત્રણ પગથીયાં ચલ્યા વિના મેક્ષની છેલી ચેથી ભૂમિકાને તે ખ્યાલ પણ ક્યાંથી આવી શકે? અને એ વિના તે જીદગી ફેગટજ ગણાય. આવું જીવનશક્તિમાં બળ છે, માટે હવે આપણે એ જાણવું જોઈએ કે, આવી અમૂલ્ય જીવનશક્તિની સાથે સ્ત્રીઓને શું સંબંધ છે? કારણકે આ વેળાને હેતુ સ્ત્રીઓની જીવનશક્તિ અને તેઓના રેગો” એ છે. અને એ હેતુ કાંઈ જે તે કે નાને સુને નથી, માટે મહાન જીવનશક્તિની સાથે સ્ત્રીઓને કે સંબંધ છે તે આપણે જાણવું જોઈએ. જગતના સૈ માં, દરેક વનસ્પતિમાં અને દરેક સ્થલ વસ્તુઓમાં અલકિક જીવન શકિત અજબ જેવી રીતે રહેલી હોય છે, પણ તેમ છતાં કેટલીક ચીજોમાં જીવનશક્તિ ઘણી વધારે હોય છે અને કેટલીક ચીજેમાં તે બહુ ઓછી હોય છે. જેમકે કેટલીક જાતની વનસ્પતિ એવી નાજુક હોય છે કે તેને જે પોષણ ન મળે તે તે થોડા વખતમાંજ કરમાઈ જાય છે. અને કેટલીક જાતની વનસ્પતિ એવી હોય છે કે તે સહેલાઈથી સુકાતી જ નથી. એ માટે ગૃહસ્થોને ઘેરે રાખેલાં કેટલીક જાતનાં ફુલનાં કુંડાંઓ અને હાથલા થોરને દાખલે જાણવા લાયક છે. એ કુલેમાં કેટલાંક એવી જાતનાં હોય છે, કે જેઓને એક દિવસ પાણી ન મળે તે પણ તે કરમાઈ જાય છે અને શેરમાં હાથ, કંટાળો વગેરે કેટલીક એવી જાત હોય છે કે જેઓને મહીનાઓના મહીના સુધી પાણી ન મળે તે પણ તે જીવી શકે છે. કેટલીક જાતનાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જીવનશકિતને મહિમા. ઝાડની ડાળ કાપી નાખ્યા પછી તે કાપેલી ડાળે બહુ જલદીથી સુકાઈ જાય છે અને કેટલીક જાતની ડાળ કાપ્યા છતાં પણ ઘણું મહીનાઓ સુધી સુકાતી નથી. તેમજ કેટલીક જાતના ઝાડની ડાળ ઉગી શકે છે અને કેટલીક જાતના ઝાડની ડાળે ઉગી શક્તિ નથી. આ બધા ફેરફારનું કારણ જીવનશક્તિના ભેદે છે. એ જ પ્રમાણે કેટલીક જાતની વનસ્પતિનાં બીજ ટુંક મુદતમાં સડી જાય છે અને કેટલીક જાતનાં બીજ ઘણું મહીનાઓ સુધી સડતાં નથી. જેમકે આંબાની ગઠલી ત્રણ મહીના પછી ઉગી શકિત નથી; કારણકે તેમાં જે ઉગવાની શકિત છે તે જીવનશક્તિ છે. એ શક્તિ એટલી મુદતમાં બગડી જાય છે, પણ બીજાં કેટલીક જાતનાં અનાજ તથા બીજ એક વરસ સુધી ઉગી શકે છે, એટલી તેમાં જીવનશક્તિ વધારે હોય છે, અને રૂદ્રાક્ષનાં બીજ માટે જૂનાં ગ્રંથોમાં એમ લખેલું છે કે, સો વરસ સુધી તેના બીજે ઉગવાની શકિત જાળવી શકે છે. મતલબ કે કુદરત જેને જાળવી રાખવા ઈચ્છે છે તેને વધારે જીવનશકિત આપે છે અને જે ચીજ ઓછી અગત્યની હોય તેનામાં જીવનશકિત ઓછી હોય છે. વનસ્પતિમાં જેમ જીવનશકિતના ભેદ છે અને જુદી જુદી જાતમાં તે ઓછી કે વધારે હોય છે, તેમજ ઘણી જાતનાં પ્રાણુઓની જીવનશકિતમાં પણ વધુ તફાવત હોય છેપણ એટલી બધી બાબતેનું લંબાણ કરવાની જરૂર નથી. ટૂંકામાં એટલુંજ જણાવવું બસ થશે કે, જગતમાં જે વસ્તુની કે જે પ્રાણુની કુદરતને ખાસ વધારે જરૂર લાગે, તેનામાં તે વધારે જીવનશકિત મૂકે છે, અને એ મહા નિયમ મનુષ્યને તથા દેવોને પણ લાગુ પડે છે. જે મોટા દેવો હોય તેઓમાં જીવનશકિત વધારે હોય છે તેથી તેઓનું આયુષ્ય વધારે હોય છે અને આયુષ્યને સંબંધ સદ્દગુણેની સાથે છે એ તે બધું સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે. સ્ત્રીઓ અને પુરૂષોમાં જીવનશક્તિને તાવત. તમે સાંભળીને અજબ થશે કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં જીવનશકિત ઘણી વધારે હોય છે. પુરૂષોની જીવનશકિત.તાણવાથી તુટી જાય તેવી હોય છે અને સ્ત્રીઓની જીવનશક્તિ તાણવાથી તુટે નહિ તેવી બહુ ચીવટ હોય છે. પુરૂષમાં જીવનશકિત બહુ સદાર હોય છે, છતાં પણ તે ખરાબ સંજોગો વચ્ચે ટકી શકિત નથી, અને સ્ત્રીઓની જીવનશકિત નાજુક હોય છે, છતાં પણ તે ખરાબ સંજોગોની વચ્ચે પણ ટકી શકે તેવી જાતની હોય છે. પુરૂષની જીવનશકિત અક્કડ હોય છે અને સ્ત્રીઓની જીવનશકિત સ્થાપક હોય છે. પુરૂષોની જીવનશકિત નિર્ભય થઈને ઉછળતી રહે છે અને સ્ત્રીઓની જીવનશકિત સલામતીને શોધતી રહે છે. પુરૂષની જીવનશક્તિ સીધેસીધી હોય છે અને સ્ત્રીઓની જીવનશક્તિ વાંકી ચુકી હોય છે. પુરૂષોની જીવનશકિત સરખી ધારાથી વહે છે અને . સ્ત્રીઓની જીવનશકિત કેઈ વખત ઝીંણ ને કઈ વખત મટી ધારાથી વહે છે. પુરૂ Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ની જીવનશકિત પ્રસંશીત ને જુસ્સાવાળી હોય છે અને સ્ત્રીઓની જીવનશકિત તેના પ્રમાણમાં કાંઈક ઓછા પ્રકાશવાળી ને શાંત હોય છે અને પુરૂષોની જીવનશકિત જાણે જુવાનીવાળી હોય તેવી દેખાય છે ત્યારે સ્ત્રીઓની જીવનશકિત જાણે ઠરેલી પ્રઢ ઉમરની હેય તેવી દેખાય છે; આવો સ્ત્રીઓની અને પુરૂષોની જીવનશકિતમાં તફાવત છે. પણ આ મનુષ્ય પ્રકૃતિના સ્વાભાવિક ભેદે આ કુદરતના ઉંડા રહસ્યના ભેદે અને આ સ્ત્રીઓની જીવનશકિતની મહત્વતાના ભેદે જગતમાં અહજ થાડા માણસો જાણે છે અને તેમાં પણ આવા આખા સ્વરૂપમાં સ્ત્રીઓ તે આવી અગત્યની ને આવી ઉત્તમ વાત જાણતી જ નથી, તેથી તેઓ પોતાની ખુબીઓ સમજતી નથી, અને પ્રભુએ તેઓની ઉપર કેટલી બધી ખાસ કૃપા કરેલી છે તે બાબત પણ તેમના ધ્યાનમાં નથી; ત્યારે તેમાંથી કેવાં મહાન કામ કરી શકાય અને તેથી કેટલી બધી સેવા:કરી શકાય? એ વાત તે કયાંથીજ જાણે ? પણ યાદ રાખજો કે, સ્ત્રીઓમાં રહેલે સેવાધર્મ સમજાવવા માટેજ અને સ્ત્રીઓની મહત્તા સમજાવવા માટેજ આ ખાસ લેખ લખવામાં આવ્યે છે. સ્ત્રીઓની અને પુરૂષની જીવનશકિતના ઉપર મુજબ ભેદ જાણવાથી એ વાત બહુ ખિી રીતે સમજી શકાય છે કે, સ્ત્રીઓની જીંદગી આ જગતમાં ઘણે વધારે વખત કાયમ રહે એવી કુદરતની ઈચ્છા છે, તેથી તેઓને ચીવટ જીવનશકિત આપેલી છે અને પુરૂષ પાસે સાહસનાં કામે કરાવવા કુદરતની ઈચ્છા છે તેથી તેઓને એ જાતની જીવનશકિત આપેલી છે. જે એમ ન હોત અને સ્ત્રીઓમાં જે જાતની ચીવટ જીવનશકિત છે તે જાતની જીવનશક્તિ પુરૂષામાં હોત તો પુરૂષ તેપના ગેળાએની સામે જઈ શકત ખરા કે? જે સ્ત્રીઓના જેવી જીવનશકિત પુરૂમાં હોત તો પુરૂષે સબમરીનની ને વીમાનોની શોધ કરવાનાં ને મરવાનાં સાહસ ખેડી શકત ખરા કે? અને અતિ વિરૂદ્ધ સંજોગોમાં તથા બહુજ દુ:ખી સ્થિતિમાં પણ પોતાની જીવનશકિત ટકાવી રાખવાની સ્ત્રીઓમાં જે શકિત છે તેવી જીવનશકિત જે પુરૂષોમાં હોત તો પુરૂષે જગતમાં મહાન ઉથલપાથલ કરી શત ખરા કે? નહીં જ. તેમજ પુરૂષોમાં જે જાતની સીધી ને ઉછળતી જીવનશક્તિ છે તે જાતની જીવનશકિત જે સ્ત્રીઓમાં હેત તે ખરાબ સંજોગોમાં પણ સ્ત્રીઓ જીવી શકે છે તેવા સંજોગોમાં તેઓ જીવી શકત ખરી કે? દુનિયાના દરેક દેશોના આંકડાઓ એમ બતાવે છે કે ખરાબ સંજોગો આવતાં પુરૂષે જીંદગીથી જલદી કંટાળી જાય છે અને આપઘાત કરી નાંખે છે. કારણકે તેઓની જીવનશક્તિ જલદીથી તેડી નંખાય તેવી હોય છે, પણ સ્ત્રીઓના આપઘાત બહુ ઓછા હોય છે. કારણકે તેઓની જીવનશકિત બહુ ચીવટ હોય છે એટલે તેઓની જીવવાની ઈચ્છા બહુ જબરી હોય છે, તેથી તેઓ અતિશય દુઃખની વચ્ચે પણ જીવી શકે છે. –ચાલુ Page #17 -------------------------------------------------------------------------- ________________ 此 。 。。 Koo o o *2000米果。。 o o 。。 ** 。。 。。 。。 。 。 **00*60=15%ookoo 99法。 。。 。。 。 。 。 。 。 。 。 。。 。 。。。 - PChock..6-2011-0410-果。 A LAN 。 米。6 。 米。 。。 。。 。。 不。。 。。 米。。米米。 。。 米。。 染。。 wlceel函-EEE Pa 。。 来。。 采。。 梁。。 。。 。 。。米ボ 。。 。。 。。 。。 。。ボ 。。 。 。 સે. હીમાલમી પુનમચંદ કરમચંદ કટાવાળા. { all fed A Lad’t allst., ボ 。。 。 米。 ・。 。。 ・。 。。 案。。 案。。 。。 ・。 。。 。。 。。 ・。 。。 米 。。 。 ・ 。。 。・ 。。 来。。 。。歌。。柴米。6米心 米。。 。 。・ * ** **。 。 。 。。 。 W E E。 nopo**。 Checkooooooooooop - 。。 ---- 。 ------ *。 *- ** ---- * -- * -。-*-* - ** 。 **96*30 。**。 - Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સુખ દર્પણ-શ્રાવિકા, જી કર્તવ્યનું સંશોધન. (લે.- હીરાલક્ષ્મી પુનમચંદ કરમચંદ કાવાળા) ૧ સ્ત્રીઓને શ્રેષ્ઠ સદગુણ કયો છે? । पति સ્ત્રીઓને શણગાર શો છે ? ૩ પતિને વશ કરવાને મંત્ર કયો ? કિધુ બ ૫ન માન અને ૨ તા. ૪ સ્ત્રીઓનું મુખ્ય કન વ્ય મ્યું ? પ ત્રિી ઉન્નતિને સરલ માર્ગ છે ? રમી કે નg. ખા 4. ના ૬ બાળકોના રક્ષણ માટે ખાસ શું સંભા ધ રાખવાની જરૂર છે ? સરી . . ૨૮ ૧ મી પુનમ મંદ જય કોઠાવાલા Page #19 -------------------------------------------------------------------------- ________________ વરકન્યા-વાશુલદત્તા. 9 વરકન્યા- વાશુલદત્તા હ (લે. સુશીલ-શિવસદન-મઢડા.) (ગતાંક પૃષ્ટ ૨૫ થી ચાલુ) રાજા ઉદયન ક્રમે ક્રમે ગાઢ અરણ્યમાં આવી પહોંચ્યો. લગભગ એક પહાર વ્યતીત થઈ ગયે હશે. આવા નિબિડ વનમાં પ્રવેશ કર એ રાજા ઉદયન સિવાય અન્યને માટે સંભવિત નથી. ગાઢ ઝાડીને લીધે સૂર્યનો પ્રકાશ પણ ભૂતળ સુધી પહોંચી શકતો નથી. માત્ર કોઇ કોઇ સ્થળે બે પાંદડાની મધ્યમાં થઈને પ્રકાશ પૃથ્વી ઉપર આવી શકે છે. રાજાને આ વનને છેક નવો અનુભવ ન્હોતે. તેણે પોતાની સાથે કોઈ નેકર-ચાકરને લેવાનું પણ ચગ્ય ધાર્યું નહોતું. કારણકે પોતાની શક્તિ તથા બુદ્ધિ ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો. અતિ દૂર પહોંચ્યા પછી રાજા સહેજ આરામ કરવાનો વિચાર કરે છે, એટલામાં સંખ્યાબંધહાથીનાં પદચિહે તેની નજરે પડ્યાં. ઉદયને શ્રમ સફળ થવાનો સમય નજીક આવી પહોંચેલ જેમાં હર્ષમાં જ તે તરફ પોતાને ઘેડે મારી મૂક. કિંચિત્ દૂર નીકળી જતાં એક હાથીને પાછલે ભાગ દ્રષ્ટિગોચર થાય. હાથી પ્રાણુભયે વેગપૂર્વક દેડી જતું હોય એ રાજાને આભાસ થયા. તેણે તુરતજ બૂમ મારી અને વાઘોષ જેવા સ્વરમાં કહ્યું કે:-ખરદાર ! આગળ ન જતો !” હાથી મંત્રમુગ્ધ સર્પની માફક ઉભું થઈ રહ્યો એટલું જ નહીં પણ તેની સુંઢ-પગ કે કાન સુદ્ધાં ગતિરહિત થઈ ગયાં ! જાણે પટ ઉપર ચિત્રેલું એક ચિત્રજ હોયની કેમ ? રાજાએ હાથીના પાસે જઈ તેના પગમાં એક જળ નાંખી દીધી. રાજા ઉદયન હાથીને પિતાના અંકશ નીચે લાવે તે પહેલાં તે તે બનાવટી હાથીના ઉદરમાંથી પાંચસો સૈનિકે બહાર નીકળી આવ્યા ! એક નહીં બે નહીં પણ પાંચસે સૈનિકે ! તે બધાએ મળી રાજા ઉદયનને ઘેરી લેવાનો પ્રયત્ન કર્યો. રાજા તે ઓ ઇદ્રજાલિક દશ્ય જોઈ થોડી વાર સ્તબ્ધ જ થઈ ગયે, તેના હાથ પગ શિથિલ થઈ ગયા ! એક સૈનિકે જ્યારે રાજા પાસે આવી તેના હાથ–પગમાં લેઢાની મજબૂત કડીઓ પહેરાવવા હાથ લાંબો કર્યો, ત્યારે જ રાજાની મેહનિદ્રા ઉડી! તક્ષણ તે સાવધ થયો અને હાથમાંની એક મજબૂત લાઠીની સહાયથી પેલા સૈનિકને દશ હાથ દૂર ઉરાડી મુક્યું ! નિમેષમાત્રમાં તેણે મ્યાનમાંથી પોતાની તલવાર બહાર કાઢી. રાજા ઉદયન ઘણે સરળ, શાંત અને ભવ્યાત્મા હતો, તોપણ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ સ્ત્રીસુખ દ ણુ-શ્રાવિકા. યુદ્ધ વેળા કાઇથી પાછે હૅઠે તેવા ન્હાતા. વસ્તુત: તે એક વીર શિરોમણી હતા. ચક્રની માફ્ક ઉદયનની તરવાર ચાતરમ્ ઘુમવા લાગી, જો કે અતિ શ્રમને લીધે, ભુખ અને તૃષાની વેદનાને લીધે તેમજ ઘેાડા વખત ઉપરના પશ્ચાત્તાપને લીધે ઘણા નિરાશ અને મદ્ય બની ગયા હતા, તાપણ પેાતાના માહુબળને વિદ્યુતના જેવી ક્ષિપ્રતાના અને મત્રશક્તિ જેવી સચાટતાના શત્રુસૈન્યને પરિચય આપવા લાગ્યા !જોતજોતામાં મસા સૈનિકાના મસ્તક ધરણી ઉપર પડ્યાં. આગળ જ કહેવાઈ ગયું છે કે સૈન્યસંખ્યા કઇ એકસા કે અસેાની ન્હાતી ! તે ઉપરાંત ઉડ્ડયન ગમે તેવા શૂરવીર હાય તાપણુ આખરે તે તે મનુષ્ય જ હતા ! મનુષ્યની શક્તિનું માપ હોય છે ! મનુષ્યની સહનશક્તિની પણ સીમા હોય છે ! તે શકિત અને સહનશીલતા ક્રમે ક્રમે ક્ષય પામી, રાજા ઉડ્ડયન જે અત્યાર સુધી પાંચસે સૈનિકેામાં ત્રાસ વર્તાવતા હતા તે મૂતિ થઇ ધરણી માતાના ખાળે પડી ગયા. માકી રહેલા સૈનિકા તેને પકડી કેદ કરી અવન્તિ રાજ્યમાં લઇ ગયા. ( ૫ ) જે રાજા ઉડ્ડયનની યશ:પ્રભા પાસે અવન્તિરાજ-પ્રદ્યાતની યશ:જ્યેાતિ મ્લાન જેવી થઇ પડી હતી, જેની કીન્તિકથા અવન્તિરાજને એક ખાણ જેટલી પીડા આપતી હતી, જેનું નામ પણ શત્રુની દયા જેવું કડવું ઝેર થઇ પડયુ હતુ, જેને પ્રભાવ ગરીબના ઐશ્વર્યની માફક પ્રદ્યાતને ઉન્મત્ત બનાવી મુકતા હતા, તે રાજા ઉડ્ડયન આજે પ્રઘાતના કારાવાસમાં કેદી તરીકે સપડાયેલા છે. પ્રદ્યાતના મુખ ઉપર વિજયની પ્રભા પ્રકાશી નીકળી છે, નગરવાસીઓ પણ રાજાના સુખેસુખી બની આનંદ-ઉત્સવ કરવા મંડી પડ્યાં છે. સમસ્ત રાજ્યમાં આમા–પ્રમાદના બળવાન પ્રવાહ વહેવા લાગ્યા, રાજ્યના સઘળા સ્ત્રી-પુરૂષષ એ પ્રવાહમાં સ્વચ્છ દે જણાવા લાગ્યા. ઘેર ઘેર કૌશાંખી રાજની મશ્કરી અને ચર્ચા થવા લાગી. સમસ્ત રાજ્યમાં માત્ર એકજ એવી વ્યક્તિ છે કે જે આ આમેદ-પ્રમાદમાં કે ચર્ચા-મશ્કરીમાં ભાગ લઇ શકી નથી અને તે બીજી કાઇ નહી પણ અવન્તિ રાજુની વીરપુત્રી રાજકુમારી વાશુલદત્તા છે. તે નીરવ, શાંત અને ગંભીરજ રહી છે, એક મનુષ્યના પરાજય નિમિત્તે આટલે ઉત્સવ–આમેાદ કરવા, એક રાજ્યની અપગતી કરી અન્ય રાજ્યે આટલા વિનાદ કરવા, એક માણસે છેતરપીંડી. કરી અન્ય માણુસનુ સત્યાનાશ કહાડવું તે માટે તેની વાહવા ગાવી એ બધું સરળા કુમારી વાશુલદ-તાને ખીલકુલ ગમ્યુ નહીં. તે પોતાના કામળ કરની અંગુલીએ સુડાળ ગાલ ઉપર રાખી મારીમાં બેઠી બેઠી કંઈક વિચારી કરતી હોય તેમ જણાય છે. તેણી શુ વિચાર કરતી હશે ? “ મનુષ્ય ભલે પેાતાને હિંસક પ્રાણીઓથી ભિન્ન માની લે, પણ વસ્તુત: તેના જેવું હિંસ્ત્ર પ્રાણી ભાગ્યેજ આ મ લેાકમાં હશે. સંસારની પ્રત્યેક સામગ્રી ધન, જન, માન, યશ એ સર્વ ક્ષણભંગુર છે એટલુ જાણવા છતાં મનુષ્યા શા માટે Page #21 -------------------------------------------------------------------------- ________________ વીરકન્યા વાયુન્નદત્તા. પા અન્યાય અને અત્યાચાર કરવામાંજ પેાતાનુ અમૂલ્ય જીવન વીતાડી દેતા હશે ? ક્ષણિક જીવનની કલ્પિત સુખ સામગ્રી સંચિત' કરવા મનુષ્યે શા માટે અનતકાળની યથાર્થ સુખસામગ્રી ગુમાવી બેસતા હશે? જીવનને શાંતિ, અનંદ અને સતાથી અમૃતમય કરવાને બદલે વિવાદ, કલેશ, દ્વેષ-ઇર્ષા આદિધી શા માટે કડવું. ઝેર જેવુ બનાવી દેતા હશે ? મનુષ્ય એ કેટલું બધું પામર પ્રાણી છે ? આ બે-ચાર દીવસનુ જીવન કદાચ દુ:ખમય હોય તે પણ શા માટે તે સહન નહીં કરી શકતા હાય ? મનુષ્ય પ્રાણી આટલું અધુ કાયર અને ભીરૂ હોય છે તે તે મે આજે જ જાણ્યું ? માત્ર મનુષ્ય જાતિમાંજ એવી દુર્બળતા ક્યાંથી પેસી ગઇ હશે ? યુકિત વાદીઓ કહે છે કે, જેવાની સામે તેવા થવું એ જ ઉચિત છે, આ વાત મારે ગળે ઉતરતી નથી. જો અન્યાયીની સામે અન્યાય કરવા ઉચિત હોય તેા પછી મનુષ્યમાં અને જડપદાર્થ માં શું ભેદ રહે ? એક પથ્થર પણ આઘાતને પ્રત્યાઘાત મનુષ્ય કરતાં ઘણી સારી રીતે વાળી શકે છે. તેા પછી મનુષ્યાનુ મનુષ્યત્વ કયાં રહ્યું ? બદલે લેવા, વાસના તૃપ્ત કરવી એજ જે મનુષ્ય-જીવનના ઉદ્દેશ હાય તેા પછી મનુષ્ય અને માંસાહારી પશુમાં શું ભેદ ? પોતાના સ્વાર્થને આઘાત લાગવા છતાં જેએ આકાશની માફક નિષ્કપ અને અચળ રહે છે, વિકાર પામવાના અનેક હેતુઓ પ્રાપ્ત થવા છતાં જે પ્રકાશની માફ્ક નિર્વિકાર રહે છે, સડા ઉપદ્રવેાની મધ્યમાં રહેવા છતાં જેઓ હીમાચળની માફક સ્થિર રહે છે તેએજ યથા મનુષ્યેા છે, તેએજ યથાર્થ વીરપુત્રા છે. અને તેઓના અવતરણુથીજ આ માનવલાકનું ગૈારવ છે. ખરેખર આપણે બહુ દુર્બળ અને ભીરૂ છીએ. આ આપણી દુર્મળતા કયારેદૂર થશે?” આ પ્રમાણે વિચાર કરતી વાશુલદત્તા અશ્રુધારા વર્ષોવવા લાગી. ધીરે ધીરે સન્ધ્યા આવી પહોંચી, અસ્ત પામતા સુર્યની સ્વર્ણમય છટા ક્રમે ક્રમે અદ્રશ્ય થવા લાગી. પશુ-પક્ષીઓના સમુહેા અની શકે તેટલી ત્વરાથી પેાતાના આવાસ શોધવા લાગ્યાં. પક્ષીઓ કલરવ કરતાં પેાતાના માળામાં ભરાયાં. અવન્તિરાજની રાજસભા પણ મરખાસ્ત થવાની તૈયારીમાં છે. ભાટ-ચાર@ાએ રાજાની કીર્ત્તિ ગતિ લલકારવી શરૂ કરી, સૈનિકાએ અવન્તિ રાજની જય સૂચવનારા ધ્વનીઓ કર્યો, પડિતાએ આશિર્વાદ આપ્યા, મડારાજાએ નિત્ય નિયમ પ્રમાણે દરિદ્રા-કં ગાળેા અને ભિક્ષુકાને મુસ્તહસ્તે દાન આપવા માંડયુ, વફાદાર અધિકારીઆને ચેાગ્યતાનુસાર ઇનામ વિગેરે આપવામાં આવ્યાં, છેવટે મત્રીએ ઉભા થઈ ગંભીર અવાજે રાજ આજ્ઞાની ઘેાષણા કરતાં જણાવ્યું કે:— આજથી સાતમા દીવસે પ્રાત:કાળે શાંખીના રાજા ઉદયને રાજચક્રવતી અવન્તિનાથની વિશ્ર્વમાં જે આચરણ કર્યું છે, તે બદલ તેને શૂલીએ ચડાવવામાં આવશે. ” શજાના આવા આદેશ સાંભળી અનકે ચિંતામાં પડયા, અનેક ખુશી થયા અને અનેકા રાજાની નિંદા કરતા સણામાંથી મહાર ચાલ્યા ગયા. સભા મરખાસ્ત થઇ. Page #22 -------------------------------------------------------------------------- ________________ પુર સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા રાત્રીનો એક પ્રહર વીત્યે ત્યાંસુધી મંત્રીઓ અને પ્રોતે ખાનગીમાં અનેક ચર્ચા કરી. પ્રાત:કાળ થતાં પહેલાં રાજા પ્રદ્યોત કેદખાનાના બારણા પાસે આવી પહોંચ્યા. રાજા ઉદયને ગઈ આખી રાત્રી પાપ પુણ્યને હિસાબ કહેવામાં તથા કૈશાંખીની પ્રાણપ્રિય પ્રજાનું શું થશે તેનો વિચાર કરવામાં જ વ્યતીત કરી હતી, તેથી પ્રાત:કાળના સ્નિગ્ધ પવને તેને જરા નિદ્રાભિભૂત કર્યો હતો. વસ્તુત: તે નિદ્રામાં હતા કે તંદ્રામાં હતો તે કહેવું મુશ્કેલ છે. કેદખાનાની સાંકળ ખડખડતાંની સાથે જ તેની નિદ્રા ઉડી ગઈ. ઉદયને લાલ આંખ ઉઘાડીને જોયું તે રાજા પ્રઘાત પ્રાત:કાળના શુકે તારકા જેવી એક યુવતી પ્રતિહારિના ખંભા ઉપર ટેકે દઈ ઉભેલા જણાયા. 6:*6666666665 72A GRAELLA MEIRA 185122FISAXEEBA WCISAXFISARCIA SAVERASKREIA EIBARSIPAREIRAXEIRAKESANAISAXO | ( ઉદયન રાજા તે માત્ર દાન આપતાંજ શીખ્યો છે—દાન લેતાં તેને આવડતું નથી.) menge 10 GRETRAIASCAGA24182 પ્રદ્યોતે કહ્યું –“ ઉદયન ! હું તને પ્રાણુદાન આપવા આવ્યો છું, ” ઉદયને ઉત્તરમાં જણાવ્યું કે-“ અવન્તિનાથ અપાર કરૂણાશીલ છે તે હું જાણું છું, પરંતુ ઉદયન રાજા તે માત્ર દાન આપતાંજ શીખે છે-દાન લેતાં તેને આવડતું નથી. ” અવંતિનરેશ એક કેદી રાજાનો આ અહંકાર જાણી બહુ આશ્ચર્ય પામ્યા. તેમણે પુન: તે જ વાતને જરા નરમ બનાવતાં કહ્યું-“ દાન નહીં, પ્રતિદાન ! તમે Page #23 -------------------------------------------------------------------------- ________________ ' વીરકન્યા-વાંશુલતા. પ૩ મને હાથી પકડવાને મંત્ર શીખવો અને તેના બદલામાં હું તમને તમારે પ્રાણુ તથા રાજ્ય પાછું મેંપું.” ઉદયને પ્રત્યુત્તર આપે –“પ્રાણની મને પરવા નથી, પણ જે એક શિષ્ય જેવી પાત્રતા તમે મેળવી શકે, તે તંત્ર વિદ્યા શીખવવામાં મને હરકત નથી.” “ હું ન સમયે, શિષ્ય જેવી પાત્રતા એટલે શું ?” પોતે પ્રશ્ન કર્યો. “એક જીજ્ઞાસુની માફક અતિ વિનિતભાવે મંત્ર શીખવા બેસવું પડશે, તમારાથી તે બની શકશે?” ઉદયને ખુલાસો કરતાં પૂછ્યું. પ્રોત રાજાના મુખ ઉપર ચિંતાની રેખા ફરી વળી ! શું ઉત્તર આપ તે નક્કી કરી શકે નહીં. પિતાની નિર્બળતા પ્રકટ થઈ ન જાય એટલા માટે તે બેલી ઉઠયો કે:-“સમયે; યમદૂત જ તમને આ શબ્દો બોલાવે છે!” ' - ઉદયને અતિ નિશ્ચિતભાવે ઉત્તર આપે–“આપની સમજશકિત માટે હું આપને આભાર માનું છું.” પ્રોત કારાગારમાંથી રવાના થયા. - તે દિવસે આકાશમાં મેઘ અને વાયુ વચ્ચે પ્રબળ યુદ્ધ ચાલી રહ્યું હતું. મેઘ જળધારારૂપે પૃથ્વી ઉપર ઉતરી આવવા પ્રયત્ન કરતો હતો અને વાયુ તેની સમસ્ત તૈયારીઓ છિન્નભિન્ન કરી વિખેરી નાંખવા મથતો હતો. મેઘ વરસાદરૂપે નીચે આવી વનસ્પતિને નવું જીવન આપવાનો પ્રયત્ન કરતો હતો અને પવન અર્ધ ખીલેલાં કુલોને તોડી નાંખી જમીનદોસ્ત કરવા મથતો હતો. મેઘ દાન કરવા ઈચ્છતા હતા અને વાયુ હરણ કરવાની વાસના રાખતો હતો, અને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. છેવટે મેઘનીજ ફતેહ થઈ. પવનની શકિત થોડીવાર વૃક્ષોને-પુષ્પોને પ્રકંપિત કર્યા પછી ક્ષીણ થઈ ગઈ, વારી ધારા વેગથી વહી નીકળી ! આ દશ્ય નીહાળી ઉદયને વિચાર કર્યો કે-“મનુષ્ય કેટલે પામર છે? સહેજસાજ ઉપદ્રવ અને આઘાતમાં પણ પોતાનું સ્વત્વ ગુમાવી બેસે છે. મેઘની પાસેથી પણ શાંતિ ઉત્સાહ અને પુરૂષાર્થનું કેટલું ઉપયેગી શીક્ષણ મળી શકે તેમ છે! આ મેઘ જેવા ગંભીર, નિ:સ્વાર્થ અને ધ્યાની પુરૂષ જગતમાં કઈ વિરલ જ હશે ! પેલા ચગી કે જેને મેં નિચ બુદ્ધિથી ચાબુકને પ્રહાર કર્યો હતો, તેમના જેવી ધીરતા અને વિકારહીનતા કયારે પ્રાપ્ત થશે ? કોટિશ: પ્રણિપાત છે તે ગી-મુનિના ચરશુપંકજમાં ! મનુષ્ય છતાં તે દેવોપમ યોગીના ચરિત્રમાં અને મારા જેવા સંસારના કીડાના ચરિત્રમાં કેટલો બધો પ્રભેદ, એ ભેદ કયારે દૂર થશે ?” ઉદયનના મનમાં નવા સામગ્યે પ્રવેશ કર્યો. સંધ્યા સમયે પ્રઘાત જ્યારે પુન: કેદખાનામાં આવ્યું, ત્યારે ઉદયન આંખ મીંચી પદ્માસનવાળી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. રાજાએ “ઉદયન !” કહી તેને સંબોધન કર્યું. ઉદયને આંખે ઉઘાડી પ્રદ્યતની સામે દ્રષ્ટિપાત કર્યો, પરંતુ ભયને કે સંકોચને લેશ માત્ર ભાવ દર્શાવ્યો નહીં. રાજાએ પ્રશ્ન કર્યો કે- “મારા સિવાય અન્ય કોઈ તમારા શિષ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ સુખદર્પણ-શ્રાવિકા તરીકે તે મંત્ર શીખવા ધારે તો શીખી શકે કે નહીં?” ઉદયને મસ્તક નમાવી હકારમાં ઉત્તરવા અને પુનઃ પિતાના ધ્યાનમાં નિમગ્ન થયો. તે પછી એક સ્ત્રી તમારી પાસે મંત્રવિદ્યા શીખવા આવશે, જો કે તેણે બહુજ બેડોળ અને કદરૂપી છે તો પણ કેવળ નારીજાતિ હોવાના કારણે તે તમારી સામે સાક્ષાતરૂપે બેસી શકશે નહીં. તમારી અને એની વચ્ચે એક પડદો રહેશે.” એટલું કહી પ્રોત ત્યાંથી ચાલી નીક. જતાં જતાં તે મનમાં બોલ્યા કે-“એકવાર મંત્ર પ્રાપ્ત થઈ જાય એટલે બસ, પછી તો તેને અહંકાર ઉતાર એ બહુ મુશ્કેલ નથી.” રાત્રીને શ્યામ પડદો પૃથ્વી ઉપર પથરાતે હતે. કુમારી વાશુલદરા આરસ પથ્થરના એક રમણીય હાજમાં પદ્મયુગલ સરખાં બે ચરણે પાણીમાં બોળી પાણીની સાથે રમત કરી રહી હતી. સ્કટિક જેવું સ્વચ્છ જળ રાજકન્યાના સુકોમળ શના સ્પર્શ સુખથી અધિકાધિક ઉછળી રહ્યું હતું. સંધ્યાનો અંધકાર ચંદ્રના ભયથી વૃક્ષ અને કુલ નીચે સંતાઈ જવાનો પ્રયત્ન કરતો હતે. રાજા પ્રતને પિતાની પાસે ઉભેલા જોઈ કુમારી બોલી ઉઠી કે– પિતાજી! જુઓ તો ખરા! આ જળ કેવી નિર્દોષ ક્રિડા કરી રહ્યું છે? આ ન્હાનાં પક્ષીઓ કે મધુર કલરવ કરી રહ્યાં છે ! આ ચંદ્ર પણ કેવું મંદસ્મિત કરી રહ્યો છે? આ સ્વાભાવિક આનંદ રહેવા દઈ તમે મારામારી અને કાપાકાપીમાં કેમ આનંદ માની લેતા હશે?” રાજાએ કિંચિત ગુસ્સાથી જવાબ આપે:–“સાંભળ! વાશુલ! તારા ચાંદને, પક્ષીઓને અને ફલેને નરકની ઉંડી ખાઈમાં જવા દે! મને તારી એવી છોકરવાદી બીલકુલ ગમતી નૈથી.” “ભલે, ન ગમે તે કાંઈ નહીં, પણ એક ગાયન તે સાંભળી ,” એમ કહેતાંની સાથે જ કુમારીએ એક સ્વગીય સંગીતને પ્રારંભ કરી દીધો! પુત્રીના આવા લાડ માટે રાજા મનમાં જે કે બહુ ક્રોધે ભરાયો હતો, તોપણ એક નિર્દોષ બાલિકાના સ્નેહનું સંગીત બંધ કરવાની હિંમત કરી શક્યા નહીં.“એક ઘણીજ જરૂરની વાત કહેવા માટે હું અહીં આવ્યું છું” એમ તેને પ્રત્યેક ક્ષણે લાગતું, તોપણ “આ કડી પૂરી થાય એટલે બંધ કરવાનું કહે” એવા વિચારથી શાંત બેસી રહ્યો, એક પછી એક એમ ગાયનની કડીઓ આગળ લંબાવા લાગી, પરંતુ રાજાના મુખમાંથી નિષેધની આજ્ઞા વ્હાર નીકળવા પામી નહીં! રાત્રીને પ્રભાવ વિસ્તરવા લાગ્યા, ગાયન ડી વારે બંધ થયું, પરંતુ ગાયનની પ્રબળ અસરે આસપાસના વિશ્વમાં જે મધુર સંગીત ઉત્પન્ન કર્યું હતું તેને અંત આવ્યું નહીં. ઉપવનના વૃક્ષો અને પુષ્પોમાંથી પણ એ સંગીતનાં પ્રતિષ્યનીઓ આવવા લાગ્યા, સંગીત બંધ થવા છતાં ઘણીવારે રાજા પ્રોત જાગૃત થયે, પરંતુ તે વખતે કુમારી ત્યાં નહતી, તે તે ગાયન બંધ કરી ક્યારનીયે ત્યાંથી ચાલી નીકળી હતી! ' 1 ચાલુ Page #25 -------------------------------------------------------------------------- ________________ પાપનું પ્રાયશ્ચિત. ૫૫ પાપનું | માથાસ્થત (લે. સે. બહેન અજવાળી લલુભાઈ). સવારના આઠ વાગ્યા છે. કન્યાશાળામાં વિદ્યાભ્યાસ કરતી કુસુમાવળી, શિક્ષિકા હેન વેણીગૈારી પાસે ઘરે જવા રજા લે છે. વેલાસર જવાનું કારણ પૂછતા જવાબ મળે કે મીક્ષ કેનને વખત થવા આવ્યા છે. તેમાં આપણી સ્કુલમાં અભ્યાસ કરતી બહેન રંભાને પત્નિ તરીકે સ્વીકારવા દશ બાર મુરતિયા તેને ત્યાં આવવાના છે તેથી ત્યાં જેવા જવું છે.” એક સાથે દશ બાર મુરતિયા? આનું ઉંડુ રહસ્ય શું ?” વેણીગૈરીએ પૂછયું. “બહેન, શું તમે નથી જાણતાં? રંભાના પિતા મથુરદાસનું એક ઘાતકી માણસ જેવું હદય છે. તેણે લેભને સેવક બની પોતાની પુત્રીનું લીલામ તરીકે વેચાણ કરી વધુ માગણું થાય તેને રંભાને હાથ સેંપવા નિશ્ચય કર્યો છે. ત્યાં જવાથી બધું બરાબર જેવાશે. બહેન તમે આવશો તે કેટલુંક નવું જાણવાનું મળશે.” કુસુમાવળીએ ખુલાસે કર્યો. વેણુગૈરીને આ હકીકત સાંભળી બહુ લાગી આવ્યું, અને ઉદ્વિગ્ન ચહેરે પૂછયું- “બહેન, રંભાનું જાહેર લીલામ” આ બેલતાં તેના નયનો અશ્રુથી ભીંજાઈ ગયાં. આવી ગરીબડી કમળ પુત્રા પર શું આ જુલમ ? અરે ! ભારતભૂમિ! આવા નિર્દય મનુષ્યને જન્મ આપતા પહેલાં તેને ઘાત કેમ નથી કરતી? હને વધારે સંતતિને શું લાભ લાગ્યો છે ? માતા, માતા ! અઘટિત ઉચ્ચાર થાય તે ક્ષમા કરજે, પરંતુ હારી લાડકવાયી શિષ્યાને આ ઘાતકી ફંદમાંથી બચાવજે. બને રંભાને ત્યાં આવી પહોંચ્યાં. તપાસ કરતાં મેડી પર નામદાર શેઠીયાઓ કન્યાના દર્શન કરવાને આતુર થઈ બેઠા છે. નીચેના એક રૂમમાં રંભાની બા સાવિત્રી અને મથુરદાસ કંઈ ચર્ચા કરે છે. શું ચર્ચા કરે છે તે સાંભળવાને તે બને બહાર એક બાજુએ છુપી રીતે ઉભાં રહ્યાં. નાથ ! તમને કહી કહીને હું થાકી ગઈ છું. એક રંક ગાય જેવી દીકરી તરફ આવું રાક્ષસી વર્તન કેમ આદરી રહ્યા છે ? કસાઈ જાનવને મારે છે, પરંતુ તમે તે ફરજંદ પર છુરી ફેરવવા તૈયાર થયા છે ? પૈસા આજ છે અને કાલ નથી. દીકરીના પૈસાથી કદી પણ પૈસાદાર થવાતું નથી. નાથ! માનો. હારી ગરીબની અરજ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સુખ દર્પણ-શ્રાવિકા. સ્વીકારે અને હારી રંભાને રેળી ન નાખે.” “રાંડ, હારૂં મેત આપ્યું લાગે છે. હને પૈસાની દરકાર નહિ હેય, હારે વહેવાર ચલાવવું પડે એટલે તેની કીંમત હું કરી શકું. તું પડી ભણેલી છે, તે વરની સામે બોલવા માટે હશે? જા લુચી હારૂં ડહાપણ મને નથી જોતું. જે વસ્તુ હારી છે તેને ગમે તે ઉપયોગ કરવા મને સત્તા છે. નાહક પતિ સામે બેલી નર્કમાં જવાનો રસ્તો લે નહિ, અને હારી આજ્ઞા સ્વીકારી રંભાને સારાં વસ્ત્રથી સજ્જ કરી મારી સાથે મેડી ઉપર મેકલ; કે સાટું નક્કી કરી શકાય.” “ક્ષમા કરે. એવી અઘટિત આજ્ઞા મહારાથી નહિ સ્વીકારાય. કદી તમે સગપણ કરશે, તોપણ મારી લાડકવાયી પુત્રીને યંગ્ય પતિ સિવાય હું પરણાવવાની નથી.” સાવિત્રીએ કહ્યું. “ચંડાળ ! શું તું હારા પર સત્તા બતાવે છે? હું હારે ધણી છું, તને આવી છુટથી બલવાને અધિકાર શું ? મેમાને ઉપર રાહ જોઈ રહ્યા છે, જલદી મારી ઇચ્છાને તાબે થા. એમ કહી હસ્તપ્રહાર કર્યો. તુર્તજ સાવિત્રી હૃદયના અને શરીરના બેવડા દુ:ખથી મૂછો પામી. આ દ્રશ્ય જોયા પછી વેણુગૈરીથી છુપુ રહી ન શકાયું. તુર્તજ પ્રકટ થઈ તે રૂમમાં દાખલ થઈ અને બોલી. “અરે!! પૈસાને પરમેશ્વર માનનાર ઘાતકી મથુરા હારું હૃદય કેટલું ઘાતકી છે? પૈસાના લોભથી હારી સુકોમળ વ્હાલી પુત્રીને વિક્રય કરવા તૈયાર થયેલ છે તે વ્યાજબી છે? અરે દુષ્ટ સ્વભાવના શેઠ! તને કેટશ: ધિક્કાર છે. આવી સુકમળ કુસુમકલીને છુંદી નાંખતાં તને કંઈ દયા આવતી નથી ? કંપારી છુટતી નથી? ગાત્ર થરથરતાં નથી ? મ્હારા કહેવા પર ધ્યાન આપ. હારી કન્યાનું જીવતર બગડશે, લેકમાં હાંસી થશે. તને મોટી ઉમ્મરે કીડા પડશે, અત્યંત દુ:ખી થઈ મરણને શરણ થઈશ. અત્યારે હારી બુદ્ધિ પૈસા પાછળ જડ થઈ ગઈ છે. પૈસાને જ તું શ્રેષ્ઠ માની તારે જમાઈ ગુણ હો કે અવગુણું, ડહાપણવાળો હા કે મૂર્ખ હો, સદાચારી હો કે દુરાચારી છે તેને વિચાર કરતા નથી, ઉમ્મર નિહાળતું નથી, સુંદરતા તપાસ નથી, જાતિ કે કુળનું અવલોકન કરતા નથી, માત્ર પૈસાને જ તું નિહાળે છે. ત્યારા કેટલા અધમ વિચાર? રંભા જેવી કુમારિકા તારા ઘરે જન્મી એજ એના દુર્ભાગ્યની વાત છે. હારા જેવા પાપીને ઘેર એ પવિત્ર રત્ન તુલ્ય કુમારીકાને જન્મ ન હોય? મથુરદાસ આ સાંભળી એકદમ કોધિત થઈ ગયો અને બે. માસ્તરાણી ! ઝાઝું ડહાપણ કર માં. હને પારકા ઘરમાં પ્રવેશ કરવાની કેણે પરવાનગી આપી? રંભા તારી પાસે ભણે છે એમ ધારી આગળ પગલાં લેતું નથી. નાહક કંઈ સામી પડેલ આ (સાવિત્રી)ની સ્થિતિમાં આવી પડીશ. “શેઠ માફ કરે, કેલસા હોય તેને સાબુથી દેતાં પણ કાળા જ રહે છે. હારાં વાક પછી યાદ આવશે. સાવિત્રી જેવી સતીને નિર્દય થઈ અનાદર કર્યો છે પરંતુ યાદ રાખજે કે ભવિષ્યમાં પસ્તાવું પડશે.” એમ કહી વેણુગારી સાવિત્રીને પંખો નાંખવા લાગી. Page #27 -------------------------------------------------------------------------- ________________ પાપનું પ્રાયશ્ચિત. વેણીગૈારી સાવિત્રીને પંખા નાંખવા લાગી. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ઉપરથી બુમ પડી, શેઠ અમારે એક બીજાનાં હેાઢાં જોઈ બેસી રહેવું ? ક્યાં છે તમારી કન્યા ? જલદી કરે. અવાજ આવતાં જ રંભાને જોરજુલમથી મથુરદાસ મેડી ઉપર તેડી ગયે. રંભાનું રૂપ જોઈ ઉપરાઉપરી બે હજાર, પાંચ હજાર એમ ચડતાં સુરતી સોભાગ્યચંદ નામના ગ્રહસ્થ કે જેની ઉમ્મર ૮૦ વર્ષની થવા આવી હતી તેની ઓફર દશ હજારે થઇ.તેનાથી આગળ હિમ્મત કોઇની ન ચાલતાં તેની સાથે વેવિશાળ કર્યું. મહેમાનો વિદાય થયા અને જમાઈ પણ તુર્ત લગ્ન કરવા ફરમાવી રસ્તે પડયા. ASE મા નામ Kી રાણા દાસ, જિક, 3 સી રંભા નિરાશ થઈ એકાંત ઓરડામાં કેચપર પડી અશ્ર સારતી વિચાર કરવા લાગી. Page #29 -------------------------------------------------------------------------- ________________ પાપનું પ્રાયશ્ચિત. ૫૯ એક બુટ્ટા વર સાથે પોતાનો સંબંધ થય જાણું રંભા નિરાશ થઈ એકાંત ઓરડામાં કેચ પર પડી અશ્રુ સારતી વિચાર કરવા લાગી. “ઓ વિધાતા, આવી ઘટના કરવામાં ત્યારે શું નિશ્ચય છે? મને રીબાવી રીબાવી મારી નાંખવા કરતાં હું એકદમ હારા આત્માને ત્યાગ કરૂં તે કંઈ અડચણ છે? પિતા, તું પિતા નહિ પણ સર્પ છે. હું મારા શરીરને હંસ માર્યો છે. એ નાદાન, શું દીકરીના પૈસાથી જ પૈસાદાર થવાય છે? હાથમાં શું ? કંકણ પહેર્યા છે, કે દીકરીનું માંસ વેચીને જ દ્રવ્ય ઉપાર્જન કરે છે? શું હારે મીંઢળ મુડદે જ બંધાવાને ? અરે, પિતાને આ શું સૂઝયું? રક્ષક તેજ ભક્ષક થયા ? મધુરા લાડમાં, લાલન પાલનમાં ઉછેરીને ઝેરી ખંઝરથી ખુન કરવા તત્પર થયા? અફસ! લક્ષમી, ત્યારે પણ શું વાંક કાઢું? મારું ભાવિજ વિચિત્ર દિશામાં પ્રવર્તે છે. આટલું બોલતાં જીભ થોથવાઈ ગઈ, કંઠ રૂંધાઈ ગયે અને આંસુઓ ટપકવા શરૂ થયાં. અલ્યા જાદવા કયાં ગયા? કયારને બૂમ પાડું છું તેને જવાબ પણ આપતો નથી.' - “કેમ સૈભાગચંદ કાકા, શું કહો છે. આપનું શયનગૃહ વાળતું હતું એટલે અવાજ સંભળાએલ નહિ. માફ કરશો.” જ પહેલા સવા વાળંદને બોલાવ. હારે હજામત કરાવવી છે. કહે છે કે હારી જાન કાલે જવાની છે, માટે સારા અસ્ત્રા અને કાતર લાવે. વળી સુગંધી તેલની સીસી તથા સાબુ પણ લેતો આવજે.” “વારૂ સાહેબ.” જાદવ હજામને તેડી આવ્યું. શેઠ તુર્તજ હજામત કરાવી અરીસામાં ચહેરે જુએ છે, પણ માથાના વાળ સફેદ જોઈ સવાને કહે છે કે આને કંઈ ઉપાય? “કલ૫ લગાવ” સવાની સૂચના ગમી અને તેનો પણ ખર્ચ કરી કૃત્રિમ યુવાની ધારણ કરી. દરમિયાન તેના સ્નેહીનો પુત્ર મણીલાલ આવીને તે બે કે, “કાકા! તમે ૧૪ વર્ષની બાળાની જીંદગી બરબાદ કરવા તૈયાર થઈ ગયા છે, બિચારીના કેટલા શ્રાપ તમને લાગશે? તેની આંતરડી કેટલી બધી દુભાશે?” “એલા મણયા, તું બહુ અંગરેજી ભણીને હુશીયારી બતાવતાં શીખે છે તે જાયું, પણ તું એટલુંબી નથી સમજતો કે મ્હારૂં શરીર વૃદ્ધ થયેલ છે, પણું હારું મન યુવાન કરતાં ચંચળ અને વેગવાન છે. અનેક પ્રકારે કાળાં ધેળાં કરી મેળવેલ પૈસામાંથી રૂા. દશહજાર જેટલી મોટી રકમ કન્યાના બાપને આપી તેની દીકરીને ખરીદી લેવી છે! કંઈ મફત લેવી નથી. શું બજારમાંથી પૈસા આપીને માલ લેવો તે વ્યાજબી નથી? હું કંઈ ચોરી કરીને તેની દીકરીને લાવવાનું નથી, સમજ્યા.મણીઆ, હું હારે પૂજવા યેગ્ય–કાકો કહેવાઉં, જા જાનમાં આવવા તૈયાર થઈ રહેજે. તું હમણા તાજેજ Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. પર છે, એટલે તમામ રીત રીવાજોની ખબર હશે, માટે તેને અણવરની પદવી આપવી પડશે.” આ કથનથી મણીલાલને બહુ ગુસ્સો થયે, અને આવા નાલાયક માણસ સાથે બહુ વાતચીત કરવી દુરસ્ત નહિ ધારતાં તુર્તજ વિદાય થયા. અલ્યા જાદવા? જોયું. મણીએ બી. એ. થયે પણ હારી સામે કઈ જવાબ આપી શકે ? સીધે રસ્તે જ પડી ગયો કે મારી કેવી હશિયારી.” શેઠે આત્મપ્રસંશા કરતાં કહ્યું જે ચાલાકી ન હોય તે દશ મુરતિયામાં તમને જ કેમ પસંદ કરે. જાદવે કહ્યું. જુદી જુદી જાતના વાજીંત્ર વાગી રહેલાં છે, કીટસન લાઈટે પૂર્ણ પ્રકાશ આપી રહેલી છે, વરઘોડામાં લગભગ ૨૦૦] માણસે અરસ્પરસ વાર્તાવિનોદ, અને બુઢ્ઢાની મશ્કરી કરતા ચાલ્યા જાય છે. આ વખતે બુઢ્ઢા કાકાને દેખાવ પણ ધ્યાન ખેંચનારે થઈ પડ્યો છે. તે એક ઘોડા ઉપર બેઠા છે. રેશમી ધોતીયું, લાલ રેશમી પાઘડી, ઉંચી જાતના આલપાકનું અંગરખું અને કપાળ પર તીલક એવાં છે કે જાણે બહસ્પતિ સાક્ષાત્ પધાર્યા હોય. આ વરઘોડા જેવા આખું ગામ મળ્યું છે. જેની અંદર એક મેટું સ્ત્રી મંડળ પણ ઉભું હતું તેમાંની ગુણવંતી નામની બાઈને સંકુરણ આવ્યું અને બેલી વાગે છે શું વાઝાં? ગવાએ શું સુંદર ગીતે? બળે કાં તેજ દિવડાઓ? અરે આ સભ્ય શાનાં છે? ઉપરના વાકને જવાબ તેજ સ્ત્રી મંડળમાંથી શારદાએ આપે– નથી એ વાગતાં વાઝાં, મરણનાં શોક વાઘ છે, નથી એ ગીત વિવાહનાં, અંતરના ધમ-સાણે છે. નથી એ તેજ દિવાના, અરે એ મૃત્યુના ભડકા; નથી એ સભ્ય વિવાના, ડાઘું છે શ્મશાનોના. ગુણવંતી–અરે આ લગ્ન મંડપ શા? અરે આ રમ્ય પડદા શા? અરે શાની છે આ ન્યાતો ? ઉડંતા રંગ હાસ્યજ શા? શારદાનથી એ લગ્નના સ્થભે, કસાઈ વધ સ્થભે છે નથી મંડપ એ વિવાના, શિકારી માંચડા દસે. ખરે એ રમ્ય પડદા તે, ભુલાવા જાદુના ખેલો; હિલે પડદા હવામાં ત્યાં, હલે છે કન્યા છાતી. નથી એ લગ્ન મિજબાની, ખરે જાતે મરણની છે; મળ્યા છે ગીધ માંસારી, કન્યાનું લેહી પીવાને. Page #31 -------------------------------------------------------------------------- ________________ પાપનું પ્રાયશ્ચિત. ૨ નથી એ હાસ્ય અંતરના, દીસે છે ઉરના તાપ; અરે જે પાપની છાયા, રહી છે હાસ્ય ત્યાં કરતી. આટલો સંવાદ થતાં વરઘોડો માંડવે આવી પહોંચ્યો અને કન્યાદાન દેવું શરૂ થયું એટલે તુર્તજ ગુણવંતી બેલી કન્યાનું દાન દેવાયે, કરી સૌભાગ્યનાં ચાંલ્લા ? વળી સૌભાગ્યને ચુડા, કન્યાએ આજ પહેર્યો છે? શારદા–નથી એ દાન કન્યાનું, અરે લીલામ છે તેનું; નથી સાભાગ્યનાં ચાંલ્લા, દીસે છે મેશના ટીલાં. નથી સૈભાગ્યના ચુડા, ઝડેલી જંજીરા ભાસે; કસી છે કન્યકા તેમાં, ન કે કાળે અરે છુટે. બુટ્ટા કાકાના લગ્ન થયાને છ માસ વીતી ગયા છે, એટલામાં તેને જવર લાગુ પડયે. તેની સેવામાં રાત્રિદિવસ રંભા રહે છે. રંભાનું સ્વરૂપ સાક્ષાત્ રંભા- અસરા સમાન હતું, તે રૂપને નિહાળવા અને ‘વૃદ્ધક્ય માર્યા રાવિ ” એ કહેતીને ખરી પાડવા, પોતાની દુષ્ટ વાસનાની પરિતૃપ્તિ માટે અનેક દુ-સ્નેહી તરીકેનો દાવો ધરાવી, શેઠની માંદગી પ્રસંગે જોવા આવતા અને રંભાને મર્મભેદક વચને વડે હેરાન કરતા. આ દુટેની પ્રપંચજાળથી રંભા નિત્ય સાવધાન રહેતી. દિનપ્રતિદિન બુઢ્ઢાને રાગ વધતો ગયે, રંભાને માત્ર દેખાવરૂપજ મળેલું સૌભાગ્ય પણ નષ્ટ થવાની આગાહી જણાઈ તથા દુર્ટે પોતાનું શિયળ ભંગ કરશે તેમ ધાસ્તી પેઠી. સંધ્યા સમય થયો છે, રંભા પોતાના ઝરૂખે બેઠી છે, ત્યાં અચાનક તેની માતુ સાવિત્રી આવી. ઘણે વખતે રંભા માતાને જોઈ તેને વળગી પડી.” અને બેલી:– | * બા! તું આજે અચાનક અહીંયાં કયાં થી?” “હેન તને વિદાય કર્યા બે માસ થયા ત્યાં તો રૂપિયા બારહજાર લ્હારા પિતાએ સટ્ટામાં ગુમાવ્યા. ઘરમાં ઘરેણું, ઠામ કંઈ પણ રહ્યું નથી. ભીખારી થઈ ગએલ છે. તેમને હારા તરફ ગુજારેલ જુલમ માટે બહુજ પશ્ચાતાપ થાય છે; પકે પેકે રૂએ છે અને મને તેમના તરફથી હારી પાસે માફી માગવા તેમજ તને પાંચ દિવસ તેડી જવા મોકલી છે.” ૮૮ માતુશ્રી મ્હારા પિતાશ્રીની મતી ઠેકાણે આવેલી જાણી હર્ષ થાય છે. હાલ મ્હારાથી ત્યાં આવી શકાય તેમ નથી, હારા સ્વામિને અત્યારે સખ્ત માંદગી ચાલે છે, તેથી અત્યારે હારે ધર્મ તેમની Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. શ્રી રંભાને અમર આત્મા વૃદ્ધ વિવાહનાં દુ:ખથી કંટાળી શાંતિ મેળવવા સફર કરી ચુક્યો હતો. Page #33 -------------------------------------------------------------------------- ________________ - પાપનું પ્રાયશ્ચિત. સેવા ચાકરી કરવી તેજ છે. હું માનું છું કે તું પણ આ વાત કબુલ કરશે.” “હેન હારા આવા ગુણે જોઈ હું અતિ પ્રસન્ન થાઉં છું. ખરેખર તે હારી કુખને દિ- પાવી છે.” બુદ્દાને સ્વભાવ ચીડીઓ અને ઝેરીલે થઈ ગયે હતે. જરા વાર પણ રંભાને પોતાની પાસેથી ખસવા દેતો નહિ. ઘરની બહાર કોઈ કાળે જાય તો શંકાની નજરે. જુએ અને અયોગ્ય વાચબાણથી રંભાના હદયને શંકાકુલ બનાવતા. જો કે રંભાપતિ પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખતી, પણ બુઢ તેને બાહ્ય આડંબર માની રંભાને પજવતો.' આ છેડ્યા અઠવાડીયામાં ભાગ્યચંદ શેઠની તબીયત તદ્દન સુધરવા આવી છે, શરીરમાં પૂર્વવત્ લેહી પણ આવી ગયું છે. આજે રંભા સાવિત્રી સાથે વાર્તાલાપમાં રેકાવાથી અમુક સમય વીતી ગયા પછી શેઠને પોતાની માતા આવવાની ખબર આપવા અને આજ્ઞા ઉઠાવવા આવી. પરંતુ કંઈ પણ ન પૂછતાં શેઠે લાકડીના બે ચાર પ્રહાર કર્યા. આ દુ:ખ તેનાથી સહન ન કરી શકાયું, તેના પતિના મર્મવચને તેને બહુજ દુઃખ દીધું અને તેજ વચને તેને આ ફાની દુનિયાને ત્યાગ કરવા સૂચવ્યું. - અધ રાત્રિ વીતી ગઈ છે, સર્વ શાંત નિદ્રામાં પડી ગયાં છે, તે વખતે રંભાએ પાસેના નજીકના કુવામાં પડતું મુક્યું. આસપાસના લોકો ભેગા થઇ ગયા, હાહાકાર થઈ રહ્યો. શેઠ તથા રંભાની માતા પણ જાગ્યાં, ઘરમાં તપાસતાં રંભા નજરે ન પડવાથી શંકા પડી અને બંને કૂવા પાસે આવ્યાં. પોલીસ આવી પહોંચી, રંભાને બહાર કાઢ્યા પછી કંઈ જીવ હોય તેમ જણાયું નહિ. ડેાકટરને બોલાવવામાં આવ્યું. ઉપચારે ઘણું કર્યા, પરંતુ રંભાને અમર આત્મા વૃદ્ધવિવાહના દુઃખથી કંટાળી શાંતિ મેળવવા સફર કરી ચૂક્યો હતો. આ વખતે મળેલા તમામ લોકે ડેાસાને ફીટકાર આપવા માંડ્યા. આ દશ્ય જોઈ ડોસાની બુદ્ધિમાં પણ ઘણે ફેરફાર થઈ ગયે. રંભાના વિયોગથી તેને ઘણેજ આઘાત પહોંચે. અને આ દુઃખદ પરિણામ પતાની નીચે લાલસા જન્યદેને જ આભારી છે તેમ જણાવતાં, રંભા પાછળ પિતાના દ્રવ્યની સઘળી રકમ ખરચીને વૃદ્ધલગ્ન અટકાવવાની તેણે પ્રતિજ્ઞા કરી અને બે કે-કમળ પુષ્પની કળીઓ હજી વિકસિત થઇ ન હોય ત્યાં તેમને અમળાવી નાંખવામાં આવે અને માતા પિતાના ભરૂસે રહેલી અનાથ, નિર્મળ બાળાને પોતાના સ્વાર્થની ખાતર હારા જેવા વૃદ્ધપતિ રૂપ કેસાઈને સુપ્રત કરવામાં આવે એ કેટલી નિર્દયતા? મરણ પથારીએ રહ્યા છતાં અબળાનું પાણગ્રહણ કરવું એ મ્હારી કેટલી તુછતા ? ખરેખર આર્યદેશની પાયમાલીમાં અમારા જેવાંજ પાત્ર મુખ્ય કારણભૂત છે. અમારી જેવા લાલસુ હૃદયમાંથી રાક્ષસી વિચારે દૂર નહિ થાય, ત્યાં સુધી આ દેશની ઉન્નતિ થવી અતિ કઠિન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ગર્ભ અને પ્રસવકાળ. - - (લે. ઝબક બ્લેન વ્રજપાળ કપાસી, સ્ત્રી છે શિક્ષક જૈન કન્યાશાળા-અમદાવાદ.) ) હેનો ! ધ્યાનમાં રાખજો કે, દરેક આર્ય મહિલાઓએ ઘરગતુ સાધારણુ વૈદુ તે જાણવાની ખાસ અગત્ય છે. કે જેથી પોતાની, યા પોતાના બચ્ચાંની, યા કુટુંબી વર્ગની સાધારણ માંદગી પ્રસંગે તે બહુ ફળદાયક નિવડે છે. માતા એ ગર્ભકાળથી રી, નહી થ = બાળકના માસ્તર અને ડાક્તર પણ છે, માટે પ્રસવ સમયે ગર્ભ કેટલી મુદતનો થઈને જપે, તે જાણવાથી બાળકની તન્દુરસ્તી, તથા આયુષ્યબળનો નિર્ણય થઈ શકે છે. અને નિર્ણય પરથી એમ માલમ પડે કે, બાળક અધુરા દિવસે અવતર્યું છે, તેના માટે વિશેષ સંભાળથી તેનું રક્ષણ કરવા માટે ગર્ભાધાનનો દિવસ નક્કી કરવાની જરૂર છે. પણ ઘણીક સ્ત્રીઓને ગર્ભ રહ્યાની ખબર પડતી નથી. હતુના દેખાવા અને બંધ પડવા ઉપરથી આ વાતનો નિર્ણય થાય છે. પણ ઘણી વખત ઋતુ ઉપર કાંઇ આધાર રહેતો નથી. વળી ઋતુ આવી ગયા પછી કેટલા દિવસે ગર્ભ રહ્યા તેને પણ હાલના અનિયમિત આચરણાને લીધે નિર્ણય કરવો કઠણ થઈ પડે છે. પૂર્વ કાળના લકે ત્રડતુગામી એટલે દર માસ તુ આવી ગયા પછી અમુક એક શુભ દિવસે સ્ત્રીને હતુદાન દેવાવાળા હતા. અને તે પુરૂષાથી પુરૂષ ઈચ્છા પ્રમાણે સંતતિ ઉત્પન્ન કરી શકતા હતા. આવા નિયમિત વ્યવહારમાં ગર્ભધાનનો દિવસ સહેલથી નક્કી થઈ શકતા. પણ હાલ તે માટે કાંઈ નિયમ જ રહ્યો નથી. એવા લંપટ અને વિષયવાસનાના આ સમયમાં ગર્ભાધાનને દિવસ નક્કી કરવાનું કામ ઘણું કઠણ થઇ પડયું છે. થોડીજ વિચક્ષણ સ્ત્રીઓને ગર્ભ રહ્યાનાં ચિન્હા Page #35 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ અને પ્રસવકાળ. અને સાબિતીઓ મળી શકે છે કે આજ મને ગર્ભ રહે. આવી સ્ત્રીઓ સેંકડે પાંચ હોય છે. બાકીની પંચાણું સ્ત્રીઓને ગર્ભ રહ્યા પછી બે ત્રણ માસે ગર્ભનાં ચિહે કે કાંઈ ખાસ ફેર હોય છે તે થવા માંડે છે. ત્યારે જ તેને સમજ પડે છે કે, મને ગર્ભ રહે છે. પણ ગર્ભ રહ્યાના દિવસથી તે ગર્ભના ચિન્હ અને હેરના લીધે ગર્ભ રહ્યાનું જ્ઞાન થયાના દિવસની વચ્ચે કયે દિવસે ગર્ભ રહે તે વાત કેવળ અંધારામાં જ રહે છે. ગર્ભ રહાને દિવસ ગણવાની કેટલીક રીતે ચાલે છે પણ તે બધી અચોક્કસ છે. અને એ ગણત્રીમાં બે ચાર દિવસ નહીં, પણ વખતે પંદર વિશ દહાડાની પણ ભૂલ આવે છે. આ ગણત્રી માટે કેટલીક રીતે એવી છે કે – (૧) કેટલીક સ્ત્રીઓ ગર્ભ રહ્યાને લીધે પોતાના શરીર તથા મન ઉપર થતાં ચિન્હ કે ફેરફાર ઉપરથી ગર્ભ રહ્યાનું જાણી શકે છે. અને તેનાજ કહેવા ઉપર આધાર રહે છે. આ રીતમાં પણ ચોક્કસ દિવસનો નિર્ણય તે નથી જ થતું. (૨) બીજી રીત એ બતાવવામાં આવે છે કે, જે દિવસથી દસ્તાન એટલે હતુ બંધ પડે તે દિવસથી જ હમેલ રહ્યાનો દિવસ ગણવાની રીત ચાલતી છે. આ ગણગીથી પણ અડસટે થાય છે. પણ ચેકસ દિવસ નક્કી થતો નથી. ગર્ભ રહ્યાને એગ્ય કાળ ઋતુ આવ્યા પહેલાં એક બે દિવસ અગાઉ અથવા ઋતુ આવી ગયા. પછી બે ચાર દિવસે પાછળ હોય છે. આર્યવૈદકશાસ્ત્રને મત એ છે કે, ઋતુ આવી ગયા પછીના પહેલા પખવાડીયામાં ગર્ભ રહે છે. ગમે તેમ હો, પણ આ ગણત્રી પ્રમાણે ગર્ભાધાનને દિવસ ગણવામાં ભૂલ આવે છે. | (૩) ત્રીજી ગણત્રી એવી પણ ચાલે છે કે–પેટમાં કરૂં ૪ (સાડા ચાર ) માસે ફરકે છે. માટે પ્રથમ જ્યારે છોકરૂં ફરકે, ત્યારે ગર્ભ કા સાડા ચાર માસને થયે એમ સમજવું; પણ છોકરૂં ફરકવાની મુદત સેને માટે એક સરખી હોવાની વાત પાયા વગરની અને ખોટી છે. માટે તે ગણત્રી પણ ખોટી છે. આ બધી ગણતરીકે શાસ્ત્રીય નથી, પણ સ્ત્રી વર્ગમાં મૂળથી અટકળ મુજબ ચાલતી ગણતરીઓ છે. તેથી તેના ઉપર ભરૂસો રાખી શકાતું નથી. હું ધારું છું કે ગર્ભાધાનને દિવસ નક્કી કરવાનું આપણી પાસે એક પણ સારું સાધન નથી. - - - ખરૂં તે ગર્ભાધાન રહેનાર સ્ત્રીની સમજણ અને જ્ઞાન ઉપર બધો આધાર છે. પણ હાલ એ સમજણ અને જ્ઞાન ઉપર તો અંધકારને પડદે વળી ગયેલ છે. જેથી કેટલીક વખત બહુજ ગુંચવણ ઉભી થાય છે. પ્રસવકાળ એટલે બાળક અવતરવાને દિવસ કરાવવાની પણ કેટલીક રીતે ચાલે છે. એક વિદ્વાન ડેકટ૨ પ્રસૂતિકાળને નિર્ણય અનેક રીતે કરી બતાવે છે. તેમાંની એકાદ રીત અત્રે આપીએ છીએ. " Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા - [૧] ગર્ભ રહ્યા પહેલાં જે દિવસથી દસ્તાન બંધ થયું હોય તે તારીખમાં ૭ સાત દિવસ મેળવવા અને ત્રણ મહિના પાછલા બાદ ગણવા. દાખલા તરીકે, એક સ્ત્રીનું દસ્તાન તા. ૩ માર્ચના રોજ બંધ થયું હોય તે તેમાં સાત દિવસ - મેળવીને ત્રણ મહિના બાદ કરવા, એટલે એ ગણત્રી મુજબ ડીસેંબરની તા.૧૦મી આવે. ઘણું કરીને તે દિવસે તે સ્ત્રી બાળકને જન્મ આપશે. | [૨] બીજી રીત–જે દિવસે સ્ત્રીનું દસ્તાન બંધ થયું હોય તે દિવસથી નવ માસ ગણવામાં આવે તો ૨૭૫ દિવસ થાય છે. આ ગણત્રીમાં ફેબ્રુવારી માસ આવ્યા હોય તે ૨૭૩ દિવસ થાય છે. પણ કુલ ૨૭૮ દિવસ થવા જોઈએ. એટલા માટે ઉપર પ્રમાણે નવ મહિના ગણતાં ૨૭૫ દિવસ આવે તો તેમાં ૩ ત્રણ દિવસ ઉમેરવા. અને ૨૭૩ દિવસ આવે છે તેમાં પાંચ દિવસ ઉમેરવા. આ ર૭૮ દિવસ જે અઠવાડીયામાં કે પખવાડીયામાં આવે તેમાં તે સ્ત્રી પ્રસુતા થાય એવી ગણત્રી છે. પ્રસવકાળની તથા ગર્ભાધાન કાળની આવી ઘણીક ગણતરીઓ ચાલે છે. ઉપરની હકિકત વિચક્ષણ સ્ત્રીઓને ખાસ ધ્યાનમાં લેવાની છે. અધુરી મુદતે પ્રસવ. છ માસની અંદર ગર્ભ જીવતે અવતરતું નથી. છ માસ પૂરા થયા પછી સાતમા માસમાં સ્ત્રી પ્રસવ આપે છે તો તે બાળક જીવતું અવતરે છે. પણ થોડા કલાક કે થોડા દિવસો રહીને મરી જાય છે.–સાતમા માસને ગર્ભ આશરે ૧૪ ઇંચ લાંબો હોય છે, અને વજનમાં ૪૦ એંસ (૧૦૦ રૂપિયાભાર ) હોય છે. ચામડીની નીચેના પડમાં ચરબીને વધારે થઈ બાળકને ફુલાવી દે છે, અને તેમ છતાં ચામડી કાળીવાળી, રાતી અને સીએચસ મેટરથી આચ્છાદિત થયેલી હોય છે. આ સાતમા માસમાં જન્મેલા બાળકની આંખ ઉઘાડી રહે છે. આ માસમાં જન્મેલું બાળક ગતિવાળું હોય છે. પણ બરાબર રાઈ શકતું નથી. આઠમા માસને ગર્ભ આશરે ૧૬ ઇંચ લાંબા હોય છે. અને વજન આશરે ૩ રતલનું હોય છે. રૂવાડાં દશ્ય થવા માંડે છે, ચામડીને રંગ વિશેષ કરીને માંસના વર્ણ જેવો થાય છે; નાભી લગભગ શરીરના મધ્યમાં આવે છે, આંગળીઓના ટેરવાં ઉપરના નખ બહાર પડતા દેખાતા નથી. માથાના વાળ વધારે જાડા થાય છે. આ આઠમા માસમાં જન્મેલું બાળક ઘણુંજ સંભાળથી રક્ષણ કરવામાં આવે, તાજ જીવતું રહી શકે. નવમા માસમાં જન્મેલું બાળક પણ અપકવ રહે છે, ત્યારે દશમા માસમાં જન્મેલ બાળક નિરોગી અને કૌવતવાન બને છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ કરી. અથાણું. ૬૭ સા. મણીબાઇ કુડલાકર તરફથી. અથાણું એ જેમ ખારાકને રસ પાખવામાં સ્વાદની ગરજ સારે છે તેમ પાચક પશુ છે. અથાણામાં આવતી હળદર લેાહી સુધારે છે, મીઠું પાષક છે અને તેવા ભિન્ન ભિન્ન ગ ંધીયાણાના એકત્ર ગુણા તેના નિયમીત સેત્રનથી લાભપ્રદ નિવડે છે. જગતમાં નીપજતી લગભગ દરેક વનસ્પતિના અંગામાંથી અથાણાં થઇ શકે છે. પણ તે કેમ બનાવવું તે સ્ત્રીઓની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. આ ઉપરથી એટલુ તે સ્પષ્ટ જોવાશે કે સુશિક્ષિત સ્ત્રી એ જીવનમાં રસપાષકનું કાર્ય કરનાર રસરાજિકા છે. કેરીના અથાણાં ઘણી જાતનાં થાય છે. કાચી સંભારી, પાકી સભારી, રાયતી, મેથીયા, જીરા, ગાળ કેરી, ગેાળસ’ભારી, સાકરીયાઙેરી, વઘારીયા, ખમણ, એવી ઘણી જાતેાના કેરીના અથાણાં અને છે. કેરીના મુરબ્બા પણ થાય છે, પરતુ આ સઘળી વાતાને એકી સાથે સમેટી દેવાનું મુશ્કેલ માની હાલ તેા તેવાં એક એ અથાણા માટે જ વિચાર કરીશુ. કેરી. કાચી સંભારી કેરી. કાચું સ’ભારૂં અથાણું કાચી કેરીનુ થાય છે. અને તે નાની ખાખટીથી મેાટી જાળી વગરની કેરી મળે ત્યાંસુધી અની શકે છે. આ અથાણું લાંબા વખત ટકી શકતુ નથી. જો કે પાકું અથાણું પણ સભાળનો ખામીથી કે સ્વચ્છતાની ખામીને લઇ ખારૂ થઇ જાય છે. માટે હમેશાં અથાણાંનાં ઠામ ચોખ્ખાં કાચનાં કે સ્વચ્છ માટીનાં રાખવાં, સંભાર તૈયાર કરતાં અને અથાણું ભરતાં હાથ ચાખ્ખા રાખવા, વાસણને મજબુત માં માંધી એછે! અવરજવર હાય ત્યાં મુકવાં અને માથે ભાર મુકવા, તથા હમેશાં ચાખ્ખા હાથથી એક બાજુથી અથાણું કાઢવાને સ ંભાળ રાખવી. કાચી સંભારી કેરી માટે તાજી કેરી લાવીને ઢીંઢેથી વળગી રહે તેમ ચાર ચીરી પડે તેવી રીતે કાપી ગોટલી કાઢી નાખી તેમાં નીચે પ્રમાણે તૈયાર કરી રાખેલા કાચા સંભાર ભરવા. કાચા સભાર—પ શેર મીઠું શેકીને દળેલુ, રાા શેર એથી શેકીને દળેલી, ૫ ભાર વગારણી, ૧ા શેર લાલ મરચાં, ૮ રૂા. ભાર હળદર ઢળેલી, એ સઘળાના મારીક ભૂકાને એક વાસણમાં એકઠા કરી એક શેર ગરમ કરેલું તેલ તેમાં ઉપર રડી પાકલાક સુધી તેના ઉપર બંધ બેસતુ વાસણ ઢાંકી રાખવા પછી તે સર્વને મિશ્ર કરી તે સંભાર કેરીમાં ભરવે. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખ દર્પણ-શ્રાવિકા. એ ધ્યાનમાં રાખવું કે સંભોર ભરતાં સુધી ચીરેલ કેરીને પાણીમાં જ ડુબેલી રહેવા દેવી, નહિ તો કાળી થઈ જશે. આ અથાણું તાજુજ સ્વાદિષ્ટ લાગે છે. - મેથીયાકેરી. ખે ખાં–સહેજ જાળી પડેલી દળદાર માટી કેરીને પ્રથમ જણાવવા પ્રમાણે ચીરી ને ગેટલી કાઢવા પછી તે ખાલી પડેલી જગામાં સહેજ હળદર મેળ મીઠું કચરીને ભરી કેરીઓ બરણીમાં ભરી રાખવી. એટલે તે કેરીઓમાંથી ખાટું પાણી છુટશે. આ પ્રમાણે ભરેલ કેરીઓ ત્રણ દિવસ રહેવા દઈ પછી બહાર કાઢી ખા પાણીમાં ચાર કલાક ડુબાડી ધોઈને સાફ કરી તે કેરીઓને સ્વચ્છ કપડા ઉપર આડી પાથરી રાખી ત્રણ દિવસ તડકે સુકવવી એટલે તે કેરીનાં ખોખાં કહેવાય છે. સંભાર–રા શેર મેથી (મેથીને ચાખી કરી બે કલાક પાણીમાં પલાળી રાખવી, તે પછી બહાર કાઢી સફેત કપડા ઉપર એક કલાકાસુકવવી. ત્યારબાદ પાશેર તેલ તે મેથી સાથે નાંખી તવીમાં તળી કાઢી જુદા વાસણમાં રાખી લેવી. ) ૧ શેર વળ (રસદાર પીળે લે) ૧ શેર સફેત મીઠું (મીઠું દેશી અગરનું હોય તો શેકીને દળી રાખેલ લેવું અને વડાગરૂ હોય તે ૬ કલાક તડકે સુકવી ખાંડીને બારીક કરી વાપરવું.) ૧ શેર મરચાં ( સુકા ખાંડીને લેવા. ઘોલર મરચાં વધારે સારાં નીવડે છે. ) ૦ શેર હળદર ( હળદરને કટકા કરી ખાંડી જીણી દળેલી વાપરવી.) જ શેર હીંગ (ખાંડેલી). હવે આ તૈયાર થએલા છુટા છુટા મશાલાને એક ત્રાંબાના અથવા પીતળના તાસમાં વચ્ચે જગા રાખી આસપાસ અનુક્રમે ગોળ કુંડાળામાં પાથર ને વચ્ચે હીંગ નાખવી. હવે ૨ શેર મીઠું તેલ એક વાસણમાં ખુબ ઉકાળી ફિણ ચડે એટલે ઉતારીને તે તૈયાર કરેલા મશાલામાં વચ્ચે હીંગ ઉપર રેડી દેવું ને તેના ઉપર હવા ન આવે તેમ બીજી થાળી કે ખુમચો ઢાંકી પા કલાક રહેવા દેવા પછી તેને ઉઘાડી હાથથી બધું એકત્ર કરી દેવું. આ સંભાર પ્રથમ તેયાર કરેલાં કેરીનાં ખોખાંમાં ભરી પાસે રાખેલા બીજ ૨ શેર ગરમ રાખેલા તેલના વાસણમાં બાળીને જીલ્લામાં ગોઠવીને મુકવી. તથા વધેલ તેલ માથે રેડી દઈ તે જીલ્લાને મેં બાંધી ઠાવકે રાખી મુકો. આ કેરી પંદર દિવસ પછી ઉપયોગમાં લઈ શકાય છે. - પાકી સંભારી. મેથી ( સહેજ તેલમાં શેકીને દળેલી) મીઠું દળેલું, તથા મરચાં એ ત્રણે અઢીશેર લઈ તથા હળદળશેર ૧ (દળેલી) તથા હીંગ શેર મા નાખી ઉકાળેલ પાંચશેર તેલ રેડી તે સર્વે મિશ્ર કરેલ પાકે સંભાર કહેવાય છે. આ કેરી ભરીને બીજા પાંચ શેર તેલના વાસણમાં બોળી બરણીમાં ભરવી અને વધારાનું તેલ તેનાં ઉપર રેડી દેવું. - ઉપર જે મસાલાનું માપ જણાવ્યું તેમાં તીખુ કે ખારૂં વધારે ઓછું ખાનારના શેખ ઉપર વજનમાં ફેરફાર કરો. Page #39 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિના પવિત્ર દિવસોમાં વાંચવા માટે પૂર્વે થઈ ગએલા મહા આચાર્યોનાં રચેલ અપૂર્વ અમૃતમય જ્ઞાનના પુસ્તકો. તૈયાર થાય છે. જૈનના અપૂર્વ સર્વોપયોગી જ્યોતિષ ગ્રંથના ભાષાંતર–આરંભશુદ્ધિ, અને દિનસિદ્ધિ-લગ્નસિદ્ધિ. પ્રકરણ રત્નાકર ભાગ ૧ લે. ૫–૮–૦ સાગરના જીવોનું એકવીશ ભવાનું અનેક સમયસાર નાટક. ... . ૨-૮-૦ | કથાઓ સહિત ચરિત્ર છે. .. ૩-૪-૦ પ્રકરણ રત્નાકર ભાગ ૪ થ.... ૭-૦-૦ જેન કથા રત્નમેષ ભાગ ૮ મેસેલમાં જૈન કથા રત્નમેષ ભા. ૧ લે-જેની અંદર તીર્થકર શ્રી શાન્તિનાથ ભગવાનને રાસ સીંદુર પ્રકરણ તથા ગૌતમપૃછા મૂલ અનેક ચમત્કારિક કથામૃત. ૩-૦-૦ બાલાવબોધ તથા કથાઓ સહિત આ- સુકતમુક્તાવલી–આ ગ્રંથ જૈન પાઠશાળાવેલા છે તથા વીતરાગ ઑત્ર મૂલ તથા એમાં મનન કરવા લાયક તથા લાયઅર્થ સહિત-એ ત્રણે ગ્રંથ સાથે આ- રીમાં રાખવા લાયક તેમજ જૈન સમુદાવશે. બીજી આવૃતી... . ૨-૮-૦ | યને મનન કરવા લાયક છે...... ૨-૮-૦ જેન કથા રત્નકોષ ભાગ ૨ –જેની અંદર ! વૈરાગ્ય કલ્પલતા-આ ગ્રંથ એટલે તો ૨બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ ભગવા સીક તથા શ્રાવક અને સાધુ સાધ્વીઓને નને રાસ (પદ્યરૂપે ચરિત્ર) કથાઓ સહિત ઉપગી છે કે તે અંત સુધી વાંચવા આવેલ છે બીજી આવૃતી. • ૨-૪-૦ ભલામણ છે. આ ગ્રંથ વાંચવાથી કે મનન જૈન કથા રત્નકોષ ભાગ ૪ થા–જેની અંદર કરવાથી જેન દર્શનનના તત્વને બંધ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર અથવા વંદિતા થાય છે. • • • ૩-૦-૦ સૂત્ર અપર નામ અર્થદીપીકા ગ્રંથ મૂલ પાંડવ ચરિત્ર ભાષાંતર રંગીન ચીત્રે સાથે. .. ... ... ... ૫-૦-૦ તથા બાલાવબોધ કથાએ યુક્ત. ૩-૦-૦ જૈન તત્વદર્શ હીંદી ભાષાંતર. પ-૦૦ જૈન કથા રત્નમેષ ભાગ ૬ ઠે-ૌતમકુ જૈન તત્વાદશ ગુજરાતી ભાષાંતર.૪-૦-૦ લક બાલાવબોધ તથા ૧૨૦ કથાઓ શત્રુજ્ય મહાસ્ય પ્રથમ ખંડ ભાષાંયુત. • • • • ૨-૮-૦ તર. ••• ••• ૨-૪-૦ જૈન કથા રત્નમેષ ભાગ ૭ મે-આ ગ્રંથ | જૈન કુમાર સંભવ.. ... ૧-૧૨-૦ માં અત્યુત્તમ ધર્મધુરી મહાપ્રતાપી અને વિદ્યાથી બધુ કિંવા ચારિત્ર સુધારણું સંમોક્ષગામી એવા પૃથ્વીચંદ્ર અને ગુણ : બંધી શિક્ષણ. • • ૦-૨-૧ મળવાનું ઠેકાણું. શ્રાવક ભીમસિંહ માણેક. જેના પુસ્તક વેચનાર તથા પ્રસિદ્ધ કરનાર માંડવી શાકગલી–મુંબઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ કામિનિયા હેર ઓઇલ. ( સંખ્યાબંધ ચાંદ, સર્ટિફીકેટ અને અભીપ્રાયો મળ્યા છે.) બાલને. મગજને સુંદર શાંત સુંવાળા આનંદી તેજસ્વી અને તથા ચાલાક કાળા કરી બનાવે છે. દીલને મને રાહત જલદી આપે છે. વધારે છે. બાટલીની કિ. રૂ. 1-0-0 વી.પી. 0-4-0 ત્રણ બાટલીના રૂ.૨૧૦૦ પેસ્ટ 0-7-0 લખો અંગ્લે ઈન્ડીયન ડ્રગ કેમીકલ કંદ જમામસજીદ-સુંબઈ.. એજટ અમીચંદ ડાયાભાઈ અને કું. મેડીકલાલ-ભાવનગર, - આ માસિક તંત્રી શેઠ દેવચંદ દામજીએ પોતાના આનંદ પ્રીટિંગ પ્રેસમાં છાપી પોતાની " શ્રાવિકા માસિક " ની ઓફીસમાંથી પ્રગટ કર્યું”.