Page #1
--------------------------------------------------------------------------
________________
વર્ષ ઃ ૬૯
પ્રબુદ્ધ જીવન
અંક : ૭ મુંબઈ, જુલાઈ ૨૦૦૯
પાના : ૨૮
જિન-વચન કામ ભોગો खणमेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकाम सोक्खा । संसारमोक्खस्स विपक्खभूया
खाणी अणत्थाण उ कामभोगा ।।
કીમત રૂપિયા દસ
–પુત્તરાધ્યયન-૧૪-૧૨
કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું દુઃખ અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમુક્તિના શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે.
कामभोग क्षण मात्र सुख और चिरकाल दुःख देनेवाले हैं, बहुत दुःख और कम सुख देनेवाले हैं. कामभोग संसारमुक्ति शत्रु हैं और अनर्थों की खान हैं ।
के
Sensuous pleasures give temporary happiness but bring unhappiness for a long time; they give more unhappiness than happiness. They are great hindrances to emancipation and they are really a mine of misfortunes.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન-વચન'માંથી)
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
આયમન
ધ્યેયપ્રાપ્તિ ભાવનગરના વિખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ. શ્રી વિજળીવાળા બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવા ભાવનગર ગયા હતા. પિતાશ્રી કાસમભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય. તેમણે સાર્વજનિક ધર્મશાળામાં છ રાત રોકાવા, જમવા માટે પાંત્રીસ રૂપિયા આપ્યા. બીજા ચાર રૂપિયા બસ ભાડા માટે આપ્યા. રાત્રે ધર્મશાળાની રૂમમાં ભારેખમ પલંગ ફેરવતા અચાનક પલંગ તેમના પગ પર પડ્યો. એક પગનો અંગૂઠો અને અડધો પંજો સોજીને દડો થઈ ગયો. અંગૂઠાના નખમાં લોહી મરી ગયું. અસહ્ય દુઃખાવો થવા લાગ્યો છતાં રડવાનું દાબી રાખ્યું. સારવાર લેવા માટે તો કોઈ રકમ હતી જ નહીં. પગે ભીનો પાટો બાંધી રાખ્યો. આખી રાત પગમાં સબાકા વાગતા હતા. માથું ભારે થઈ ગયું હતું છતાં ધીરજ રાખીને રાત્રે વાંચ્યું. સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હતું. પગે આવેલા સોજાને કારણે ચપ્પલ પહેરી શકાય તેમ નહોતું. રિક્ષાભાડા માટે પૈસા નહોતા. શ્રી વિજળીવાળા મન મક્કમ કરી પગ ઘસડતા ઘસડતા બે કિલોમીટર ચાલીને બે કલાકે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. પગે સોજો વધી ગયો હતો. પાટલી
પર પગ રાખવાની નિરીક્ષકે ના પાડી. લટકતા બનાવવી હતી. ડૉક્ટર થવાનું સ્વપ્ન, ધ્યેય સેવ્યું પગે પહેલું પેપર પૂરું કર્યું. બપોરે બીજું પેપર હતું. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેઓ આપીને સાંજે ઢસડાતા ઢસડાતા ફરી ધર્મશાળાએ ભાવનગર કેન્દ્રમાં ચોથા નંબરે અને જીવનવિજ્ઞાન પહોંચ્યા. આજ રીતે બધા પેપર આપ્યાં અંતિમ (બાયોલોજી)ના વિષયમાં સમગ્ર રાજ્યમાં બીજા દિવસે પૈસા ખૂટી ગયા હતા. છેલ્લું પેપર ભૂખ્યા નંબરે પાસ થયા. પેટે આપ્યું તેમ છતાં મન વિચલિત થયું નહોતું. (સૌજન્ય: પ્રવીણચંદ્ર ઠક્કર લિખિત “જીવનની તકલીફોની તો ટેવ પડી ગઈ હતી તો બીજી તરફ સફળતાના સોનેરી ઉપાયો'). અપાર ઝંઝાવાતો સહન કરીનેય કારકિર્દી
* * * સર્જન-સૂચિ
કર્તા
પૃષ્ઠ ક્રમાંક (૧) વિહાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા ડૉ. ધનવંત શાહ (૨) મુનિશ્રી સંતબાલજીની સર્વોદય ભાવના ડૉ. ગીતા મહેતા (૩) અધ્યાત્મ વિચારણાનો ઈતિહાસ : નંબર-૧ કર્મનું મૂળ સ્વરૂપ
ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (૩) ભારત-ચીન
ડૉ. રણજિત પટેલ (અનામી) ૧૩ (૪) ગાંધી-આકાશગંગાની એક તેજશિખા : મીરાંબહેન શ્રી શાંતિલાલ ગઢિયા (૫) પંચ સમવાય કારણવાદ
ડૉ. કવિન શાહ (૬) જયભિખ્ખું જીવનધારા-૮
ડૉ. કુમારપાળ દેસાઈ (૭) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૯ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૧ (૮) ઉપાદાન અને નિમિત્ત કારણતા
શ્રી સુમનભાઈ એમ. શાહ (૯) જૈન પારિભાષિક શબ્દકોશ
ડૉ. જીતેન્દ્ર બી. શાહ (૧૦) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ (૧૧) પંથે પંથે પાથેય..(વૈકુંઠ દૂર નથી)
શ્રી હર્ષદ દોશી
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે
અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જેન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્ય પ્રત્યેક
મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવનને સદ્ધર કરવા પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં
આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website: www.mumbai_jainyuvaksangh.com
7 મેનેજર • email : shrimjys@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯
અંક : ૭ ૭ જુલાઈ, ૨૦૦૯
વિક્રમ સંવત ૨૦૬૫૭ વીર સંવત ૨૫૩૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે
પ્રભુદ્ધ જીવ
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
વિહાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા
અષાઢ વદિ – તિથિ ૯
હમણાં હમણાં થોડાં થોડાં સમયે પાદવિહાર દરમિયાન જૈન સાધુ-સાધ્વીઓના માર્ગ વાહનો દ્વારા અકસ્માત થયાના સમાચાર મળવા લાગ્યાં છે. આમાંના ઘણાં અકસ્માતો તો ગંભીર ઈજા અને જીવલેણ-મૃત્યુ સુધીના છે. આ હકીકતો જેટલી દુઃખદ છે એટલી આ યુગમાં વિચાર-ચર્ચા પ્રેરક પણ છે. આમ પણ વર્તમાન કાળમાં જૈન સાધુ-સાધ્વીની કુલ સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થતો જાય છે એ પણ એક ચિંતા, ચર્ચા અને એ દિશામાં જાગૃતિનો વિષય તો છે જ . આ સાધુ-સાધ્વી સમાજે જ જૈન શાસનને સર્વદા ચેતનવંતો રાખી જૈન જગત ઉપર અગણિત ઉપકારો કર્યા છે.
પરિણામે અંશતઃ જૈન સાધુ-સાધ્વી વાહનોનો ઉપયોગ કરતા થયાં છે, અને એથીય વિશેષ વિમાનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, કે જેના ચાલન અને ઉડ્ડયનથી અસંખ્ય પાદચારી તેમજ વાયુકાય જીવોની હિંસા થાય છે. તેમજ અંતે આ બધાં મોટા ખર્ચાનો આર્થિક ભાર શ્રાવક વર્ગ ઉપર જ આવે છે, જ્યારે સામે છેડે આર્થિક ભીંસમાં અનેક અભાવો સાથે માંડ માંડ જીવતા જૈન શ્રાવકોની સંખ્યા નાનીસૂની નથી! દેશને આઝાદી અપાવનાર ગાંધીજીની સાદગી યાદ આવે છે. ઉપરાંત આ અંશતઃ વર્ગ વિજળી અને વિજળીથી સંચાલિત દીવા, માઈક, પંખા, એરકંડીશન, લિફ્ટ, ટેલિફોન, મોબાઈલ અને લેપટોપનો પણ ઉપયોગ કરે છે, જેમાં સૂક્ષ્મ જીવ હિંસા છે જ. આ ઉપયોગથી જૈન જગતને અન્ય ઘણાં લાભો થાય
છે એવી દલીલો પણ આનો ઉપયોગ કરનાર વર્ગ કરે છે.
હવે સડકો ડામર તેમજ કોન્ક્રીટની હોવાથી ઉનાળાના તાપમાં ઉઘાડા પગે એના ઉપર ચાલવું અતિ કષ્ટદાયક અને ક્યારેક ઈજાકારક પણ બને છે; એટલે હવે કપડાંના પગરખા તો લગભગ સ્વીકારાઈ ગયા છે. એજ રીતે શહેરોમાં રોકાણ દરમિયાન નિહાર માટે આધુનિક શૌચાલયનો ઉપયોગ પણ સાધુ સમાજ માટે અનિવાર્ય બન્યો છે.
વિહારમાં અશક્ત સાધુ-સાધ્વી માટે પહેલાં ડોળીનો ઉપયોગ થતો હતો, બે અથવા ચાર માણસો ડોળીના ચાલક હોય, આ શ્રમિકોને એમનું મહેનતાણું એ ગામના સંઘો તરફથી અથવા કોઈ શ્રેષ્ઠિઓ તરફથી મળતું. ડોળી પછી વ્હીલચેર આવી. આવી વ્હીલચેરને શિષ્યો અથવા શ્રમિકો ચલાવતા હોય, કેટલીક વ્હીલચે૨ની પાછળ ‘વિહાર વાહિની’ લખ્યું હોય એવું પણ વાંચવામાં વર્તમાનમાં આવી તેમજ અન્ય આધુનિકતાની દલીલો થાય છે. આવે છે. અહીં હિંસાપ્રેરક યંત્રનો ઉપયોગ નથી એટલે પરિસ્થિતિવશ
સાધુ જીવન માટે જ્યારે નિયમો ઘડાયા ત્યારે એ યુગમાં આવો વાહન વ્યવહાર ન હતો. તેમજ જંગલની કેડીઓ કે કાચા રસ્તા જ હતા. અને આવો વાહન વ્યવહાર પણ ન હતો. ઉપરાંત વાહન માટે ચાલક બળ માત્ર પ્રાણીઓ જ હતા, એટલે જૈન ધર્મ અહિંસા અને અપરિગ્રહ પ્રધાન હોઈ, પશુઓને દુઃખ ન પહોંચાડાય એ હેતુ એવા વાહનોનો ઉપયોગ કરવાની આ અને અન્ય અનેક કારણે શાસ્ત્ર આજ્ઞા ન હતી. તો એ યુગમાં યંત્ર ચાલિત વાહન હોત તો એનો ઉપયોગ કરવાની સંમતિ મળી હોત એવી આધુનિક દલીલો કરી શકાય ? આવી જ રીતે ત્યારે વર્તમાનના અનેક વૈજ્ઞાનિક સાધનો-ઉપકરણો ઉપલબ્ધ ન હતા. વિહાર દરમિયાન નદી પાર કરવા માટે નાવનો ઉપયોગ અનિવાર્ય હતો, પણ એનો અર્થ એ નથી કે સ્ટિમરનો ઉપયોગ કરી શકાય; કારણ કે સ્ટિમરના ચલનમાં જળ પ્રાણીની હિંસા છે. જ્યારે નાવના ચલનમાં જળ પ્રાણીની સ્થૂળ હિંસા નથી.
સૌજન્ય
ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ આ વ્યવસ્થામાં અનુચિતતા ન જ જણાય. આવા પાદવિહારથી સમાજ ઉન્નતમસ્તક છે. સંત વિનોબાજી લખે છે કે જેને સમાજ ભારતના ખૂણાના ગામોમાં જૈન ધર્મનો સંદેશો પહોંચે છે. તેમજ પ્રચાર પ્રધાન નથી, પણ આચાર પ્રધાન છે. આચાર ખોઈને જનસંપર્કથી જૈનસિદ્ધાંતો અને જૈનજીવન જીવંત રહે છે. હવે જો પ્રચાર કરવો તે ખોટનું કામ છે. પ્રચાર ખોઈને પણ આચાર યંત્ર ચાલિત વાહનનો ઉપયોગ કરનાર સાધુ-સાધ્વીની સંખ્યા વધતી જાળવી રાખવો તે સ્થિતિસ્થાપકતાનો ગુણ હોવાથી તેઓ લાંબા જશે તો આ ખૂણે બેઠેલો જૈન સમાજ જૈન ધર્મના સિદ્ધાંતો અને કાળ સુધી જનસમૂહની સેવા કરી શકે છે.” બીજી આવૃત્તિ પાના તપશ્ચર્યા વગેરેની પ્રેરણાથી વંચિત રહી જશે. ત્યાં કોઈ જૈન સાધુ નંબર-૧૪૪. જશે જ નહિ. પાદવિહારથી જૈન-જૈનેતર સર્વેને જ્ઞાન લાભ મળે સમગ્ર વિશ્વમાં જૈન સાધુ-સાધ્વી પ્રત્યે અઢળક અહોભાવ છે. એ જૈન છે, ઉપરાંત સાધુ જીવનમાં અનેક અનુભવોનો વધારો થાય છે. સાધુ સમાજના શાસ્ત્રઆજ્ઞા પ્રમાણેના આ આચારને કારણે જ.
ત્યાગપ્રધાન જૈન સાધુ-સાધ્વીના આચારના સિદ્ધાંતો અને જૈન શ્રાવક-શ્રાવિકા પોતાના ગુરુ ભગવંતોથી અત્યંત પ્રભાવિત નિયમો “આચારાંગ સૂત્ર'ના બે શ્રુત સ્કંધ, “દશવૈકાલિક સૂત્ર', અને સમર્પિત છે. આ વર્ગની આ શ્રદ્ધા મુગ્ધ અને અહોભાવની અને “છેદ સૂત્રો' અને “પ્રબોધ ટીકા' તેમજ અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ કક્ષા સુધીની છે. પરંતુ આધુનિકતા અને પ્રચારને નામે જ્યારે જ્યાં રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સર્વે ગ્રંથોનો ઊંડો અભ્યાસ સાધુ આવી સગવડોનો ઉપયોગ થતો જૂએ છે ત્યારે આ વર્ગના મનના જીવન દરમિયાન ફરજિયાત હોઈ, સર્વે જૈન સાધુ સમાજે કર્યો હોય જરૂર ગણગણાટ જાગે છે. આ વર્ગ વડીલોને પ્રશ્નો પૂછે છે અને છે જ; એ પણ પ્રતિજ્ઞા પત્રની જેમ. એ સર્વ સિદ્ધાંતો અને નિયમો સમર્પિત સંસ્કારવાળો આ વર્ગ પોતાના ગુરુ ભગવંતોની વાણીથી પ્રમાણે વર્તમાનમાં સાધુ જીવન કદાચ શક્ય ન હોય, પરંતુ આવી પ્રભાવિત થઈ મોનની ચાદર ઓઢી લે છે, અને મનની શંકાઓને આધુનિકતાને અપનાવવાથી જૈન ધર્મના મૂળ તત્ત્વો અહિંસા અને મનમાં જ ભરી રાખે છે, જે એક દિવસે જરૂર તર્ક પાસે પહોંચી અપરિગ્રહની બાદબાકી થવી તો ન જ જોઈએ.
યોગ્ય નિર્ણય પાસે એને લઈ જવાની છે. એ સમયે આ વર્ગ પરિસ્થિતિ આ સાધનોના ઉપયોગ માટે આ અંશતઃ વર્ગ જૈન ધર્મના પ્રમાણે સમાધાન કરશે અથવા બળવો કરશે અથવા જૈન ધર્મથી સિદ્ધાંતોના પ્રચાર પ્રસારની તેમજ યુવા વર્ગને જૈન ધર્મ પ્રત્યે વિમુખ થઈ જશે. વર્તમાનની “વાહ વાહ' જૈન શાસનના ભવિષ્યને આકર્ષવાની દલીલો કરે છે.
કેટલું ખંડિત કરે છે એની ચિંતા–ચર્ચા કરવાની પણ આજે એટલી અત્યારે મારી સમક્ષ મારા વિદ્વાન મિત્ર હર્ષદ દોશી લિખિત એક જ જરૂર છે. ઉત્તમ પ્રેરણાદાયી જીવન ચરિત્ર ગ્રંથ “સાધુતાનું શિખર અને ભૂતકાળમાં આ પ્રચાર અને અન્ય વ્યવહારિક માર્ગદર્શન માટે માનવતાની મહેંક” ઉપસ્થિત છે. એમાં બિહાર અને ઝારખંડમાં જૈન સાધુ સમાજમાં યતિ-જાતિ પ્રથા હતી, જેઓ વાહનનો ઉપયોગ વિહરતા, સાધુ જીવનના સંપૂર્ણ સિદ્ધાંતોનું આચરણ કરી એ કરતા પરંતુ એ વર્ગ પ્રત્યે પણ જૈન શ્રાવકોની અહો ભક્તિને કારણે પ્રદેશના આદિવાસીઓની આશ્ચર્ય પમાડે એવી સેવા કરતા પરમ આ યતિ-જતિ સમાજ રાજાશાહી સગવડોવાળો બની ગયો. ત્યારનો દાર્શનિક પૂજ્ય શ્રી જયંતમુનિજીની પાવન જીવનકથાના પ્રસંગો જૈન યુવા સમાજ જાગ્યો અને પરિણામે વર્તમાનમાં આ વર્ગ દૃશ્યમાન છે. પોતાના વિહાર દરમિયાન એઓશ્રી એક વખત વિનોબાજીને થતો નથી. મળ્યા હતા, ત્યારે જૈનધર્મ વિશે
વિશ્વ કલ્યાણ માટે જેન પર્યુષણ વ્યાખ્યાનમાળા આચાર્ય વિનોબાજી સાથે ચર્ચા
સિદ્ધાંતોનો પ્રચાર કરવો એ કરતા વિનોબાજીએ એ સમયે જેન | સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રત્યેક જેનનું કર્તવ્ય છે. એ માટે સાધુ માટે ઉચ્ચારેલા શબ્દો અહીં | યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા રવિવાર તા. ૧૬-૮-૨૦૦૯| તેરા પંથમાં શ્રમણી વગેનો ઉગમ યથાતથ પ્રસ્તુત કરું છું: | થી રવિવાર તા. ૨૩-૮-૨૦૦૯ સુધી એમ આઠ દિવસ માટે |
થયો. જેમને જૈન શાસ્ત્રોનું ઊંડું ‘ગોરવશાળી પરંપરા : | યોજાશે.
અધ્યયન કરી ત્રણ મહાવ્રતનું જેનો અને જેન સંતો એ
સંપૂર્ણ પાલન કરીને, આ પ્રચાર વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, પોતાની પરંપરા જાળવી રાખી
માટે જ વાહનોનો ઉપયોગ ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત છે. સેવા કરતા હોવા છતાં |
કરવાની અનુમતિ મળી. આજે અને બધા પ્રત્યે કરુણાના અને ૮-૩૦ થી ૧૦-૧૫સુધી બે વ્યાખ્યાનો યોજાશે.
ભારત તેમજ વિશ્વના અનેક ભાવ હોવા છતાં, તેમણે | સર્વને પધારવા નિમંત્રણ છે.
દેશોમાં પહોંચી આ શ્રમણી વર્ગ સાધુઓની સર્વોપરિતા ટકાવી
મંત્રીઓ, જૈન સિદ્ધાંત અને આચારનો રાખી છે તેના કારણે જેને
પ્રચાર કરી જૈન શાસનને ધબકતું
Page #5
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન રાખવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે. ઉપરાંત આ પ્રચાર કાર્ય માટે દીક્ષિત શા માટે થાય છે? વ્યક્તિ જેન દીક્ષા શા માટે અંગીકાર કરે જૈન શાસન પાસે પ્રકાંડ સંસારી શ્રાવક પંડિતો પણ છે જ. છે? મોક્ષ પ્રાપ્તિ અને આત્મ કલ્યાણ માટે? સ્વકલ્યાણ કે સર્વ ભૂતકાળમાં જૈન આચાર્યશ્રીઓએ જ વીરચંદ ગાંધી જેવા જ્ઞાનીને કલ્યાણ માટે ? એક ધન્ય પળે આ બધું અનિત્ય છોડવાના ભાવ આ ઉમદા કાર્ય માટે પરદેશ મોકલેલા અને એઓ યશ પ્રાપ્તિ કરી જાગ્યા, અને આત્મા જ નિત્ય છે માટે એ સાધના જ સર્વોત્તમ છે આવેલા. વર્તમાનમાં પણ જૈન શાસનના અનેક વિદ્વાન પંડિતો એવું સત્ય જાણી દીક્ષિત થયા પછી નવા માર્ગે ફંટાવાની જરૂર ખરી? યશપૂર્વક આ કાર્ય કરી રહ્યાં છે.
જો કે અન્યના આત્માનું કલ્યાણ વાંછી અન્યોને એ માર્ગે દોરવા એ આધુનિક ઉપકરણોના ઉપયોગમાં લેપટોપ ભલે જ્ઞાન અને પણ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ પણ છે. પરંતુ આ ઉમદા કાર્ય માટે માહિતીનું સાધન છે, પરંતુ આ સાધનમાં ગંગા અને ગટર બંનેનું ઉપાશ્રય જ શ્રેષ્ઠ સાધન નથી? વહેણ છે. કઈ પળે, કોણ ક્યારે કયો ઉપયોગ કરશે એ શી ખબર એવું પણ સાંભળ્યું છે કે અંશતઃ સાધુ સમાજ પોતાના નામનું પડે? આ ઉપરાંત જે તપ, જ્ઞાન, વાણી પ્રભાવ અને સાધુ જીવનના ટ્રસ્ટ કરી શ્રાવકો પાસેથી ધન એકત્રિત કરી એ ધનનો વહિવટ પાલનથી સંઘને પ્રભાવિત કરી આશ્રમ કે સંસ્થા સ્થાપવા માટે પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. પછી આ ધનને સાચવવા અને સમાજ પાસેથી મોટી ધનરાશી એકત્ર કરી આશ્રમની સ્થાપના વધારવા માટે કેટલા કષાયો પ્રવેશી જાય?! સાધનાનો તો જાણે કરીને પછી એના સંચાલન માટે સાધુ જીવનના કેટલાક નિયમો છેદ જ ઊડી ગયો! ઉપરાંત કેટલાંક સ્થળે તો ઉપાશ્રયનો ઉપયોગ ત્યજી દેવા એ પણ કેટલું ઉચિત? આવા નિયમો પહેલેથી જ ત્યજીને ત્યજી ફ્લેટ અથવા બંગલાઓમાં સ્થાયી નિવાસ થાય છે. સાધુ તો પછી સમાજ પાસે ધનરાશિની હાકલ કરી હોત તો સમાજ ધન ચલતા ભલા અને નદી તો વહેતી સારી એ ઉક્તિ તો જાણે ભૂતકાળ આપત? અહીં ગાંધીજીનું એક દૃષ્ટાંત યાદ આવે છેઃ વર્ષોના સાધુ બની ગઈ ! જીવન પછી એક હિંદુ સાધુને સમાજ અને દેશ સેવાની ઈચ્છા થઈ ઉપરના પ્રશ્નો ઉપરાંત પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોની એટલે એ સાબરમતી આશ્રમમાં બાપુ પાસે આવ્યા અને પોતાની અવગણના થાય એવા ઘણાં નાના-મોટા પ્રશ્નો પણ છે; જેમકે ઈચ્છા વ્યક્ત કરી કોઈ પણ કાર્ય કરવાનો આદેશ માંગ્યો. બન્ને વૈભવી રથયાત્રા, વૈભવી સામૈયા, દૂધ પૂજા, ચાંદી સોનાના વરખનો વચ્ચેના વાર્તાલાપનો ભાવાર્થ કંઈક આવો હતો. ગાંધીજીએ કંઈક ઉપયોગ, રેશમી વસ્ત્રોનો ઉપયોગ, ખૂબ જ મોંઘી પત્રિકાઓ, આવું કહ્યું, “ભલે, તમારા જેવા બધાંજ સાધુ સંતો આવી સેવામાં મોંઘા કાગળોથી શણગારેલા પુસ્તકો, તપ કર્યા પછી ભવ્ય ઉત્સવ લાગી જાય તો દેશ જલદી બેઠો થઈ જાય. હવે પહેલો આદેશ એ છે અને એજ તપસ્વીઓનું મૂંગા પશુઓ દ્વારા ચાલિત રથ કે બગીમાં તમે આ ભગવા કપડાં ઉતારો અને સાદા સંસારી કપડાં પહેરી બેસવું, આ સર્વ ક્રિયામાં સૂક્ષ્મ હિંસા અને પરિગ્રહનો વાસ છે જ.
લ્યો.' પેલા સાધુ મહારાજનો ક્રોધ ભભૂક્યો. બાપુને કહે “હું ઝાડું આ ક્રિયાઓમાં આશાતના નથી? આશાતનાનો અર્થ છે. માયશતિના કાઢીશ, સંડાસ પણ સાફ કરીશ, ઉપવાસ પણ કરીશ, પરંતુ જાય એટલે રત્નત્રયીને જે હણી નાંખે તે આશાતના! વરસોના તપ સાથે પહેરેલા આ ભગવા કપડાં તો ન જ ત્યજુ.” આ બધાં પ્રશ્નોના આ વર્ગ પાસે અનેક બોધિક ઉત્તરો હશે જ, ગાંધીજી કહે, “આ દેશના માનવો એટલા શ્રદ્ધાળુ અને ભોળા ભાવિક પરંતુ એમાં શાસ્ત્ર અનુમતિનું પ્રમાણ નહિ હોય. છે કે આ કપડાંમાં તમને જોઈને પ્રથમ તમને વંદન કરશે અને છેલ્લાં થોડા દશકામાં પૂરા વિશ્વમાં જીવનના અનેક ક્ષેત્રે અનેક પછી તમારા હાથમાંથી આ ઝાડુ લઈને પોતે એ કામ કરશે, તમને પરિવર્તનો આવ્યા છે. એ પરિવર્તનોની અસર જૈન સમાજ ઉપર આવા કામ કરવા નહિ દે. અહીં આવીને આંતર સાધનાના કપડાંના થાય એ સ્વાભાવિક છે, એટલે દરેક વર્ગ પોતપોતાની ઈચ્છા પ્રમાણે નિયમો ત્યજ્યા તો હવે એ કપડાં પણ ત્યજો. સાધનાનો માર્ગ કે સગવડતા પ્રમાણે પરિવર્તન સ્વીકારી લે એ ઉચિત તો નથી જ. સ્વીકાર્યો તો સાધનામાં રહો, સેવાનો માર્ગ સ્વીકાર્યો તો અમારા સ્વાદ્વાદ–અનેકાંતવાદ–એ જૈન ધર્મનો પ્રાણ છે અને વિશ્વના જેવા બની જાવ, બધાં તમને સરળતાથી સેવા કરવા દેશે.” સમગ્ર ધર્મોમાં આ સ્વાદ્વાદની એક વિશિષ્ટતા છે. “માત્ર હું જ સાચો આ પ્રસંગ આપણને પાયાના પ્રશ્ન પાસે લઈ જાય છે કે વ્યક્તિ નહિ, તમે પણ સાચા હોઈ શકો છો', આકાશ જેવી વિશાળતા અને
ભૂલ સુધાર પ્રબુદ્ધ જીવન'ના ગતાકમાં પાના ક્રમાંક ત્રીજા પર મથાળે પ્રસ્તુત અંકની તારીખ તથા અન્ય વિગતો આ પ્રમાણે છપાઈ હતીઃ ૦ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૫ ૦ મે, ૨૦૦૯ ૦ વિક્રમ સંવત ૨૦૬૫ ૦ વીર સંવત ૨૫૩૫ ૯ જેઠ વદિ – તિથિ ૮ છાપાના ભૂતની ભૂલને પરિણામે આમ બનવા પામ્યું હતું, જે બદલ દીલગીર છીએ. વાસ્તવમાં જૂન '૦૯ની વિગત આમ હોવી જોઈતી હતીઃ ૦ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૬ જૂન, ૨૦૦૯ ૦ વિક્રમ સંવત ૨૦૬૫ ૦ વીર સંવત ૨૫૩૫ - જેઠ વદિ – તિથિ ૮ ૦.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ ખુલ્લાપણું તેમજ અપ્રતિમ સહિષ્ણુતા આ જૈન ધર્મના સિદ્ધાંતમાં આ ભાવ શબ્દોથી પ્રગટ નથી કરતો જ્યારે કેટલાક યુવા વર્ગ વાણી છે. આ બધાં પ્રશ્નોના સમાધાન અને માર્ગદર્શન માટે ફરી આપણે, પ્રભાવથી દોરવાઈ જઈ સંમતિ અને સાથ આપી દે છે, તો કેટલોક જૈન સમાજે, પોતાના સાગર જેવા ગહન શાસ્ત્રો પાસે જવું પડશે. બૌદ્ધિક યુવા વર્ગ વિસ્ટમ પાસે ઊભો રહી જાય છે, એટલે હવે સર્વે શાસ્ત્રજ્ઞોએ એકત્રિત થઈ વિશદ ચર્ચા કરી નવી નિયમાવલીનું વિશદ ચર્ચા, સંવાદ-પરિસંવાદનો સમય પાકી ગયો છે. નહિ તો ચણતર કરવું પડશે.
આ આધુનિક ઉપકરણના ઉપયોગ કરનારની સંખ્યા વધતી જ જશે, ભૂતકાળમાં જ્યારે યુગ પરિવર્તનને કારણે કેટલાંક પરાપૂર્વ ઉપકરણની સંખ્યામાં પણ વધારો થશે. નિયમો વિશે ચર્ચા કરવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન ‘વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે પાર્શ્વનાથની પરંપરાના વયોવૃદ્ધ ગણધર શ્રમણ કેશીકુમાર અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ?' ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગુરુ ગૌતમ વચ્ચે એ સમયની આ પ્રશ્ન સમગ્ર જૈન સમાજ પાસે લઈ જઈ અમે સર્વે સમસ્યાના સમાધાન માટે સંવાદ-પરિસંવાદ યોજાયા હતા જ, પ્રાજ્ઞજનોને- સંસારી તેમ જ પૂ. સાધુભગવંતોને-પત્રચર્ચાનું કારણ કે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના કેવળજ્ઞાન આમંત્રણ આપીએ છીએ. પત્રો આક્રોશ અને પૂર્વગ્રહ મુક્ત તેમજ વચ્ચે લગભગ ૨૨૦ વર્ષનો સમય ગાળો હતો, એટલે આ સમય શિષ્ટ ભાષામાં હોવા જરૂરી છે. મંથન કરીશું તો જ સત્ય પ્રગટ દરમિયાન ઘણાં રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો આવ્યા થશે. સત્ય શાશ્વત છે પણ પ્રત્યેક કાળને કાળ પ્રેરિત સત્ય પણ હશે જ. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬મા અધ્યાયના ઉપસંહાર રૂપે જે હોય છે; એ કદાચ ભૂતકાળના સત્યથી અલગ પણ હોઈ શકે; પરંતુ ગાથા છે એ આ પ્રમાણે છે.
એમાં રહેલા ચિરંજીવ સત્ય તત્ત્વનો તો ક્યારેય લોપ નથી થતો. કેસી ગોયમઓ નિચ્ચે તમિ આસિ સમાગમે |
શાસ્ત્ર, સત્ય અને શિસ્તના ત્રિવેણી સંગમથી જ ચિરંજીવ વર્ગનું સુય-સીલ સમુકકરિસો, મહત્વહત્ય વિચ્છિઓ || નિર્માણ થઈ શકે.
કેશી અને ગૌતમના સતત સમાગમ થયા. તેથી શ્રુત અને ‘પન્ના સમિક્ખએ ધર્મ-' ધર્મની સમીક્ષા પ્રજ્ઞાથી થાય છે. શીલનો ઉત્કર્ષ અને મહાન
માર્ગ અકસ્માતને કારણે જૈન તત્ત્વોના અર્થના નિશ્ચય થયા.” આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન
સાધુ-સાધ્વીને થતા અકસ્માતથી ગણધર શ્રમણ કેશીકુમાર આર્થિક સહાયની સંસ્થા
હૃદય દ્રવિત થયું. અને હૃદયનો પરંપરા, દીક્ષા અને વયથી ગણધર
પટારો ખૂલી ગયો અને આ લેખ ગૌતમથી મોટા હતા અને બંને | દર વર્ષની જેમ આ વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ શિક્ષણ ક્ષેત્ર લખવાની પ્રેરણા થઈ. વચ્ચે પૂર્વગ્રહ રહિત નિખાલસ આગળ પડતી સંસ્થા “શ્રી લોક વિદ્યાલય' વાળુકડ તા./ આધુનિકતાના નામે કેટલું ચર્ચા પરિસંવાદને અંતે કે શી |પાલીતાણાની પસંદગી કરી છે.
સ્વીકારીશું? ક્યાંક તો અટકવું કે સ્વામી ગૌતમ સ્વામીને કહે છે: | આ સંસ્થાની શરૂઆત ૧૯૬૩માં થઈ હતી. તેના આઘ| અટકાવવું પડશે જ ને ? નહિ તો સાહુ ગોયમ્ ! પશા તે છિન્નો મે સ્થાપક શ્રી નાનુભાઈ શિરોયા છે જેઓ હાલમાં ખૂબ જ વ્યવસ્થિત પાણીનું વહેણ પૂર બની જશે. સંસઓ ઈમો!'
અને કુશળતાપૂર્વક આ સંસ્થાનું સંચાલન કરે છે. હાલમાં આ દિશામાં જાગવું પડશે “ હે ગતમ! તારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છાત્રાલયમાં કુલ ૯૫૦ બાળકો (કુમાર-કન્યા) અને બહારથી અને જૈન સંઘોએ ચોકીદાર પણ છે. મારા સંદેહ દૂર થયા છે.' ભણવા આવતાં ૩૦૦ બાળકો મળી કુલ ૧૨૫૦ બાળકો અભ્યાસી બનવું જ પડશે. જૈન સમાજનું આ
આ લેખ લખવાનો હેતુ કોઈ કરે છે. સ્કૂલના વિશાળ સંકુલમાં બધી આધુનિક સુવિધાઓ છે.| કર્તવ્ય પણ છે. ટીકાનો નથી જપરંતુ શાસ્ત્ર |આ સંસ્થા લોક વિદ્યાલયે ઘણા પારિતોષિક મેળવ્યાં છે. આપણા જે જોયું, સાંભળ્યું એ અહિં આજ્ઞા અને આધુનિકતા વચ્ચે જે ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે ૧૯૮૫માં આ સંસ્થાની લખ્યું છે. કોઈ હકીકત દોષ હોય ઊંડી ખાઈ સર્જાઈ ગઈ છે, એ જૈન મુલાકાત લીધી હતી. તેમજ સંસ્થાના વર્તમાન પદાધિકારીઓએ તો માફ કરશો. ધર્મના પાયાના સિદ્ધાંતો માટે પણ આ સંસ્થાની મુલાકાત લીધી છે. સંસ્થાનો ભૂતકાળનો આ લેખથી કોઈ પણ ભયજનક પરિસ્થિતિરૂપ છે. નિંદા |ઈતિહાસ ઉજળો છે અને ભવિષ્ય તેનાથી પણ ઉજળું બનશે. તેથી જીવાત્માને દુ:ખ પહોંચ્યું હોય તો કર્મનો દોષ લાગે એ ભયથી |સંઘની કાર્યવાહક સમિતિએ આ વર્ષે આ સંસ્થાને આર્થિક સહાય એ સર્વેની આ લખનાર ધર્મચુસ્ત વર્ગ આ અંશતઃ સાધુ કિરવી એમ ઠરાવવામાં આવ્યું હતું.
અંતઃકરણપૂર્વક ક્ષમા માંગી સમાજની “આધુનિકતા'થી નારાજ
શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રચર્ચા આવકારે છે. અને અસંમત હોવા છતાં પોતાનો
ધનવંત શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતર્દષ્ટા મુનિશ્રી સંતબાલજી મુનિ શ્રી સંતબાલજીની સર્વોદય ભાવના
ઘડૉ. ગીતા મહેતા
સોંએ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે સમાજના કચડાયેલા, ગરીબ, અભણ, વનવાસી તથા નારી સમાજને
માર્ગદર્શન, પ્રેરણા અને વાત્સલ્ય આપી મદદરૂપ થવું જોઇએ એવી ગાંધીવાદી અર્થાત્ સર્વોદયવાદી ધારણા ધરાવનાર ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી વીસમી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા.
ગાંધીજીએ રસ્કિનના પુસ્તક Urito this સિક્કો નું ભાષાંતર કરતાં ૧૯૦૪માં પહેલાં અત્યોદય અને પછી સર્વોદય' શાબ્દ વાપર્યો.
પરંતુ એ પહેલાં પણ જૈન આગમોએ કહ્યું છે
सर्वापदाम् अंतकरं निरन्तं सर्वोदयम् तीर्थं इदं तवैव ।
સમાજની સેવા કરતાં રાગદ્વેષ-અહંકાર વગેરેનો અનુભવ થાય છે. પરંતુ સેવા ક્ષેત્રને જો જ્ઞાનના પાયા પર ચણ્યું હોય તો આ બધાં કષાયો નડતાં નથી. તેથી જ તો દીક્ષા પછીના પાંચેક વર્ષ સંતબાલજી જ્ઞાન સાધનામાં સમર્પિત કર્યા, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય, પ્રમાણ, તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેમણે કર્યો. જૈન ધર્મના અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનો અભ્યાસ કર્યો, તેથી જ તો અજમેરના સંમેલન સમયે ભારતના વિદ્વાનોએ તેમને “ભારત-રત્ન”ની ઉપાધિથી નવાજ્યા.
૭
વિ. સં. ૧૯૮૯ થી ૧૯૯૪ સુધીના કાળ દરમ્યાન તેમણે ગુજરાતી સમાજને ઘણું સાહિત્ય સમર્પિત કર્યું. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂર્ગાને તેઓએ સ૨ળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા. છેલ્લાં વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી ભાષામાં પદ્યાનુવાદ કરીને પોતાની અગાધ વિદ્વતા અને
કવિત્વનો સહજપણે પરિચય આપ્યો.
આગળ ઉપર એમણે એક એક અવતારી પુરુષના ગુણો વર્ણવી સાતવારની પ્રાર્થના લખી છે. એમના સર્વધર્મ સંસ્થાપક સ્મરો પણ વાગોળવા જેવા છે. એમની સર્વધર્મ પ્રાર્થના તો કેટલાંક ઘરોમાં અને સંસ્થાઓમાં આજે પણ રોજ ગવાય છે. કવિ ક્રાંતદર્શી
સર્વોદય-સર્વનો ઉદય-સૌનું કલ્યાણ-આ ભાવના ભારતીય સાધુ તરીકે અમાન્ય કરી બહિષ્કૃત કર્યાં. પરંતુ તેમણે સાધુત્વના સંસ્કૃતિના મૂળમાં રહેલી છે.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
સારા અંશોનું સાતત્ય સાચવીને વિકૃત અને બિનજરૂરી અંશોમાં પરિવર્તન આણ્યું. જૈન સાધુ તરીકે પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ તરફ તેઓ આગળ વધતા
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग भवेत् ।
આ વૈદિક પ્રાર્થનાને સંતબાલજીએ સર્વ સામાન્ય માનવ માટે રહ્યા. સરળ ભાષામાં ઉતારી છે
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા છાપી, સર્વત્ર શાંતિ વિસ્તરો.
આ કડીઓ ફક્ત પ્રાર્થના પૂરતી ન રાખતાં તેમણે પોતાના જીવનમાં ઉતારી છે તેથી જ તો આજે પણ તેમને યાદ કરીને આપણે આપણા શ્રદ્ધાસુમન એમને ચરણે ધરીએ છીએ.
જ્ઞાનસાધના
મુનિશ્રી સંતબાલ કવિ હતા એટલું જ નહીં પરંતુ કાંતદર્શી પણ હતા તેથી જ તો એકાંતવાસની સાધના પછી જે કાંઈ પ્રકાશ મળ્યો તેથી તેમણે કલ્યાણમાર્ગના પથ પર ચાલવા માટેના કેટલાક પરિવર્તનકારી વિચારો પ્રગટ કર્યા. પરિણામે તેમને તેમના સંર્થ
સંતબાલજીને શ્રદ્ધાંજલિ આપતાં વિદૂષી સાધિકા વિમલાબેન ઠકાર લખે છે–‘સંતબાલજી ગાંધી-તત્ત્વજ્ઞાનના તથા જૈન તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને વળગી રહ્યા. તેનાથી તેમનું વ્યક્તિત્વ અદ્ભુત રીતે સમૃદ્ધ થયું છે. અહિંસા તો તેમના જીવનમાં વણાઈ ગઈ હતી. તેમણે પોતાના સમગ્ર જીવન અને કાર્યમાં જે મૂક ક્રાંતિ કરી તેનાથી તેમના સમયના જૈનમુનિઓ અને શ્રાવકોના મનમાં ગૂંચવણ ઉભી થઈ. તેમણે ધર્મને સામાજિક સેવા સાથે જોડ્યો.
સામાજિક કાર્યમાં પણ એમની પદ્ધતિ પૂર્ણરૂપે અહિંસક હતી. એમની પદ્ધતિનું નામ છે ‘શુદ્ધિપ્રયોગ’ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા. સમાજ પરિવર્તન માટે કત્લ, કાનૂન અને કરૂણા એ ત્રણ માર્ગો છે એમ વિનોબાજી કહેતા અને જમીનનો પ્રશ્ન એમણે કરૂાથી પાર પાડવાનો પ્રયત્ન કર્યો. કત્લ અને કાનૂન સિવાયની ત્રીજી પદ્ધતિ લોકોની નૈતિક તાકાતને ઉપયોગમાં લેવાની છે એમ સંતબાલજી કહે છે. જો સમાજમાં પડેલી સામૂહિક નૈતિક તાકાતને સંગઠિત કરવામાં આવે તો તેનાથી સામાજિક ક્રાંતિનો પા અવશ્ય નાંખી
શકાય.
સમાજસેવાના ક્રાંતિકારી પ્રયોગો
વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના સંતબાલજી પુરસ્કર્તા હતા.
ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ત્રાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને કાંઠે આવેલ જુવાલ ગામના લોકો શિયાળામાં આવતાં સુંદર વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું.
પક્ષીઓનો શિકાર કરતા, બહારના લોકો પણ શિકાર કરવા આવતા. સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેડું' એ પંક્તિને આ વાતને તેમણે અટકાવી અહિંસાત્મકરીતે પ્રેમ અને સમજણથી. સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી કબૂતરોને શેકીને ખાવાની પ્રથા પણ ગામના જુવાનિયાઓને રચનાત્મક કાર્યના અનેક કેન્દ્રો ઉભા કરવામાં પ્રેરકબળ બન્યા. સમજાવી દૂર કરી, પણીની રાહત માટે જલસહાયક સમિતિની રચના
સહકારી પ્રવૃત્તિ, નયી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, કરી લોકોને મદદ આપી. ખેડૂતોના ભલા માટે ખેડૂતોનું સંગઠન સુધારેલી ખેતી અને ગોપાલન, પંચાયતો, લવાદી પ્રથાની લોક ઉભું કર્યું પરંતુ તે ન્યાય-નીતિના માર્ગે જ ચાલે એનું ધ્યાન રખાતું. અદાલતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઓષધાલયો, વિરમગામમાં કોલેરા ફાટી નિકળતાં સંતબાલજી પોતે સૂકી પ્રાયોગિક સંઘો, ખેડૂત મંડળો, ગોપાલક મંડળો, ગ્રામોદ્યોગ, રાખ લઈ લોકોના મળમૂત્રને ઢાંકવા નિકળી પડ્યા. પછી તો યુવાનો મજૂર મંડળો એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોના પણ કોદાળી-પાવડા લઈ સફાઈના કામમાં લાગી ગયા. ઠેકઠેકાણે થાણાં ઉભાં કરવામાં સંતબાલજીએ પ્રેરણા અને સખ સ્વાવલંબન માર્ગદર્શન આપ્યા. ગુજરાતના ભાલનળકાંઠા જેવા તદ્દન પછાત પરાધીન ગામડાં “રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને નપાણિયા પ્રદેશના ગામડાઓમાં નવું ચેતન અને નવ જાગૃતિ અને રક્ષણમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સાત સ્વાવઆણી.
લંબનનો કાર્યક્રમ આપ્યો. સંતબાલજી આપણા સમાજમાં એક સતત જાગૃત, જાણકાર, પેટ, પહેરણ અને પથારી જવાબદાર જીવ તરીકે વર્યા અને રહ્યા. ધર્મનું ઊંડું ચિંતન કરવા શિક્ષણ અને આરોગ્ય સાથે એમણે સમાજની ધારણા માટે ઉત્કટ, ઊલટભેર ને કોઈને ન્યાય અને રક્ષણ વળી ઉગ્ર લાગે એવું કાર્ય હિંમતભેર કર્યે રાખ્યું. તેમણે જણાવ્યું છે એ સાતે બાબતમાં કે “આપણાં પ્રશ્નોનો એકમાત્ર જવાબ સમાજની ધાર્મિક અને નૈતિક ગામડાં પગભર બને. પાયા પર પુનર્રચના છે. સ્વાર્થપ્રેરિત ભૌતિક પાયા પર નહીં.” આમ આર્થિક સ્વાવલંબન અને સત્તાના વિકેન્દ્રીકરણના
ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી નમૂનારૂપ સાકાર થયું સપ્ત સ્વાવલંબન. રવિશંકર મહારાજ હતા અને બીજા પ્રમુખ ગાંધીવાદી શ્રી ગુલામરસૂલ સંત વિનોબાજી કહેતાં તેમ આજના આપણા ગામડાં પરાવલંબી કુરેશી હતા.
થઈ ગયાં છે. મોગલોના સમયમાં સ્વાધીન ગામડાનો બનેલો મુનિશ્રી સંતબાલજી અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, ખાદી પરાધીન દેશ હતો. પછી અંગ્રેજોએ ગામડાના ઉદ્યોગો હાથશાળ, અને ગામડાનાં વિકાસ માટે સતત મથતાં રહ્યા. તેમણે પ્રવૃત્તિઓના ઘાણી વગેરે ઝૂંટવી લીધા અને પરાધીન ગામડાનો બનેલો પરાધીન અમલ માટે નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર કર્યા, તથા અન્યાય સામે દેશ થયો. આજે દેશ તો સ્વાધીન છે પરંતુ ગામડાં હજુ પરાધીન અહિંસક પ્રતિકાર અને અનિષ્ટ રિવાજોની નાબૂદી જેવા કાર્યોમાં છે. ગામડાને સ્વાધીન બનાવવા વિનોબાજી ચૌદ વર્ષ ગામડે ગામડે પણ તેમની સેવાનો ઉપયોગ કર્યો. તેમણે આ પ્રવૃત્તિઓના અમલ ફર્યા અને ભારતના ગામડાઓની એટલી પ્રદક્ષિણા કરી કે આખી માટે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સૌથી પછાત પ્રદેશ પૃથ્વીના પરિઘની પ્રદક્ષિણા કિલોમિટરમાં ગણીએ તો થઈ ગઈ. એ પસંદ કર્યો કે જ્યાં ચોરી, લૂંટફાટ, પરણેલી સ્ત્રીઓનું અપહરણ જ રીતે શ્રી સંતબાલજીએ આ સંદેશ પોતાના કાર્યક્ષેત્રમાં ફેલાવ્યો. જેવા અનિષ્ટો પ્રવર્તતા હતાં, જ્યાં અર્ધ-ભૂખમરાથી લોકો પીડાતા શહેરો ગામડાને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને હતા, જ્યાં કેટલાર હરિજન કુટુંબો મરી ગયેલા ઢોરનું માંસ ખાતા ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો કર્યા. હતા, જ્યાં ઢોરના છાણમાંથી નીકળેલ અનાજના દાણાં વીણીને ગ્રામજનોને સ્વાશ્રયી બનાવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યા. તેનો ખોરાકમાં ઉપયોગ કરતા, જ્યાં પીવાના પાણીની એટલી બધી પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં અછત હતી કે લોકોના તળાવમાં ખાડા કરી એમાં એકત્ર થયેલું આશાનો સંચાર તથા શ્રદ્ધાબળ પેદા કર્યા. ગ્રામપ્રજા પોતે જ પાણી બીજું કોઈ ચોરી ન જાય તે માટે ખાડા પર ખાટલો રાખી પોતાનો ઉદ્ધાર કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ તેના પર આખી રાત સૂવું પડતું. આવો ભાલ નળકાંઠા જેવો વેરાન, કરી તેને બેઠી કરી; અન્યથા ગ્રામપ્રજા પ્રારબ્ધવાદી અને સરકાર ક્ષારયુક્ત અને અછત-ગ્રસ્ત પ્રદેશ પસંદ કર્યો. ખેડૂતો મોટા ભાગે માયબાપ બધું કરશે એમ માનનારી હોય છે. સતત દેવામાં ડૂબેલા રહેતા તથા તેમને ભારે વ્યાજ ચૂકવવું પડતું. ગુજરાતના ભાલ નળકાંઠાના પ્રદેશમાં ૪૫ વર્ષ સુધી મુનિશ્રી સતત પાણીની અછતને લીધે તેમનામાં સ્વચ્છતાનો અભાવ હતો સંતબાલજી પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. તેથી તેઓ અનેક રોગોથી પીડાતા.
એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની સંતબાલજીએ કેટકેટલી હિંસાઓ અટકાવી છે. નળ સરોવરને દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય તેવાં
Page #9
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન કામો કર્યા. સર્વોદય વિચારને અનુરૂપ પરિસ્થિતિ-પરિવર્તન, આ ખૂબ જરૂરી લાગતું હતું. તેઓ સતત ધ્યાનમાં રાખતા કેઃ વિચાર-પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે તેમણે અથાગ પ્રયત્ન “સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મજ્ઞાન નહિ વિમરીએ.' કર્યો.
સાથોસાથ એમનો સંકલ્પ એ હતો કે: પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીને ય સામાજીક ‘જગસેવાને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ.૧૦ મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. આચારવિચારે ચુસ્ત જૈન સાધુ રહીને તેઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં સમાજજીવનનું કોઈ પણ અંગ એવું નથી કે ધર્મદષ્ટિએ લોકકલ્યાણના કાર્યોમાં રસ લેતા હતા. આવા કાર્યો અંગે ઉપસ્થિત સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી અલિપ્ત રહ્યું હોય. થતા પ્રશ્નો વિશે તેઓ જેમ બોલતા હતા, જેમ ચિંતન-મનન કરતા સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને હતા, તેમ તે વિશે લખતા પણ રહેતા હતા. ‘વિશ્વવાત્સલ્ય” નામનું આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રે એમણે નવી કેડીઓ પાડીને તે પર પાક્ષિક એ માટેનું એક સબળ સાધન હતું. જાહેર પ્રશ્નો અને પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયનો અહિંસક પ્રતિકાર પ્રવૃત્તિઓ અંગે એમણે આ પત્ર દ્વારા પુષ્કળ લખ્યું હતું. એમના અને સત્ય, ન્યાય તેમ જ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના લખાણોમાં વૈવિધ્યનો પાર નહોતો, કારણ પ્રવૃત્તિ તથા તેમાંથી અભિનવ પ્રયોગો કર્યા.૮
પ્રગટતા પ્રશ્નોનો પાર નહોતો. તેમનું કહેવું કે “હોવાથી કે સ્વાર્થથી અનુબંધનો સિદ્ધાંત :
પર રહે એવો સંન્યાસી ધર્મગુરુ જેટલો રાજકારણમાં ઊંડો ઉતરશે ધર્મની દૃષ્ટિએ સમાજરચના'ની કલ્પનાનો પ્રત્યક્ષ વ્યવહારમાં તેટલો વધુ કર્મકુશળ બનશે અને રાજકારણ પણ વધુ નિર્મળ અમલ થાય તેને સંતબાલજી “ધર્માનુબંધી સમાજરચના' તરીકે બનશે.'11 ઓળખાવતા. અનુબંધ સિદ્ધાંતનો અર્થ એવો થાય છે કે “સામાજીક ‘લોકશિક્ષણ વિના લોકશાહીનો આરો નથી. લોકમત વિના ઉત્ક્રાંતિમાં ચાર બળોનો સુમેળ થવો જાઈએ.”
લોકશાહીનો આધાર નથી. આમ સંતબાલજીનું ચિંતન સ્પષ્ટ હતું. આ ચાર બળોના નામ છેઃ (૧) રાજ્ય. (૨) રાજ્યના વહિવટી પ્રજા દોરે રાજ્ય અનુસરે એ લોકશાહીનો રાજમાર્ગ છે. પ્રજાની અને કાયદાકીય તંત્રને દોરવણી આપી શકે તથા તેના પર અંકુશ પટેલ અને રાજ્યનો સંકલ્પ, સામર્થ્ય-સંપન્ન પુરુષાર્થ એ રવૈયો રાખી શકે એવી લોકોની સંસ્થાઓ કે જે સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે લોકશાહીને ખપે છે. એ એનો મિજાજ છે. સંતબાલને સતત ચિંતા રચવામાં આવી હોય. (૩) લોકોના સંગઠનોને સાચી દોરવણી રહેતી કે જનશક્તિને રાજ્યના રોજબરોજના કાર્યક્રમોમાં લગાડીને પૂરી પાડી શકે તે માટેના આધ્યાત્મિક અને સામાજિક આગેવાનો શી રીતે પ્રગતિ કરી શકાય. મુનિશ્રીની માન્યતા હતી કે લોકશાહીનો અને (૪) સમાજના આધ્યાત્મિક નેતાઓ અને સંતો જેઓ ઉપરના આધાર-થંભ સત્ય, અહિંસા હશે તો પક્ષીય સરકાર રહે તો ય ત્રણે ય બળોને પ્રેરણા અને દોરવણી આપવાનું કામ કરતા હોય. નિષ્પક્ષ લોકશાહી આ દેશમાં જરૂર ઊભી થશે. મુનિશ્રીની સત્ય - આ ચાર સામાજિક બળો માનવસમાજના અવિભાજ્ય અંગ છે અહિંસાના નીતિ તત્ત્વો પરની આસ્થા દઢ હતી; તેથી જ તેમણે તેને એક બીજાની સાથે જોડવા જોઈએ જેથી તે વિશ્વના સામાજિક કહ્યું કે, “રાજ્ય કરતાં પ્રજા હંમેશ ઊંચી છે અને પ્રજા કરતાં ય માળખામાં સુમેળ ઊભો કરી શકે અને તેની સમતુલા જાળવી શકે. નીતિ, ન્યાય અને સત્ય સર્વોપરિ છે.”૧૩ સંતોએ રાજકારણની અસ્પૃશ્યતા છોડવી
ભારતીય લોકશાહીનું અનોખાપણું ભારતીય ભૂમિમાંથી લોકશાહીના યુગમાં સંતો જો લોકજાગૃતિનું કામ ન કરે તો ઉપલબ્ધ ફળો દ્વારા પ્રગટવું જોઈએ. જો લોકશાહી એ આધ્યાત્મિક બીજા કોણ કરશે? મુનિ સંતબાલજીએ ‘લોકલક્ષી લોકશાહી' એવું ચેતના છે તો આપણી ધરતીમાંની અનેકવિધ ધર્મભૂત સંસ્થાઓ વિશેષણ વાપર્યું હતું. કારણ વિશ્વભરમાં લોકશાહીઓએ પોતાની લોકશાહીને અનેરો મરોડ આપી શકે તેમ છે. મુનિશ્રી કહે છે તેમ, અર્થસભરતા અને હેતુલક્ષિતા લગભગ ગુમાવ્યા છે. કેન્દ્રમાં ‘લોક’ને ‘ધર્મપૂત સંસ્થાઓનો અંકુશ ભારતીય લોકશાહીને જ મળી બદલે પદ, પૈસા અને પ્રતિષ્ઠા જોવા મળે છે. ગાંધીજીને રાજનીતિના શકશે.”૧૬ તેઓ કહેતાં લોકશાહીમાંઅન્યાયનો સામનો કર્યા વગર મોક્ષ અસાધ્ય લાગતો હતો તે મુજબ ૧. લોકોની સામાજીક કાબૂ હોવો જોઈએ. તેમણે કાકાસાહેબ કાલેલકરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે- ૨. લોકસેવકોનો નૈતિક કાબૂ હોવો જોઈએ. ___ 'मैं मोक्ष की प्राप्ति के लिए राजनैतिक कार्य करता हूं। प्रत्येक युग में ૩. સંતોનો આધ્યાત્મિક કાબૂ હોવો જોઈએ. અધર્મ અપના ગઠ્ઠા નમને નિપ ોરું વાસ નદિ પસંદ્ર { નેતા હૈ ઔર એમનું કહેવું હતું કે-“પક્ષરહિત લોકશાહી તથા ઓછામાં ઓછા ઉસમેં પૂર્ણતયા વ્યાપ્ત હો ગાતા હૈ માનવેનને મેં અધર્મ રાનનૈતિક ક્ષેત્ર મેં કાનૂન અને દંડશક્તિ એ રાજ્ય માટે અહિંસક ક્રાંતિનો જરૂરી નવો પ્રવેશ ર વૈતા હૈ વહાં સે સે ટર ધર્મ વો પ્રસ્થાપિત કરના હૈ કિ મૈં ઉપાય છે. તે જ રીતે ગ્રામલક્ષી સર્વહિતચિંતક, નિસ્પૃહી અને સ ાર્ય તો ન ર સા તો મુક્ષે મોક્ષ નહીં મિત સવેતા, યદ સ્ટ્રેશર I રિયા સત્તાવાદી પક્ષોથી પર રહેલા શ્રેષ્ઠ પુરુષોની દોરવણી મુજબ જ #ાર્ય હૈ'
ચાલતું જનતા સંગઠન એ, પ્રજા માટે અહિંસક ક્રાંતિનો જરૂરી નવો ગાંધી વિચાર અને કાર્યથી રંગાયેલા મુનિ સંતબાલજીને પણ ઉપાય છે. આવા જનતા સંગઠનનું મહત્ત્વનું અંગ ગ્રામસંગઠન છે.૧૭
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ સમારોપ
૩. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, ઉપરિવત્, પૃ. ૨૩૦. સંતબાલજી વિશ્વવાત્સલ્યના આરાધક હતા, ધર્મમય સમાજ- ૪. એજન. રચનાના પ્રયોગકાર હતા, સર્વધર્મ ઉપાસનાના સાધક હતા, ૫. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ઉપરિવતું, સામુદાયિક અહિંસાના પ્રયોગકર્તા, આધ્યાત્મિક ચિંતક, વિદ્વાન પૃ. ૧૨. સાહિત્યકાર, પ્રખર સાધનાશીલ હતા. તેઓ જાગ્રત યુગદ્રષ્ટા અને ૬. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, ઉપરિવ, પૃ. ૨૩૧. સર્વાગી વ્યાપક દૃષ્ટિવાળા અનુબંધકાર હતા.
૭. એજન. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘનું નામ એમણે પ્રયોજનપૂર્વક ૮. એજન. વાપર્યું છે. વિશ્વ એટલે જગત અને વાત્સલ્ય એટલે માતૃભાવ. જગત ૯. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ઉપરિવત્, સાથે માતૃભાવનો અનુભવ કરવો એનું નામ વિશ્વ વાત્સલ્ય. જ્યાં | પૃ. ૭૪. વાત્સલ્ય છે ત્યાં સેવા સહજભાવે છે જ. ઉપરાંત, વાત્સલ્યમાં ૧૦. લોકલક્ષી લોકશાહી, લેખક-સંતબાલ, પ્રકાશક-મહાવીર હિંસાના અભાવ સાથે વિશુદ્ધ પ્રેમનો સદ્ભાવ પણ આવી જાય સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, પૃ. ૮.
૧૧. ઉપરિવતું, પૃ. ૨૨. સકળ જગત્ની બની જનેતા, વત્સલતા સહુમાં રેવું.” ૧૨. ઉપરિવત્, પૃ. ૧૫. આ સંતબાલજીની કાવ્યપંક્તિ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. ૧૩. ઉપરિવતું, પૃ. ૩૩. સંદર્ભ સૂચિ
૧૪. વિશ્વવાત્સલ્ય, તા. ૧૦-૭-૫૪. ૧. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, લેખક સંપાદક—શ્રી આત્માનંદજી ૧૫. વિશ્વવાત્સલ્ય, તા. ૧૨-૧-૫૫.
પ્રકાશક-શ્રી સદ્ભુત સાધના કેન્દ્ર, કોબા, ૧૯૮૮ પૃ. ૨૨૯. ૧૬. લોકલક્ષી લોકશાહી, ઉપરિવતુ, પૃ. ૩૪. ૨. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ૧૭. વિશ્વવાત્સલ્ય, તા. ૧૬-૬-૧૯૫૪.
લેખક-ચં. ઉ. મહેતા, પ્રકાશક-મહાવીર સાહિત્ય પ્રકાશન બ્લોક નં. ૧૦૧/એ, આનંદ ભવન, ૧લે માળે, વી. પી. રોડ, મંદિર, અમદાવાદ, પૃ. ૬.
મુંબઈ-૪૦૦૦૦૪.ટેલિફોનઃ ૨૩૮૨૧૬૯૩
અધ્યાત્મ વિચારણાનો ઈતિહાસ : નંબર-૧ કર્મનું મૂળ સ્વરૂપ
ડૉ. પ્રવિણભાઈ સી. શાહ દુનિયાની છ અબજથી પણ વધુ વસ્તીનો બે ભાગ વિચારી શકાય, શરીર-આત્માના ભેદભેદની ચર્ચા વગેરે ઉપર અલગ અલગ લેખ આસ્તિક અને નાસ્તિક, ભણેલી પ્રજા અને અભણ પ્રજા, ધનવાન લખવાની ધારણા છે પણ પ્રસ્તુત લેખ અધ્યાત્મ તત્ત્વ કર્મની અને ગરીબ, આર્ય અને અનાર્ય, સજ્જન અને દુર્જન વગેરે પણ વિચારણાનો ઈતિહાસ રજુ કરવા લખ્યો છે. આપણે વાત કરવી છે આસ્તિક અને નાસ્તિક પ્રજાની.
એ યાદ રહે કે આ તમામ તત્ત્વોની વિચારણામાં વેદકાળ સમયથી જીવનની ઘટમાળ સારી-નરસી દરેકની ચાલતી જ હોય છે. અનેક અધ્યાત્મ શાખાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આસ્તિકના જીવનમાં આત્મા, પરમાત્મા, સ્વર્ગલોક, મનુષ્યલોક, જૈનદર્શનમાં ગણધરવાદની ચર્ચામાં અધ્યાત્મ તત્ત્વોની સુંદર પુણ્ય અને પાપ જેવા આધ્યાત્મિક વિચારો આવતા હશે તો છણાવટ જોવા મળે છે. નાસ્તિકના મનમાં પણ આવા તત્ત્વો શું છે? શા માટે ઠેર ઠેર લોકો સર્વ પ્રથમ ગણધરવાદનું મૂળ આવશ્યક નિર્યુક્તિની એક ગાથામાં જ આવા તત્ત્વોને માને છે, એ પ્રમાણે વર્તે છે. આવા શબ્દો આપણી મળે છે. એ ગાથામાં અગિયાર ગણધરોના સંશયોને ક્રમશઃ આ પ્રમાણે ભાષામાં ક્યાંથી આવ્યા? કોણે દાખલ કર્યા? કેવી રીતે આવ્યા? ગણવામાં આવ્યા છે. શું છે આ બધું તૂત?
(૧) જીવ છે કે નહિ? (૨) કર્મ છે કે નહિ? (૩) શરીર એ જ આમ જિજ્ઞાસા રૂપે આવા તત્ત્વો આસ્તિકને માન્યતા માટે, શ્રદ્ધા જીવ છે કે અન્ય? (૪) ભૂતો છે કે નહિ? (૫) આ ભવમાં જીવ માટે બળ આપે અને નાસ્તિકને ન માનવાના ગુન્હાહિત માનસને જેવો હોય, પરભવમાં પણ તેવો જ હોય કે નહીં? (૬) બંધ મોક્ષ સાંત્વના આપે એ માટે અધ્યાત્મ તત્વના આ બધા પદાર્થોની છે કે નહિ? (૭) દેવ છે કે નહિ? (૮) નારક છે કે નહિ? (૯) વિચારણાનો એક અદ્ભુત ઈતિહાસ જાણવા જેવો છે.
પુણ્ય-પાપ છે કે નહિ? (૧૦) પરલોક છે કે નહિ? (૧૧) નિર્વાણ અનેક વૈજ્ઞાનિકો કોઈ એક પદાર્થના સંશોધન પાછળ તમામ છે કે નહિ? બળો વાપરીને પરિપૂર્ણ શોધ કરીને જ જંપે અને પછી તે શોધ આ ઉપરાંત નિર્યુક્તિમાં ગણધરો વિશેની જે વ્યવસ્થિત હકીકત વિષે અનેક પુસ્તકો લખે તેમ આ બધા તત્ત્વોની શોધ માટે અનેક મળે છે તેને કોષ્ટકના રૂપમાં ગોઠવીને આગળ મૂકવામાં આવી છે. ધર્મના ઋષિમુનિઓએ પોતાની વિચારણાઓ રજૂ કરીને ધર્મશાસ્ત્રોનું ઉપરની ગંભીર ચર્ચામાં ઉપનિષદ, વેદાંત દર્શનમાં શંકરાચાર્ય, સર્જન કર્યું છે. દરેક તત્ત્વ આત્મા, ઈશ્વર, કર્મ, પરલોક-મોક્ષ, ભાસ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્ક, મધ્વાચાર્ય, વિજ્ઞાનભિક્ષુ,
Page #11
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
ચૈતન્ય પ્રભુ, વલ્લભાચાર્ય, શિવમત, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, સાંખ્ય દર્શન. નૈયાયિક શિક્ષકનો મત જૈન દર્શન. બૌદ્ધ દર્શન. આવક દર્શન, પશ્ચિમની સંસ્કૃતિની વિચારધારા આમ તમામ શાખાઓએ પોતપોતાના મંતવ્યો દાખલા દલીલ સાથે રજૂ કર્યા છે અને આ તમામની વિચારધારા કર્મ વિશે શું કહે છે તેનો અભ્યાસ અહિં રજૂ કરવામાં આવ્યો છે. કર્મ વિચારનું મૂળ –
જે
વેદકાળના ઋષિઓને મનુષ્યોમાં અને બીજાં અનેક પ્રકારના પશુ, પક્ષી અને કીટપતંગોમાં રહેલું વૈવિધ્ય અનુભવમાં આવ્યું ન હતું. એમ તો ન કહેવાય, પણ એ બધા વૈવિધ્યનું કારણ તેમણે અંતરાત્મામાં શોધવાને બદલે બહારના તત્ત્વમાં માનીને જ સંત્તોષ જ અનુભવ્યો હતો. કોઈ પણ એક કે અનેક ભૌતિક તત્ત્વ કે પ્રજાપતિ જેવા તત્ત્વને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ કહ્યું હતું, પણ એ સૃષ્ટિમાં વૈવિધ્ય કેમ આવે છે એનો ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. જીવસૃષ્ટિના બીજા વર્ગોની વાત જવા દઈએ. કેવળ મનુષ્યસૃષ્ટિમાં વૈવિધ્ય શરીરાદિનું હતું, સુખ-દુઃખનું હતું, બૌદ્ધિક શક્તિ-અશક્તિનું હતું એનું કારણ પણ શોધવા વિશેષ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી. એમનું સમસ્ત તત્ત્વજ્ઞાન ક્રમે કરી દેવ અને યજ્ઞને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે. પ્રથમ અનેક દેવો અને પછી પ્રજાપતિ જેવા એક દેવની કલ્પના કરવામાં આવી. મનુષ્યે સુખી થવું હોય તો અને પોતાના શત્રુઓનો નાશ કરવો હોય તો તેણે એ દેવ કે દેવોની સ્તુતિ કરી જોઈએ. પોતાની પ્રિય વસ્તુને સજીવ હોય કે નિર્જીવ દેવો નિમિત્તે પજ્ઞ કરીને તેમને સમર્પિત કરવી જોઈએ, એથી દેવો સંતુષ્ટ થઈને મનોવાંછિત પૂર્ણ કરે છે એવી માન્યતા વેદથી માંડીને બ્રાહ્મણકાળ સુધીમાં વિકસી છે. અને દેવોને પ્રસન્ન કરવાના સાધન તરીકે યજ્ઞકર્મનો ક્રમિક વિકાસ થઈને ઉત્તરોત્તર જટિલ કર્મના રૂપમાં એ પરિણિત થઈ ગયું; તે એટલે સુધી કે સાધારણ મનુષ્યને યજ્ઞ કરવો હોય તો એ યજ્ઞકર્મમાં નિષ્ણાત પુરોહિત વર્ગની મદદ વિના શક્ય રહ્યું નહિ. આ પ્રમાણે દેવ અને તેને પ્રસન્ન કરવાનું સાધન યજ્ઞકર્મ એ બે વસ્તુની આસપાસ વૈદિક બ્રાહ્મણોનું સમસ્ત તત્ત્વજ્ઞાન વિકસ્યું હતું.
પ્રબુદ્ધ જીવન
૧૧
છે એમ પણ નથી, એટલે એ વાદને વૈદિક વિચાર-ધારાનો મૌલિક વિચાર માની શકાય નહિ, એમ લાગે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં જ્યાં અનેક કારણો ગણાવ્યાં છે ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ યદેચ્છા, ભૂત કે પુરુષ અથવા એ બધાંનો સંયોગ-એ ગણાવ્યાં છે. એ કાલાદિને કારણ માનનાર વૈદિકો હોય કે અવૈદિક-ગમે તે હોય પણ તેમાં ય કર્મનો સમાવેશ નથી.
બ્રાહ્મણકાળ પછીના ગણાતા ઉપનિષો એ પણ વેદ–બ્રાહ્મણનો અંતિમ ભાગ હોવાથી વૈદિક જ છે અને તેને વેદાંત કહેવામાં આવે છે. પણ એ વેદાંતમાં પરંપરા એટલે કે દેવ અને યજ્ઞપરંપરાનો અંત નિકટ હોય એમ જણાય છે. વેદ-બ્રાહ્મણમાં નહિ એવા નવા નવા વિચારો એ વેદાંતમાં મળી આવે છે. તેમાં સંસાર અને કર્મઅદૃષ્ટ વિશે પણ નવા વિચાર મળી આવે છે. આ વિચારો વૈદિક પરંપરાના જ ઉપનિષદમાં ક્યાંથી આવ્યા, વૈદિક વિચારોમાંથી જ એ વિચાર વિકાસના પરિણામે ઉદ્ભવ્યા કે અવૈદિક પરંપરાના વિચારકો પાસેથી વેદિકોએ લીધા એનો નિર્ણય આધુનિક વિજ્ઞાનો કરી શક્યા નથી; પણ એટલું તો ચોક્કસ છે કે સર્વ પ્રથમ વૈદિક સાહિત્યમાં ઉપનિષદોમાં જ એ વિચારોએ આકાર ધારણ કર્યો છે. ઉપનિષદ સાહિત્યમાં સંસાર અને કર્મની કલ્પનાનું સ્પષ્ટ રૂપ નથી દેખાતું એ વિશે તો આધુનિક વિજ્ઞાનોમાં વિવાદ નથી. વળી કર્મ-કારણનો વાદ પણ ઉપનિષદોમાં સર્વસંમત વાદ થઈ ગયો
આ પ્રમાણે ઉપનિષદોના કાળમાં પણ વૈદિક પરંપરામાં કર્મ અર સિદ્ધાંત એ જો કેન્દ્રસ્થ સર્વમાન્ય તત્ત્વ ન હોય તો કઈ પરંપરામાંથી એ વિચાર વૈદિક પરંપરામાં ગયો તે શોધવું બાકી રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આર્યોએ ભારતના આદિવાસીઓ પાસેથી એ વિચાર લીધો હશે. વિદ્વાનોની એ માન્યતાનો નિરાસ પ્રો. એ હિરિયન્નાએ એમ કહીને કર્યો છે કે એ આદિવાસીઓનો આત્મા મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એવો સિદ્ધાંત એકમાત્ર વહેમ હતો એટલે તત્ત્વતઃ તેમના એ વિચારને તાર્કિક ન કહી શકાય. એ પુનર્જન્મના સિદ્ધાંતમાં તો મનુષ્યની તાર્કિક અને નૈતિક ચેતનાને સંતોષ આપવાનું ધ્યેય છે.
મનુષ્યનો જીવ મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એ આદિવાસીઓની માન્યતા કોરી વહેમ કહી કાઢી નાંખવા જેવી નથી. જે કર્મનો સિદ્ધાંત વૈદિકોના દેવવાદમાંથી ઉપનિષદ પહેલાં ફલિત નથી થઈ શકતો એ જ કર્મવાદના મૂળ આદિવાસીઓની ઉક્ત માન્યતા સાથે સહજ રીતે સંક્ળાયેલ છે. એની પ્રતીતિ ત્યારે જ થાય છે જયારે જૈનધર્મ સંમત જીવવાદ અને કર્મવાદના ઊંડા મૂળ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જૈન પરંપરા-એનું પ્રાચીન નામ ગમે તે હોય પણ ઉપનિષદોથી સ્વતંત્ર અને પ્રાચીન છે એમાં તો શક કરવો જ ન જોઈએ. અને તેથી ઉપનિષદમાં કર્મવાદનો જે વિચાર નવો પ્રસ્ફુટિત ઘર્યો છે તે જૈનોના કર્મવાદની અસરથી રહિત હોય એમ માનવાને કશું જ કારણ નથી. જે વૈદિક પરંપરાને દેવો વિના એક ડગલું પણ ચાલતું નહિ એ જ વૈદિક પરંપરાને જ્યારે એ કર્મવાદનો સિદ્ધાંત હાય આવ્યો ત્યારે તેણે દેવોને સ્થાને યજ્ઞકર્મને બેસાડી દીધું અને માન્યું કે દેવોમાં નહિ પણ સ્વયં યજ્ઞકર્મમાં જ ફળ દેવાની શક્તિ છે. દેવો કોઈ નહિ પણ વેદના મંત્રો એ જ દેવો છે. અને એ યજ્ઞકર્મના સમર્થનમાં જ પોતાને કૃતકૃત્ય માનતી દાર્શનિક કાળની મીમાંસક પરંપરાએ તો યજ્ઞાદિકર્મથી ઉત્પન્ન થનાર અપૂર્વ નામના પદાર્થની કલ્પના કરીને વૈદિક દર્શનમાં દેવોને બદલે અનુષ્ટ કર્મનું જ સામ્રાજ્ય સ્થાપી દીધું.
આ આખો ઈતિહાસ જો આપણે નજર સામે રાખીએ તો જૈન પરંપરાના કર્મવાદની ઊંડી અસર વૈદિકોમાં જે છે તે સ્પષ્ટ થાય છે.
વેદ અને ઉપનિષદ સુધીની જે સૃષ્ટિ પ્રક્રિયા વૈદિક પરંપરાને માન્ય છે તે અનુસાર જડ અને ચેતન સૃષ્ટિ અનાદિ નહિ પણ સાર્દિ છે અને તે પણ કોઈ એક કે અનેક જડ કે ચેતન તત્ત્વમાંથી ઉત્પન્ન થઈ છે એમ મનાયું હતું. પણ તેથી વિપરીત કર્મના સિદ્ધાંત પ્રમાણે જડ કે જીવસૃષ્ટિ અનાદિ કાળથી જ ચાલી આવે છે એમ માનવું પડે છે. આ માન્યતા જૈન પરંપરાના મૂળમાં છે. જૈન પરંપરા પ્રમાણે એવો કોઈ સમય કલ્પી શકાતો નથી કે જ્યારે જડ-ચેતનનું અસ્તિત્વ -કર્માનુસારી અસ્તિત્વ-ન હોય, એટલું જ નહિ, પણ ઉપનિષદ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
પછીની બધી વૈદિક પરંપરામાં પણ સંસારી જીવનું અસ્તિત્વ એ જ પરંપરામાં યજ્ઞના વિકાસ સાથે સાથે દેવોની વિચારણામાં પણ પ્રમાણે અનાદિ માનવામાં આવ્યું છે તે પણ કર્મતત્ત્વની માન્યતાને વિકાસ થયો હતો. અને પ્રાચીન કાળના અનેક દેવોને સ્થાને બ્રાહ્મણ આભારી છે. કર્મતત્ત્વની ચાવી જન્મનું કારણ કર્મ છે એ સૂત્રમાં કાળમાં એક પ્રજાપતિ દેવાધિદેવ મનાવા લાગ્યો હતો. જે લોકો એ મળે છે, અને એ સિદ્ધાંતને આધારે જ જીવોના સંસારને અનાદિ દેવાધિદેવની શ્રદ્ધાથી ચલિત ન થયા તેમની પરંપરામાં પણ કલ્પવામાં આવે છે. આ અનાદિ સંસારનો સિદ્ધાંત, જેને પછીના કર્મવાદને સ્થાન તો મળ્યું જ છે અને એમણે પણ એ પ્રજાપતિ અને બધાં વૈદિક દર્શનોએ અપનાવ્યો છે તે, દર્શનોની ઉત્પત્તિ પહેલાં કર્મવાદનો સમન્વય પોતાની ઢબે કર્યો જ છે. તેઓ માને છે કે જીવોને પણ જૈન પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં વિદ્યમાન છે, જ્યારે કર્માનુસાર ફળ તો મળે છે, પણ એ ફળ દેનાર દેવાધિદેવ ઈશ્વર છે. વેદ કે ઉપનિષદમાં પણ તે સર્વસંમત સિદ્ધાંત તરીકે સ્વીકારાયો ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે નહિ પરંતુ જીવોના કર્મને અનુસરીને નથી એ જ સિદ્ધાંતનું મૂળ વેદબાહ્ય પરંપરામાં સૂચવે છે. એ વેદબાહ્ય ફળ આપે છે. આ પ્રકારનો સમન્વય સ્વીકારનાર વૈદિક દર્શનોમાં પરંપરા તે ભારતમાં આર્યોના આગમન પહેલાનાં નિવાસીઓની ન્યાય, વૈશેષિક, વેદાંત અને પાછળનું સેશ્વર સાંખ્યદર્શન છે. તો છે જ અને એમની જ એ માન્યતાનો સંપૂર્ણ વિકાસ વિદ્યમાન વૈદિક પરંપરામાં અષ્ટ–કર્મવિચાર નવો છે અને બહારથી જૈન પરંપરામાં ઉપલબ્ધ થાય છે.
આવ્યો છે એનો પુરાવો એ પણ છે કે વૈદિકો પ્રથમ આત્માની જૈન પરંપરા તો પ્રાચીન કાળથી જ કર્મવાદી છે; તેમાં દેવવાદને શારીરિક, માનસિક, વાચિક ક્રિયાને જ કર્મ કહેતા; પછી આગળ કદી સ્થાન મળ્યું જ નથી. આથી જ કર્મવાદની જે પ્રકારની વ્યવસ્થા વધીને તેઓ યજ્ઞાદિ બાહ્ય અનુષ્ઠાનોને પણ કર્મ કહેવા લાગ્યા. જૈનોના ગ્રન્થોમાં મળે છે તે પ્રકારની વિસ્તૃત વ્યવસ્થા અન્યત્ર પરંતુ એ અસ્થાયી અનુષ્ઠાનો સ્વયં ફળ કેવી રીતે આપે? તે તો દુર્લભ છે. જીવોના ચડતા ઉતરતા જેટલા પ્રકાર સંભવે છે અને તત્કાળ નષ્ટ થઈ જાય છે; માટે કોઈ માધ્યમ કલ્પવું જોઈએ, એમ એક જ જીવની સંસારની આધ્યાત્મિક દૃષ્ટિએ નિકૃષ્ટતમ અવસ્થાથી કહીને અપૂર્વ નામના પદાર્થની કલ્પના મીમાંસાદર્શનમાં કરવામાં માંડીને તેના વિકાસનાં જે પગથિયાં છે તે બધામાં કર્મ કેવો ભાગ આવી છે, કે જે વેદમાં કે બ્રાહ્મણોમાં નથી, પણ દાર્શનિક કાળની ભજવે છે અને તે દૃષ્ટિએ કર્મનું જે વૈવિધ્ય છે તેનું વિસ્તૃત શાસ્ત્રીય છે. એથી પણ સિદ્ધ થાય છે કે અપૂર્વ જેવા અદૃષ્ટ પદાર્થની કલ્પના નિરૂપણ પ્રાચીન કાળથી જેવું જૈન પરંપરામાં છે તેવું અન્યત્ર દુર્લભ તેમની મૌલિક નથી, પણ અવૈદિકોની અસરનું પરિણામ છે. છે, તે સૂચવે છે કે કર્મ વિચારનો વિકાસ જૈન પરંપરામાં છે અને એ જ પ્રમાણે વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટ–ધર્માધર્મ વિશે સૂત્રમાં તેને વ્યવસ્થિત રૂપ પણ એ જ પરંપરામાં મળ્યું છે. જેનોના એ ઉલ્લેખો તો અવશ્ય કર્યા છે, પણ તે અદૃષ્ટની વ્યવસ્થા તો તેના વિચારના સ્કૂલિંગો અન્યત્ર ગયા છે અને તેથી જ બીજાઓની ટીકાકારોએ જ કરી છે. વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટધર્માધર્મ કયો પદાર્થ વિચારધારામાં પણ નવું તેજ પ્રગયું છે.
છે તે કહ્યું નથી, એથી જ પ્રશસ્તપાદને તેની વ્યવસ્થા કરવી પડી છે અને વૈદિકો યજ્ઞની ક્રિયાની આસપાસ જ બધું ગોઠવે છે એટલે તેમની તેણે તેનો સમાવેશ ગુણપદાર્થમાં કરી દીધો છે. અષ્ટ-ધર્માધર્મ એ મૌલિક વિચારણાનો પાયો જેમ યજ્ઞક્રિયા છે, તેમ જૈનો કર્મની ગુણરૂપે સ્પષ્ટપણે સૂત્રકારે ઉલ્લેખ્યો નથી, છતાં તે આત્મગુણ જ છે આસપાસ જ બધું ગોઠવતા હોવાથી તેમની મૌલિક વિચારણાનો એમ શાથી માનવું એનો ખુલાસો પ્રશસ્તપાદને કરવો પડ્યો છે. એથી જ પાયો કર્મવાદમાં છે.
સિદ્ધ થાય છે કે વૈશેષિકોની પદાર્થ વ્યવસ્થામાં અદૃષ્ટ એ નવું તત્ત્વ છે. - જ્યારે કર્મવાદીઓ સાથે દેવવાદી બ્રાહ્મણોને સંપર્ક થયો હશે આમ યજ્ઞ કે દેવાધિદેવ ઈશ્વર સાથે અદૃષ્ટ-કર્મવાદની સંગતિ ત્યારે એકાએક તો દેવવાદને સ્થાને કર્મવાદને બેસાડી દેવાનું બન્યું વૈદિકોએ કરી છે. પરંતુ યાજ્ઞિકો યજ્ઞ સિવાયના બીજાં કર્મો વિશે નહિ હોય. પ્રથમ તો જેમ આત્મવિદ્યાને ગૂઢ અને એકાંતમાં ચર્ચા વિચાર કરી શક્યા નથી અને ઈશ્વરવાદીઓ પણ જેટલા ઈશ્વરની યોગ્ય માનવામાં આવી હતી તેમ કર્મવિદ્યાને પણ રહસ્યમય અને સ્થાપના પાછળ પડી ગયા છે તેટલા કર્મવાદના રહસ્યનું ઉદ્ઘાટન એકાંતમાં ચર્ચવા જેવી માની હશે. આત્મવિદ્યાને કારણે યજ્ઞોમાંથી કરવા સમર્થ નીવડ્યા નથી, એટલે મૂળે કર્મવાદ જે પરંપરાનો હતો જેમ લોકોની શ્રદ્ધા મંદ પડી ગઈ હતી તેમ કર્મવિદ્યાને કારણે તેણે જ તે વાદનો યથાશક્તિ વિચાર કરીને તેની શાસ્ત્રીય વ્યવસ્થા દેવોમાંથી શ્રદ્ધા ક્ષીણ થવાનો સંભવ હતો. આવા જ કોઈ કારણે કરી છે. એ જ કારણ છે કે કર્મની શાસ્ત્રીય મીમાંસા જૈન શાસ્ત્રોમાં યાજ્ઞવલ્કય જેવા દાર્શનિક આર્તભાગને એકાંતમાં લઈ જાય છે અને મળે છે તે અન્યત્ર નથી મળતી. એટલે માનવું રહ્યું કે કર્મવાદનું મૂળ કર્મનું રહસ્ય સમજાવે છે, અને કર્મની જ પ્રશંસા કરીને કહે છે કે પુણ્ય જૈન પરંપરામાં અને તેથીએ પહેલાંના આદિવાસીઓમાં છે. કરવાથી માણસ સારો થાય છે અને પાપ કરવાથી નઠારો થાય છે. આજ રીતે અધ્યાત્મ તત્ત્વના બીજા વિભાગો આત્માનું સ્વરૂપ,
વૈદિક પરંપરામાં યજ્ઞકર્મ અને દેવ એ બંનેની માન્યતા હતી મોક્ષનું સ્વરૂપ વગેરેની વિચારણાની અને તેની પરંપરાનો ઈતિહાસ તેમાં જ્યારે દેવ કરતાં કર્મનું જ મહત્ત્વ મનાયું ત્યારે જે લોકોએ ભારતીય ધર્મગ્રંથોમાં ઠેર ઠેર વર્ણવવામાં આવ્યો છે અને તે જાણી યજ્ઞ ઉપર જ ભાર આપ્યો તેમણે યજ્ઞ અને કર્મવાદનો સમન્વય આપણી ભારતીય આર્ય સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવાય છે. કરીને યજ્ઞને જ દેવ બનાવી દીધા, અને યજ્ઞ એ જ કર્મ છે અને તેથી
* * * બધું ફળ મળે છે એમ માનવા લાગ્યા. દાર્શનિક વ્યવસ્થાકાળમાં ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. આ લોકોની પરંપરા મીમાંસાદર્શન નામે પ્રસિદ્ધ થઈ. પરંતુ વૈદિક ફોન : (૦૭૯) ૨૬૬૦૪૫૯૦
Page #13
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૩
ભારત-ચીન
ડૉ. રણજિત પટેલ (અનામી) ભારત-ચીન પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા બે વિશાળ દેશ છે. આયારામ-ગયારામનું ટાંટિયા-ખેંચ-રાજકારણ, વિકાસની આડે વિશ્વના લગભગ બસો દેશોની વસ્તીનો ૧/૩ ભાગ આ બે દેશોમાં આવતું હોય છે. એક સર્જે છે તો બીજો ભાંગે છે....એક જ રાષ્ટ્રીય વસે છે. બંનેય દેશો સને ૧૯૬૨ સુધી શાંતિપ્રિય દેશો ગણાતા પક્ષની સત્તા હવે રહી નથી એટલે ‘દેડકાંની પાંચશેરી” જેવા હતા ને “પંચશીલની આચારસંહિતાનું પાલન કરતા હતા પણ અઢાર-વીસ ક્ષેત્રીય પક્ષોના ગઠબંધન દ્વારા નરસિંહ મહેતાની સને ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે હિંદી-ચીની હેલની જેમ ‘જય જય રણછોડ રાયજી'ના નારા લગાવી એને ખેંચીને ભાઈ-ભાઈના નારા અને પંચશીલના સિદ્ધાંતના લીરેલીરા ઊડી પણ ચાલતી રાખવી પડે છે.” જે રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતની સ્વાતંત્ર્ય ગયા. સને ૧૯૬૨ થી સને ૨૦૦૩ સુધી ભારત-ચીનના સંબંધો પ્રાપ્તિમાં સિંહભાગ ભજવ્યો તેમાં, સત્તા-મોહ ને વકરેલા તંગ રહ્યા. જુલાઈ ૨૨-૧૭ની આપણા વડાપ્રધાનની ચીન-યાત્રા વ્યક્તિવાદને પોષવા કેટલાં બધાં તડાં પડ્યાં છે? આજે તો કોઈ બાદ એ સંગ પરિસ્થિતિમાં કૈંક હળવાશ વરતાય છે પણ ભારત પણ પક્ષ રાષ્ટ્રીય-પક્ષ હોવાનો દાવો કરી શકે તેમ નથી.’ ચીને લોકશાહી દેશ છે જ્યારે “લાલભાઈનું કંઈ કહેવાય નહીં! વળી, ધાર્યું નિશાન સર કર્યું ને ભારત તરફડિયાં મારે છે તેનું રહસ્ય મને ચીનના પાકિસ્તાન સાથેના નિગ્ધ સંબંધોને કારણે ભારત એની લાગે છે કે સમર્થ રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ રહ્યું છે. જંગી વસ્તી શ્રદ્ધયતામાં કેટલો વિશ્વાસ રાખી શકે તે પણ ચિંતાનો પ્રશ્ન છેઃ બંનેય દેશોનો શિરદર્દ જેવો પ્રશ્ન છે પણ આપણે ‘બે બસ” પણ પણ આજકાલ વિશ્વરાજકારણનાં જે સમીકરણો થઈ રહ્યાં છે તે સિદ્ધ ન કરી શક્યા ત્યારે ચીન “એક બસને અમલ મૂકવામાં જાગ્રત જોતાં ભારત-ચીન બંનેય દેશોએ પોતપોતાનાં હિતોની ખાતર ને પ્રતિબદ્ધ છે. વસ્તી વધારો આપણી “શંખલા' છે જ્યારે ચીન પણ વિશ્વશાંતિના અનુલક્ષમાં, સંપ-સહકારથી સાથે રહીને માટે તે “એસેટ' છે. મતલબ કે ચીનનો આર્થિક વિકાસ જોતાં ઉભયપદી અનુકૂળતા સાધી, વિકાસ સાધવો જોઇએ. આજે અજ્ઞાન આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ને રાજકીય ક્ષેત્રે પણ ચીનની અવગણના અને ગરીબાઈ–એ બંને દેશોના સામાન્ય પ્રશ્નો છે. સંઘર્ષ, યુદ્ધ, કરી શકીએ તેમ નથી. સને ૧૯૬૨માં રાષ્ટ્રીય સુરક્ષા માટેનું આપણું સલામતીને નામે જે અબજોનું આંધણ થાય છે-તેનો વિનિયોગ બજેટ માંડ સો કરોડનું જ હતું. ને જવાહર તથા મેનન ‘હિંદી ચીની શિક્ષા પ્રચાર ને ગરીબાઈના ઉન્મેલન કાજે થવો જોઈએ. અને ભાઈ ભાઈ!'ના નારા લગાવવામાંથી ઊંચા જ આવ્યા નહીં! ચીને ૧૯૬૨ના યુદ્ધ પછી બંને દેશોની સીમાના પ્રશ્નો પણ વિવાદાસ્પદ આક્રમણ કર્યું ત્યારે આપણાં સૈનિકોનાં પગરખાંનાં પણ ફાંફાં બન્યા છે, કૈક અંશે એ પ્રશ્નો જટીલ પણ છે છતાંયે દ્વિપક્ષીય હતાં ને જવાહરે આદેશ આપ્યો ને આપણે ઊંઘતા ઝડપાયાં! વિચારણા દ્વારા એ હલ ન જ થઈ શકે એવા પણ નથી; જો કે એ જવાહરના અકાળ મૃત્યુનું કારણ આ પણ હોઈ શકે ! રક્ષામંત્રી દિશામાં વિધેયાત્મક ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ મેનનનો સામ્યવાદ માટેનો અહોભાવ પણ આપણા પરાજયના પછીની આપણી પંચવર્ષીય યોજનાઓ ધાર્યું નિશાન પાર પાડી મૂળમાં હોય તો નવાઈ નહીં! શકી નથી એનાં અનેક કારણો છે. પણ આપણી તુલનાએ ચીને રાષ્ટ્રની માથા-દીઠ આવક જો આર્થિક પ્રગતિની પારાશીશી એના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવામાં સારી પ્રગતિ કરી છે. એ અત્યાર ગણીએ તો આજે ચીન આપણાથી લગભગ બમણું આગળ સુધી આપણા પૂર્વગ્રહો ને અતડાપણાને કારણે આપણે જાણતા છે.ચીનની વ્યક્તિદીઠ આવક અમેરિકન ૯૨૭ ડોલર છે તો નહોતા. “હજી સુધી રાષ્ટ્રીય વિકાસના દરનું લક્ષ્ય આઠ દશ ટકા ભારતની કેવળ ૪૭૭ ડોલર જ છે. રહેઠાણના પ્રશ્નમાં પણ ચીને રાખીને આપણે છ ટકા સુધી પહોંચી શક્યા છીએ. જયારે ચીને દશ ૮૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. આપણે ઊંચાં નિશાન આંકીએ ટકાનું ધ્યેય સિદ્ધ કરી બતાવ્યું છે. માઓવાદને નાથીને ચીન છીએ પણ વીંધી શકતા નથી એ આપણી રાષ્ટ્રીય કમજોરી ને દયનીય વ્યક્તિપૂજાના વળગણમાંથી મુક્ત બની ગયું છે. જ્યારે આપણે લાચારી પણ છે. ત્યાં લોકશાહીના અંચળા નીચે જવાહર, ઇંદિરા, રાજીવ, સોનિયા આટલું લખ્યા બાદ હું ચીનની આયાત-નિકાસ નીતિ અને એની ગાંધીનું વર્ચસ્વ ને વ્યક્તિપૂજા હજી જીવંત છે. એક સમય એવો પુરાંતના આંકડા આપી ભારત સાથે સરખામણી કરવા માગતો પણ હતો જ્યારે ગુલામ ભારતમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અનેક હતો ત્યાં કેલિફોનિયાથી દીવાળી ઉપર ભારત આવેલો મારા વડીલ હતા. જ્યારે સ્વતંત્ર ભારતમાં આજે રાષ્ટ્રીય તો શું પણ બંધુનો જ્યેષ્ઠ-પુત્ર ડૉ. રશ્મિ એમ. પટેલ, મારું લખાણ વાંચીને સ્ટેટ-લેવલના શક્તિશાળી, શ્રદ્ધેય ને લોકમાન્ય નેતાઓ પણ મને કહેઃ “કાકા! તમારા બે મુદ્દામાં હું સંમત થતો નથી.' એક તો સૂરજના દીવે શોધવા પડે તેમ છે! મને લાગે છે કે ચીનના વિકાસની તમો કહો છો તેમ ચીને આર્થિક-ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધી છે એ પાછળ એની રાષ્ટ્રીય નેતાગીરી પણ રહેલી છે. આપણે ત્યાંનું વાત સાચી પણ એક જ વાક્યમાં હું આપને કહું કે “ધ કન્ટ્રી ઈઝ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ રીચ બટ ધ પિપલ આર પુઅર.' જ્યારે ભારત માટે કહ્યું કે “ધ કન્ટ્રી કહું છું કે આપણા વડાપ્રધાન અટલ બિહારીજી જેવો કોઈપણ કર્મઠ, ઈઝ પુઅર, બટ ધ પિપલ આર રીચ.” એ પછી તેણે પ્રગતિના આપેલા પ્રામાણિક ને દૃષ્ટિવંત નેતા તમને અન્યત્ર જોવા નહીં મળે. ભારત આંકડાની શ્રદ્ધેયતાની વાત કરીને જો એ આંકડા આપવામાં ભાગ્યશાળી છે કે એને અટલજી જેવા વડાપ્રધાન ને કલામ જેવા અમેરિકાની કોઈ પણ કામગીરી હોય તો તો એ આંકડા સાવ ખોટા રાષ્ટ્રપતિ-બે કુંવારા ને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પ્રાપ્ત થયા છે.” સમજવા...ભારત વારંવાર ભાષણોમાં દુનિયાની બે મોટામાં મોટી એના ગયા બાદ હું ફરી પાછો ચીનનો વિચાર કરવા લાગ્યો...ત્યાં લોકશાહીઓમાં પોતાની સાથે અમેરિકાને ગણાવે છે પણ તો તા. ૨-૧૦-૨૦૦૩ના “ગુજરાત સમાચાર'ના “કાયદો અને અમેરિકામાં ભારત જેવી લોકશાહી છે જ નહીં. ત્યાં તો મિલિટરી સમાજ' નામના કોલમમાં શ્રી ચીનુભાઈ ર. શાહનો લેખ વાંચવા ડેમોક્રસી છે. અમેરિકા જેવો ઉધાર દેશ આખી દુનિયામાં બીજો મળ્યો. જેનું શીર્ષક હતું: “ભોતિક ક્ષેત્રે આગળ હોવા છતાં એક્કય નથી. એની આર્થિક કરોડરજજુ છે એના ધમધોકાર ચાલતા વ્યક્તિ સ્વાતંત્ર્ય જેવી મૂળભૂત બાબતમાં ચીન ઘણું જ પાછળ’–વાંચી શસ્ત્રોનાં કારખાનાં, બે દેશોને નિરંતર લડાવી લોકશાહીની વાતો મને મારા ભત્રીજાનાં વિધાન સાચાં લાગ્યાં...શ્રી શાહે તો લેખના કરનાર દેશ એની ઈકોનોમી' તર રાખે છે. વિશ્વભરની જમાદારી અંતમાં એવું વિધાન કર્યું છે કે આ બાબતમાં દરેક ભારતીયને કરતા દેશને તમો લોકશાહી દેશ કહેશો ? લાદેન જીવે છે, અભિમાન હોવું જોઈએ કે તે ભારતનો નાગરિક છે. રૂસોએ કહેલું: પાકિસ્તાનમાં જ છે તે પ્રિસડેન્ટ બુશ જાણે છે છતાં યે લાચારીથી “ભોજન વિના એક ટંક ચાલશે, પણ વાણીસ્વાતંત્ર્ય વિના ક્ષણભર મિલિટરી ડીરેક્ટર જેવા પાકિસ્તાનને પંપાળે છે, જેને કારણે ભારત પણ નહીં ચાલે.” આમ છતાં ચીન આજે “ફેક્ટરી ફ્લોર ઓફ ધ જેવા લોકશાહી દેશને સહન કરવું પડે છે.
વર્લ્ડ' ગણાય છે. હાર્ડવેરમાં દુનિયામાં એનો પ્રથમ નંબર છે. છેલ્લાં ચીનની આર્થિક પ્રગતિની તમે વાત કરી તે શેને આભારી બે દાયકામાં ૬૦૦ બિલિયન અમેરિકન ડોલર જેટલું એનું છે–જાણો છો? ત્યાંની ઘીચ વસ્તી ને એની સસ્તામાં સસ્તી મજૂરી. ઈન્વેસ્ટમેન્ટ' છે. હાલ એનો “ફોરેન રિઝર્વ એક્સચેન્જ' ૩૬૦ આ બાબતમાં કોઈ પણ દેશ એની હરિફાઈ કરી શકશે નહીં. વળી બિલિયન અમેરિકન ડોલર છે. સને ૧૯૭૮માં ચીનની નિકાસ ત્યાંની જેલોમાંના કેદીઓને ખાવા તો આપે છે પણ ખાવાના દશ બિલિયન હતી જે વધીને આજે ૨૬૬ બિલિયન થઈ છે. જ્યારે પ્રમાણમાં ચાર ઘણી મજૂરી કરાવે છે ને ભારતની જેલોમાંના એના પ્રમાણમાં આયાત ૨૪૪ બિલિયન અમેરિકન ડોલર છે. કેદીઓને જે પ્રમાણે વેતન આપવામાં આવે છે ને સુધારા માટે જે સરકાર, કોર્પોરેશન, બેન્કો અને સામ્યવાદી પાર્ટીના સહકારથી પ્રવૃત્તિઓ થાય છે એમાંનું ચીનમાં “કશું ય જોવા ન મળે !' ત્યાં ચીન દિન-પ્રતિદિન પ્રગતિને પંથે આગળ ધપી રહ્યું છે. અને ભારત જેવું વાણી-સ્વાતંત્ર્ય જ ન મળે. બ્રિટન જેવો હેબિયસ કોર્પસ ૨૦૨૦માં ચીનની ઈકોનોમી દસ ટ્રીલીયન અમેરિકન ડોલર થનાર એક્ટ ન મળે...મારી સાથે ચીની મૂળના બે ભાઈઓ ત્યાંની જે વાત છે. મતલબ કે તે આજે વિશ્વનું ચોથું રાષ્ટ્ર છે જે ‘લારજેસ્ટ ઈન્ડસ્ટ્રીયલ કરે છે તેને આધારે હું કહું કે આખી દુનિયામાં ભારત જેવું કશે પાવર' છે ને ઉત્પાદનની બાબતમાં GPDના ૩૫% એને ફાળે સુખ નથી. ને ભારતે કરેલી પ્રગતિનો સાચો ખ્યાલ વિશ્વને નથી.. જાય છે. ચાયનાની GPD આજે આશરે ૧.૨ ટ્રીલીયન અમેરિકન જ્યારે આપણે અણુધડાકા કર્યા ત્યારે વિશ્વ આપણા “અસ્તિત્વની ડોલરની છે જે ભારત કરતાં બમણાથી પણ વિશેષ છે. (ભારતની ને પ્રગતિની નોંધ લીધી. આપણા અનેક પક્ષોની બનેલી લોકશાહી
નોંધ લીધી આપણા અનેક પક્ષોની બનેલી લોકશાહી ૪૫૦ બિલિયન Us ડોલર છે.) સત્તા હાંસલ કરવા માટે એકબીજાની સિદ્ધિઓનું સાચું મૂલ્યાંકન
કન સો વાતની એક વાત. ચીન આપણો પડોશી દેશ છે. ત્યાં કરતી જ નથી...બાકી ગુલામ ભારત ટાંકણીની પણ આયાત કરતું
લોકશાહી હોય કે ન હોય, વાણી સ્વાતંત્ર્ય હોય કે ન હોય...પણ
આપણે આપણી મર્યાદામાં રહીને પણ ભૌતિક ક્ષેત્રે પ્રગતિ કરવાની હતું તે પોંખરણના અણુધડાકા સુધી પહોંચ્યું એ શેને આધારે ? અને કાકા! તમો આપણી બાજુનાં ગામડામાં ફર્યા છો? આ તમારા
બાબતમાં ચીન પાસેથી ઘણું બધું શીખવાનું છે. ભારત-ચીનનો
ઉભયપદી સહકાર વિશ્વની મહાસત્તાવાળા દેશોમાં માનભર્યું સ્થાન વડોદરાના રસ્તાઓ કરતાં પણ સારા રસ્તા ગામડામાં થયા છે.
અપાવી શકે એવી શક્યતાવાળો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, પાણીની સુવિધાઓ થઈ છે..દાદાગીરી કરીને ગામડાના ખેડૂતો
જર્મની, જાપાન જેવા રાષ્ટ્રો આજે ચીનની અવગણના કરવાની વીજળીનો ગેરકાયદે ઉપયોગ કરી વપરાશના પ્રમાણમાં બીલ ભરતા
સ્થિતિમાં નથી. એકવારનો અફીણીયો દેશ આજે નવીન તાકાત નથી...તમારા સમયમાં તમે ગામડામાં વીજળી જોયેલી? જે લોકો
સાથે વિશ્વને આર્થિક-ક્ષેત્રે પડકારરૂપ બની રહ્યો છે. ભારતે એમાંથી ભારતે પ્રગતિ નથી કરી એમ કહેતા હોય તેમને હૈદ્રાબાદ ને બેંગલોર પદાર્થપાઠ લેવા જેવો છે. મોકલવા જોઈએ. ક્લિન્ટન જેવો ક્લિન્ટન આંધ્રના મુખ્ય પ્રધાન નોંધ : પ્રસ્તુત લેખ અનામી સાહેબે ૨-૧૧-૨૦૦૩માં લખ્યો હતો. ચંદ્રાબાબુ નાયડુનું ભાષણ સાંભળી દંગ થઈ ગયો હતો...આપણા રસિકભાઈ રણજિતભાઈ પટેલ, C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની લોકોને ટીકા કરતાં જ આવડે છે. દોષ જોવાની એમને એક જ સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. આંખ છે. કદરદાનીની બીજી આંખ જ નથી, અને કાકા! હું તમને મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.
Page #15
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
ગાંધી-આકાશગંગાની એક તેજશિખાઃ મીરાંબહેન
Bશાંતિલાલ ગઢિયા કેટલીક વિદેશી સન્નારીઓએ ભારતભૂમિને ભરપૂર પ્રેમ કર્યો ગાંધીજીના ઉપવાસ (૧૯૨૪)ના સમાચાર જાણ્યા. મેડલીન દુઃખી છે. આ દેશને કર્મભૂમિ બનાવીને એમણે જે સ્વત્વ પ્રગટાવ્યું છે, તે થયાં. ઉપવાસ પૂરા થયાના ખબર મળ્યા પછી જ શાંતિ થઈ. મેડલીને અવિસ્મરણીય છે. તેમનું કાર્યક્ષેત્ર કાં તો રાજકીય, સેવાકીય અથવા ગાંધીજીને પત્ર લખ્યો કે પોતે સાબરમતી આશ્રમ આવવા ઈચ્છે આધ્યાત્મિક રહ્યું છે. આ વંદનીય નારીવૃંદમાં ભગિની નિવેદિતા, છે. ગાંધીજીએ ૨૪ જુલાઈ, ૧૯૨૫ના રોજ ઉત્તર પાઠવ્યો : શ્રી માતાજી (પોંડિચેરી આશ્રમ), મધર ટેરેસા, એની બેસન્ટ વગેરે “ખુશીથી આવી શકો. અગાઉથી ખબર આપજો , જેથી અહીંથી તમને ઉપરાંત એક નામ જુદું તરી આવે છે. તે છે મેડલીન સ્લેડ, જેમને લેવા કોઈ આવી શકે. આશ્રમનું જીવન કપરું છે, ઉદ્યમ માગી લે ગાંધીજીએ “મીરાંબહેન' નામ આપ્યું હતું. ઈંગ્લેન્ડના સાધનસંપન્ન તેવું. તમને નિરૂત્સાહ કરવા નથી લખતો, માત્ર જાણ કરું છું. અહીંની કુટુંબમાં ઉછરેલી તરુણીને કઈ રીતે ગાંધીજીનો પરિચય થાય છે આબોહવાથી પણ ટેવાવું પડશે.' અને ક્યું બળ એને છેક ભારત ખેંચી લાવે છે, એ આખી કહાણી પોતે સાદગીભરી જીવનશૈલી મહદ્ અંશે આત્મસાત્ કરી લીધી વિસ્મય પમાડે તેવી છે.
છે, એમ જણાતાં મેડલીને સ્ટીમર મારફત ભારત તરફ પ્રયાણની સન ૧૮૯૨માં મેડલીનનો જન્મ. પિતાજી નૌકાદળના ઑફિસર તેયારી આદરી. મા અને બહેને લંડન સ્ટેશને વિદાય આપી. પિતાજી હોઈ ઝાઝો વખત દરિયાઈ સફરમાં ગાળતા. દરમિયાન મેડલીન પેરિસ મળવાના હતા. ત્યાં રોમા રોલાં અને તેમનાં બહેન પણ માતા સાથે મોસાળમાં રહેતાં. નાનું પણ રળિયામણું ગામ. વિદાય આપવા આવ્યાં. બધાએ મેડલીનને પ્રેમભરી શુભેચ્છાઓ આસપાસ નયનરમ્ય પ્રકૃતિ પથરાયેલી હતી. મોટી બહેન રહોના આપી. હૉસ્ટેલમાં રહેતાં. ગ્રિનીચ, પોર્ટસ્મથ, લંડન વગેરે જુદાજુદા તા. ૬-૧૧-૧૯૨૫ના રોજ મેડલીન સ્લેડ મુંબઈ આવ્યાં. સ્થળોએ પિતાજીની નિમણૂક થતાં કુટુંબ સ્થળાંતર કરતું. દાદાભાઈ નવરોજી અને દેવદાસ ગાંધીની મુલાકાત થઈ. બીજે
એક દિવસ પિતાજીએ પિયાનો પર વિખ્યાત સંગીતકાર દિવસે, ૭મી નવેંબરે, સવારે મેડલીન અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન બિથોવનની રાગિણી વહેતી મૂકી. મેડલીન ભાવવિભોર બની પર સરદાર પટેલ, મહાદેવ દેસાઈ અને સ્વામી આનંદ આવ્યા હતા. સાંભળી રહ્યાં. તેઓ જ્યારે જ્યારે આ સંગીત સાંભળતાં, ત્યારે માર્ગમાં સતત મેડલીનનું રટણ ચાલતું હતું. આશ્રમ ક્યારે આવશે? ચિત્ત કોઈ અજ્ઞાત પ્રદેશમાં વિહરવા લાગતું. એમને બિથોવન વિશે ક્યારે આવશે? આખરે એ સ્થળ આવ્યું. સાવ સાદી ઈમારત. ન જાણવાની જિજ્ઞાસા થઈ. લંડનમાં જ્યારે જ્યારે બિથોવન શૈલીના કોઈ ભપકો, ન કોઈ ઠાઠ. ઈંટોવાળી પગથી પછી પરસાળમાં થઈ સંગીત કાર્યક્રમો યોજાતા, ત્યારે મેડલીન તેનો લાભ લેતાં. એક ઓરડી પાસે આવ્યાં. સરદારે મેડલીનને અંદર જવા કહ્યું. બિથોવન પ્રત્યેના અહોભાવે મેડલીનને જર્મન ભાષા શીખવા પ્રેર્યા. ગાંધીજી ઊઠીને મેડલીનને મળવા સામે આવ્યા. યષ્ટિસમ પાતળી વળી વિયેના (ઓસ્ટ્રિયા) જઈ બિથોવનની કબરનાં દર્શન કર્યા. કાયા અને સ્મિત વેરતો નિખાલસ ચહેરો જોઈ મેડલીન અભિનિવિષ્ટ આ સંગીતકારની વિશેષ માહિતી મેળવવા મેડલીને ફ્રાંસના વિદ્વાન થયાં. તેમણે ગાંધીજીને ભાવપૂર્વક વંદન કર્યા. ગાંધીજીની આંખોમાં રોમા રોલાંની મદદ લેવાનું વિચાર્યું. પત્રો લખ્યાં. રૂબરૂ પણ મળ્યાં. વાત્સલ્યનાં નીર ચળકતાં હતાં. તેમણે મેડલીનને ઊભા કર્યા. બોલ્યાઃ બન્યું એવું કે આ અરસામાં રોલાંએ લખેલું ગાંધીજીનું પુસ્તક “આજથી તું મારી દીકરી-મીરાં દીકરી.” મેડલીનના હોઠ પર સહજ પ્રેસમાં છપાતું હતું. એમણે સહજ વાતવાતમાં મેડલીનને પૂછયું ઉદ્ગાર આવ્યોઃ “બાપુ!” કે તેઓ ગાંધીજી વિષે કંઈ જાણે છે કે કેમ. મેડલીનનો નહિ' ઉત્તર આશ્રમી જીવન દરમિયાન મીરાંબહેનના વ્યક્તિત્વનાં ત્રણ પાસાં સાંભળતાં જ રોલાએ કહ્યું કે, ગાંધીજી એટલે બીજા જિસસ! આ ઊડીને આંખે વળગે છે. અત્રે તેનું વિવરણ કરવાનો ઉપક્રમ છે. શબ્દોએ મેડલીનના અંતરના તાર ઝણઝણાવી મૂક્યા.
(૧) ઉચ્ચ આદર્શો માટે ભૌતિક સુખનો ત્યાગ થોડાક દિવસો બાદ પાછા ફરતાં મેડલીને માર્ગમાં એક આશ્રમ આવતાં પહેલાં જ મીરાંબહેન સાદાઈભર્યું કઠોર જીવન સ્ટોરમાંથી એ પુસ્તક ખરીદ્યું અને દિવસ પહેલાં વાંચી કાઢ્યું. શરૂ કરે છે. એક અંગ્રેજ અમલદારની પુત્રી તપસ્વી જેવી જીવનરીતિ તેની જાદુઈ અસર વર્ણવતાં મેડલીન કહે છે, “કોઈ અદીઠ તત્ત્વ અપનાવે છે. બાપુની સૂચનાથી તુલસીબહેન મહેર મીરાંબહેનને મહાત્મા ગાંધી રૂપે મને ખેંચી રહ્યું હતું.” દરિયાપારનો દેશ મેડલીનને રૂ પીજવાનું, પૂણી બનાવવાનું તથા કાંતવાનું શીખવતાં અને સાદ દેતો હતો. ભારત જતાં પહેલાં મેડલીનને લાગ્યું કે ગાંધીજીના સુરેન્દ્રજી હિંદી ભાષા. ચાઈનીઝ બહેન શાંતિ સાથે મીરાંબહેન આશ્રમને અનુરૂપ રહેણીકરણી શીખી લેવી જરૂરી છે. કાંતણ, વણાટ, સંડાસની સફાઈ હોંશથી કરતાં. અભ્યાસ માટેના શિક્ષકો પણ નક્કી શાકાહારી ભોજન, જમીન પર પલાંઠી વાળીને સીધા બેસવું, નિદ્રા થયા. ઘડિયાળને કાંટે મીરાંબહેનનો રોજિંદો કાર્યક્રમ ચાલતો. માટે સુવિધાવાળા બિછાનાનો ત્યાગ, હિંદી ભાષા આવડવી વગેરે રસોઈ, કપડાં, નહાવું-ધોવું ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ સતત ચાલતી માટે સજ્જ થવાનું હતું. મેડલીન આ દિશામાં સક્રિય થયાં. ત્યાં તો રહેતી. સમય જતાં બહેન શાંતિને અંગ્રેજી શીખવવા લાગ્યાં. વળી
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
એક દરદીની કલાકેક સેવા કરતાં. દીનબંધુ એન્ડ્રુઝને કાંતવાનું શીખવતાં.
પોતાના દેશથી લાવેલાં ખાદીનાં કપડાં પૂરાં થઈ જતાં મીરાંબહેને ખાદીભંડારમાંથી સફેદ સાડી મગાવી. જો કે ગાંધીજીએ એવો આગ્રહ રાખ્યો નહોતો કે મીરાંબહેન ભારતીય શૈલીનું જ વસ્ત્રપરિધાન કરે. મીરાંબહેન ક્રમશઃ એકેક ડગલું આગળ ભર્યું જતાં હતાં. બ્રહ્મચર્યનું વ્રત લેવાની અને માથાના વાળ કપાવી નાખવાની ઇચ્છા બાપુ સમક્ષ મૂકી. લાંબો વિચાર માગી લે તેવી વાત હતી. આશ્રમની બહેનોએ મીરાંબહેનને બીજો નિર્ણય પાછો ખેંચવા કહ્યું, પણ મીરાંબહેન ન માન્યાં. બાપુએ તેમના વાળ કાપ્યા. બ્રિટીશ શાસન સામેની રાષ્ટ્રીય લડત દરમિયાન મીરાંબહેન જેલવાસ પણ ભોગવે છે.
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહિંસક અસહકારનો માર્ગ સૌથી યોગ્ય ઉકેલ છે. ગાંધીજીને પત્ર લખે છે.
૧૯૪૨માં મીરાંબહેન આગાખાન મહેલના કારાવાસ દરમિયાન મહાદેવભાઈ અને કસ્તૂરબાના મૃત્યુના સાક્ષી બને છે. વિચલિત થાય છે, પણ તરત સમતા ધારણ કરી લે છે.
(૩) ગાંધીજી સાથે ભાવાત્મક અને વૈચારિક તાદાત્મ્ય મીરાંબહેન રોમા રોલાં લિખિત ગાંધીજી પરનું પુસ્તક વાંચે છે, ત્યારથી જ તેઓ ગાંધીજી સાથે ભાવાત્મક સંબંધથી જોડાઈ જાય છે. આશ્રમમાં આવ્યા પછી સમગ્ર દિનચર્યાની ક્ષણેક્ષણે બાપુ જ કેન્દ્રસ્થાને હોય છે. પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રેરણાસ્રોત બાપુ જ હતા. બાપુ પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ અલૌકિક જ્યોતિ સ્વરૂપે પોતાને દોરતા હોય એમ મીરાંબહેનને લાગતું. બાપુના દર્શન બે વખતની પ્રાર્થનામાં થતાં અને રાત્રે બાપુ ખુલ્લામાં આકાશદર્શન માટે
(૨) સંવત સંવેદનશીલતા
મીરાબહેનની લાગણીશીલતા અનિયંત્રિત ધસમસતો પાણીનો ખાટલામાં આડા પડ્યા હોય ત્યારે તેમની ઝાંખી કરી શકાતી.
પ્રવાહ નથી, બલ્કે એના પર સંયમ અને વિવેકબુદ્ધિની લગામ છે. એમો લાગણીઓનું ઊર્ષીકરણ કર્યું હતું, માર્ચ ૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ થતાં મીરાંબહેનને અતિશય દુઃખ થયું. હતું. પોતે દાંડીકૂચમાં જોડાઈ શક્યા નહોતાં, એનું દુઃખ તો હતું જ, (એમને આશ્રમની પ્રવૃત્તિઓમાં શક્ય તેટલા મદદરૂપ થવાનું કામ સોંપાયું હતું) તેમાં ગાંધીજી ને જેલ થયાના સમાચારે એમને વ્યગ્ર કર્યાં. આ દુ:ખો થોડાક હળવા થાય એ હેતુથી મીરાંબહેને જુદાજુદા રાજ્યોમાં ખાદીકામ માટે પ્રવાસ કર્યો.
મીરાંબહેન આશ્રમમાં આવ્યાં તેના બીજાજ વર્ષે પિતાજીના અવસાનના સમાચાર આવ્યા. માને મળવા થોડો વખત સ્વદેશ જઈ આવવાનું બાપુએ કહ્યું, પણ મીરાંબહેનની એવી કોઈ યોજના નહોતી. બહેન-બનેવીને મુંબઈ મળી આવી સંોંધ માને છે. ૬ વર્ષ પછી માનું અવસાન થયું. મીરાંબહેન માને દર અઠવાડિયે પત્ર લખતાં, મા વળતો જવાબ પણ લેખે, માંદા હોય તો પા. એ વાત્સલ્યમૂર્તિ ચાલી ગઈ. મીરાંબહેને બાપુને પત્ર લખી હૈયું ઠાલવ્યું. બાપુ સંત્વનાના પત્રમાં લખે છે, ‘તારા શબ્દે શબ્દે તું થયા કેટલી જીરવી શકે છે તે જોઈ શકાય છે.’ માના મૃત્યુના એક મહિના પછી ગોળમેજી પરિષદ (ઑગસ્ટ, ૧૯૩૧) મળવાની હતી. ગાંધીજી સાથે મહાદેવભાઈ, દેવદાસ, પ્યારેલાલ અને મીરાંબહેન જોડાયાં. પિતાના અવસાન વખતે મીરાંબહેન સ્વદેશ ગયા નહોતાં, પણ આ વખતે કુદરતી યોગ ઊભો થયો છે, તેથી મીરાંને સુકૂન મળશે એવો ભાવ ગાંધીજીના મનમાં ખરો. જોકે મીરાંબહેન આ કારણસર જવા તૈયાર થયા નહોતાં. એમણે સ્પષ્ટ કહેલું, ‘પારિવારિક સંબંધોથી હું ૫૨ થઈ ગઈ છું.' મે, ૧૯૩૮માં ગાંધીજી વાયવ્ય સરહદ પ્રાંતના પ્રવાસે હતા. ત્યાંથી તેઓ દિલ્હી પહોંચ્યા. મીરાંબહેન સેગાંવમાં હતાં. એવામાં બહેન રહોનાના અવસાનના સમાચાર મળે છે. આ આધાત વખતે પણ મીરાંબહેન સંયમપૂર્વક મનને બીજી દિશામાં વાળે છે. યુરોપમાં અંધાધૂંધીનું વાતાવરણ હતું. હિટલરે ઝેકોસ્લોવેકિયા પર કબજો જમાવ્યો હતો. મીરાંબહેને
પ્રવાસમાં ગાંધીજી સાથે મીરાંબહેન હોય ત્યારે ગાંધીજીનું સમયપત્રક મિનિટ-મિનિટની ગણાત્રી સાથે જળવાઈ રહે એની કાળજી મીરાંબહેન રાખતાં. બાપુથી દૂર રહેવાનું આવે ત્યારે મીરાંબહેનને દુ:ખ થતું. છતાં શ્રેયસ્કર પ્રવૃત્તિ માટે સામે ચાલીને હસતે મુખે દૂરીને આવકારે છે. બાપુને સમર્પિત મીરાંબહેન એમનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહે છે. બાપુ નારાજ થાય એવું એક ડગલુંય ભરતાં નથી. બીજી બાજુ બાપુના શબ્દોથી મીરાંબહેનને દુઃખ પહોંચ્યું હોય તો બાપુ પસ્તાવો કરે છે અથવા પોતાનો આશય સ્પષ્ટપણે રજૂ કરે છે. બંને વચ્ચે અદ્દભુત એકત્વ હતું.
ઉપરાંત વૈચારિક એકત્વ પણ એમની વચ્ચે જોવા મળે છે. મીરાંબહેને બાપુના વિચારો આત્મસાત્ કર્યા હતા. ૧૯૪૨માં અલાહાબાદ કૉંગ્રેસ સમિતીની બેઠક મળવાની હતી. મીરાંબહેન તેમાં હાજર રહેવાની અનુમતી બાપુ પાસે માર્ગ છે, જેથી બાપુના મનની વાત પોતે અન્ય નેતાઓને સ્પષ્ટ રીતે સમજાવી શકે. બીજ બાજુ ગાંધીજીને પણ મીરાંબહેનના અંતરતમની સાચી પિછાણ છે, એની પ્રતીતિ કરાવો એ પ્રસંગ જોઈએ, યુરોપની ડામાડોળ પરિસ્થિતિ વખતે મીરાંબહેન ઝેકોસ્લોવેકિયાના નેતાને સેગાંવ આવવાનું આમંત્રણ આપે છે. પોતે ઝેકોસ્લોવેકિયા જઈ રૂબરૂ મુલાકાત લેવાનો પણ વિચાર કરે છે. બાપુને પુછાવે છે. બાપુ કહે છે, મને ખાતરી હતી કે તારો આત્મા આમ જ કહેશે ' જો કે મીરાંબહેન જઈ શકતા નથી, કારણ બાપુ એમને બાદશાહખાનની મદદે પેશાવર મોકલતા હતા.)
મીરાંબહેન ગાંધીજીના અવસાનના એક દાયકા બાદ ૧૯૫૯માં ઈંગ્લૅન્ડ ગયાં. થોડો વખત ત્યાં રહી વિયેનામાં શેષ જીવન ગુજાર્યું. તા. ૨૦-૦૭-૧૯૮૨ના રોજ વિયેનામાં તેમનું અવસાન થયું.
(આધાર ‘મીરાંબહેન' તું. જયંત પંડ્યા-આવૃત્તિ ૧૯૯૨.) એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ, વડોદરા-૩૯૦૦૦૧. ફોનઃ ૦૨૬૫-૨૪૮૧૬૮૦.
Page #17
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૭
પંચ સમવાય કારણવાદ
a ડૉ. કવિન શાહ જૈન દર્શનની અમૂલ્ય ભેટ વિશ્વના માનવીઓને જો કોઈ મળી બાલ્યાવસ્થા અને યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને દુર્બળતા, જીવનનો હોય તો તે સ્યાદ્વાદની છે. ભગવંતની વાણી સ્વાદ્વાદથી અલંકૃત અંત વગેરે કાળ સાથે સંબંધ ધરાવે છે. સમય અતિ સૂક્ષ્મ કાળમાં છે. અનેકાન્તવાદનો પર્યાયવાચી શબ્દ સાદુવાદ છે. સાપેક્ષવાદ છે અને કાળચક્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી છે. એટલે કાળનું મહત્ત્વ પણ કહેવાય છે. ભગવંતની વાણી-વિધાન સાપેક્ષવાદવાળી છે. રહેલું છે. અનેકાન્તવાદ એકાન્તવાદનો પ્રતિસ્પર્ધી છે. એકાન્તવાદ વસ્તુ કે ૨. સ્વભાવ સમવાય મત. કોઈ વસ્તુ કે પદાર્થની મૂળભૂત પ્રકૃતિ પદાર્થને એક તરફી વિચારે છે જ્યારે અનેકાન્તવાદ કોઈ વસ્તુ-પદાર્થ એ સ્વભાવનું લક્ષણ છે. કે સત્યને અનેક દષ્ટિકોણથી મૂલ્યાંકન કરીને અપેક્ષાએ સ્વીકારે જેમ સાકરમાં ગળપણ એ સ્વભાવ છે તેમ આત્માની શુદ્ધતા છે. અનેકાન્તવાદ વસ્તુના વિવિધ ધર્મોનું પ્રતિપાદન કરવાની પદ્ધતિ એ સ્વભાવ છે. યુવાન સ્ત્રી પતિનો યોગ પ્રાપ્ત થવા છતાં છે. કોઈ એક શબ્દ કે વાક્ય દ્વારા પૂરી વસ્તુનું એક સાથે કથન સંતાનપ્રાપ્ત કરી શકતી નથી. એટલે વંધ્યત્વ એ તેનો મૂળભૂત કરવું અશક્ય હોય ત્યારે કોઈ એક ધર્મ લક્ષણની મુખ્યતા કરીને સ્વભાવ છે. સ્ત્રીને મૂછ ઊગતી નથી. મોરનાં પીંછાં કોણે ચીતર્યા અન્યની ગૌણતા કરે. કોઈ મુખ્યને પણ ગૌણ કરે એટલે વાક્યની છે? એ તો સ્વાભાવિક રીતે જ હોય છે. હરણનાં નયન, ગુલાબ સાથે સ્યાત શબ્દ જોડવામાં આવે છે. સ્થાવાદ એટલે કાંટામાં ખીલે છે, બાવળ વૃક્ષના અણીયાળા કાંટા, સર્પમાં મણિ અપેક્ષાપૂર્વકની વાણી.
અને વિષ, હરડેના સેવનથી વિરેચન થાય. દેશ-વિદેશમાં કાષ્ટ જગતના સર્વ ભાવો અપેક્ષાપૂર્વક છે. દા. ત. જ્ઞાનાત્મા. અહીં (લાકડું) ઉદ્ભવે છે. ભૂમિમાંથી પાષાણ થાય છે. સૂર્ય ઉણ-ગરમ આત્માના જ્ઞાન ગુણને મુખ્ય ગણ્યો છે અને અન્ય ગુણો ગૌણપણે છે જ્યારે ચંદ્ર શીતલ છે. પદ્રવ્ય પણ સ્વભાવ ગત છે. સ્વભાવ છે. પાંચ સમવાય કારણવાદને સમજવા માટે અનેકાન્તવાદની મતવાદીના આ વિચારો પોતાના સમર્થનમાં જણાવે છે. ભૂમિકા ઉપયોગી છે. તેમાં સ્યાદ્વાદનો ધર્મ રહેલો છે.
૩. નિયતિ મતના વિચારો જોઈએ તો ભવિતવ્યતાને પ્રધાન કોઈપણ કાર્ય કરવામાં પાંચ કારણ રહેલાં છે. ૧. કાળ સમવાય. ગણવામાં આવે છે. જે કાર્ય અથવા પદાર્થ જે નિમિત્ત દ્વારા દ્રવ્ય, ૨. સ્વભાવ સમવાય. ૩. નિયતિ સમવાય. ૪. પૂર્વકૃત કર્મ સમવાય. ક્ષેત્ર, કાળ ભાવથી થાય છે તેને નિયતિવાદ કહેવામાં આવે છે. ૫. ઉદ્યમ સમવાય. કોઈ કાર્યની સિદ્ધિ થવા માટે મુખ્ય અને નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને ‘દેવ' કે પ્રારબ્ધ (નસીબ) ગૌણપણે આ કારણો નિમિત્ત રૂપ છે. આ વિચારધારાને પાંચ પણ કહેવાય છે. નિયત કાળની અપેક્ષાએ તેને ભવિતવ્યતા કહે સમવાય કારણવાદ કહેવાય છે. પાંચનો સમવાય કારણવાદ કહેવાય છે. સમુદ્ર પાર કરી જાય, જંગલમાં એકલો ફરે પણ ભાગ્ય સારું છે. પાંચનો સમવય થાય તો કાર્ય થાય છે. કોઈ એકથી કાર્ય થતું હોય તો કંઈ થતું નથી. નિયતિથી અનિચ્છાએ કે વણમાંગી નથી. આ અંગેની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાગ્યનો આ ચમત્કાર છે. ભવિતવ્યતા ૧. કાળ સમવાય કારણ. કાળ વર્તમાન સમયરૂપ છે તે નિશ્ચય વિશે તો સમાજમાં કહેવત પ્રચલિત છે કે ભાગ્યશાળીને ભૂત રળે. નયના લક્ષણવાળો છે. વ્યવહાર નયથી ભૂત-ભવિષ્ય ભેદવાળો ૪. પૂર્વકૃત કર્મ મતના વિચારોમાં પૂર્વ ભવમાં કરેલાં શુભાશુભ છે. સમયાદિ કલાનો સમૂહ તે કાળ છે. “કલું' ધાતુ ઉપરથી કર્મ ઉદયમાં આવે છે અને સુખદુઃખ પ્રાપ્ત થાય છે. એટલે કર્મવાદનો ગણતરીના અર્થમાં સમજવાનો છે. કાળના ભેદ સમય, આવલિ સિદ્ધાંત કાર્યરત છે. મૂહુર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, કર્મે રામ વસ્યા વનવાસે સીતા પામે ચાલ, ઉત્સર્પિણી-અવસર્પિણી વાળો કાળ છે.
કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ‘સમય’ અતિ સૂક્ષ્મ કાળ છે કે કેવળી ભગવંતો પણ તેના ભાગ કર્મ કીડી, કર્મ કુંજર, કર્મે નર ગુણવંત, કરી શકે નહિ. આવા અસંખ્ય સમયોની આવલિકા થાય છે. બે ધડી કર્મે રોગ સોગ દુઃખ પીડિત જનમ જાય વિલપંત. (૪૮ મિનિટ) એક મુહૂર્ત કહેવાય છે. કાળ સમવાય મતની માહિતી કર્મે વરસ લગે રિસહસર ઉદક ન પામે અન્ન. નીચે પ્રમાણે છે.
કર્મે વીરને જુઓ યોગમાં રે, ખીલા રોપ્યા કન્ન. કાળે ઉપજે, કાળે વિણસે, અવર ન કારણ કોય રે.
કર્મ સત્તાના પ્રભાવના સમાજમાં જાણીતા ઉપરોક્ત દષ્ટાંત ગર્ભ ધારણ, પુત્ર જન્મ, દૂધમાંથી દહીં થવું, ફળ ફળાદિ સમયે પૂર્વ કર્મનો પ્રભાવ દર્શાવે છે. કર્મની ગતિ ન્યારી છે. એક રાય અને પાકે છે, વર્ષની છ ઋતુ કાળને આધીન છે. દિવસ અને રાત, બીજો રંક. એક દુર્બળ અને બીજો શક્તિશાળી. એક વિદ્વાન, બીજો
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ મૂઢ-અજ્ઞાની આ બધી સ્થિતિ કર્માધીન સમજવી જોઈએ. એ પાંચ સમુદાય મિલ્યા વિણ. કોઈ કાજ ન સીઝ,
૫. ઉદ્યમ સમવાય કારણ મતમાં ઉદ્યમ–પુરૂષાર્થના વિચારો અંગુલિ ભોગે કર તણી પરે, જે બૂઝે તે રીઝે રે પ્રાણી સ. ૨ મહત્ત્વના ગણાય છે.
આગ્રહ આણી કોઈ એકને એહમાં દીજે વડાઈ સકલ પદાર્થ સાધવા એ ઉદ્યમ સમર્થ તો.'
પણ સેના મિલિ સકલ રણાંગણ જીતે સુભટ લડાઈ રે સ. ૩ રામે રયણાપર તરીયો, લીધું લંકા રાજ તો.
તંતુ સ્વભાવે પટ ઉપજાવે કાલ ક્રમે રે વણાએ ઉદ્યમથી ઊંચી ચઢે જો જુઓ એકેન્દ્રિય વેલ તો.
ભવિતવ્યતા હોય તો નિપજે નહીં તો વિઘન ઘણાંએ રે. સે. ૪ ઉદ્યમ કરતાં એક સમે જો, જેહ નવિ ચીજે કાજ જો
તંતુવાય ઉદ્યમ ભોક્તાદિક ભાગ્ય સકલ સહકારી તે ફિરિ ઉદ્યમથી હુવે રે. જો નવિ આવે વાજ જો.
ઈમ પાંચ મલિ સકલ પદારથ ઉત્પતિ જુઓ વિચારીએ સ. ૫ ચાર હત્યા કરનાર દઢ પ્રહારી ઉદ્યમથી છ માસમાં સિદ્ધિપદને નિયતિ વશે હલુકરમો થઈને નિગોદ થકી નિકલીયો પામ્યા. ઉદ્યમ વિશે જન સમાજમાં જાણીતી કહેવત છે કે ટીપે ટીપે પુણ્ય મનુજ ભવાદિક પામી સદ્ગુરુને જઈ મલિયો રે. સ. ૬ સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. ઉદ્યમથી વિદ્યા અને ભવ તિથિનો પરિપાક થયો તવ પંડિત વીર્ય ઉલ્લસિઓ ધન સંપત્તિ પણ મળે છે. ઉદ્યમના મહિમાની ઉપરોક્ત માહિતી ભવ્ય સ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસીઓ રે સ. ૭ જીવનમાં તેની મહત્તા દર્શાવે છે.
વર્ધમાન જિન ઈણિપરે વિનય શાસન નાયક ગાયો આ રીતે કાર્ય સિદ્ધિમાં પાંચ સમવાય કારણ મુખ્ય અને ગૌણપણે સંઘ સકલ સુખ હોય જેહથી સ્યાદ્વાદ રસ પાયો રે, પ્રાણી સ. ૮ રહે છે એવી જિનવાણી છે. સાચો સમકિતધારી આત્મા કોઈ એક પંચ સમવાય કારણવાદ જિન વાણીને સમજવા માટે આધારભૂત મતને માને નહિ પણ પાંચ કારણને માને છે.
સાધન છે. સત્ય અને તત્ત્વને આત્મસાત્ કરવા માટે સ્યાદ્વાદ સમાન - વિનયવિજય ઉપાધ્યાયજીએ પાંચ સમવાય કારણના સ્તવનની આ વિચારો પણ મહત્ત્વના ગણાય છે.
* * * રચના કરી છે તેમાંથી ઉપરોક્ત માહિતી પ્રાપ્ત થઈ છે. કવિએ ૧૦૩ સી બિલ્ડીંગ, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, સ્તવનની સમાપ્તિમાં નીચે પ્રમાણે વિચારો દર્શાવ્યા છે.
બીલીમોરા-૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ – ૨૮૮૭૯૨. જયભિખુ જીવનધારા : ૮
I ડૉ. કુમારપાળ દેસાઈ નિવલકથા, નવલિકા, ચરિત્ર અને બાળસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક જયભિખ્ખના જન્મશતાબ્દીના વર્ષમાં એમના જીવનચરિત્રનું અહીં આલેખન કરીએ છીએ. વ્યક્તિના ચિત્ત પર એના બાળપણની ઘટનાઓનો ઊંડો અને સ્થાયી પ્રભાવ પડતો હોય છે, જે ભિન્ન ભિન્ન રૂપે જીવનમાં અને સર્જનમાં વ્યક્ત થતો હોય છે. સર્જક “જયભિખુ'ની બાલ્યાવસ્થા વિશેનું આઠમું પ્રકરણ.]
સૌથી વધુ આનંદભર્યો દિવસ ઉત્તર ગુજરાતના વરસોડા ગામથી બે ગાઉ દૂર ભેખડ પર આવેલા પહેલી વાર સામી વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરવા લાગ્યું. કોઈ અંબોડ ગામના પાદરે ખુલ્લા મેદાનમાં નિશાળિયા ગિરજા અને અપરિચિત સાથે આનંદમાં સહભાગી થવા લાગ્યો. આકાશ નીચે ભીખા (જયભિખ્ખનું હુલામણું નામ)એ મુગ્ધ અને રોમાંચક નજરે ભજવાયેલી રામલીલાએ ભીખાના મનના ખાલી આકાશમાં આનંદ, રામલીલાના ખેલમાં નીતિ અને ધર્મપાલક રાજા રામ દ્વારા સીતાનું ઉત્સાહ અને મોજના અનેક રંગ ભરી દીધા. રામલીલા પૂરી થઈ એટલે હરણ કરનારનો વધ થતો જોયો. ઘર અને નિશાળની બંધિયાર ગિરજાએ કહ્યું, દુનિયામાંથી પહેલી વાર બહારના જગતમ પગ માંડતા ભીખાએ “આ અંબોડ ગામમાં મારાં ફઈબા રહે છે. ચાલ, થોડી વાર ત્યાં રામલીલાના ખેલનો આનંદ તો માણ્યો, પણ એથીય વિશેષ ગિરજા જ જઈને સૂઈ રહીએ, પછી વહેલી પરોઢે ચાલી નીકળીશું.' બ્રાહ્મણની દોસ્તી એને ખૂબ ગમી ગઈ. રામલીલામાં જુદા જુદા વર્ણના વરસોડાના વાંઘાં વટાવીને રામલીલા જોવા આવેલા ભીખાને લોકોને આનંદભેર બેઠેલા અને ટોળટપ્પા કરતા જોવાની અને ભારે ખૂબ થાક લાગ્યો હતો. રાત ઘણી વીતી ગઈ હતી, આથી ફરી ચાલીને મજા પડી. ઘરની બહારની દુનિયા સાથે ભીખાનો સંબંધસેતુ રચાયો. વરસોડા પાછા જવાનું મુશ્કેલ લાગતું હતું. એમાં ગિરજાની દરખાસ્ત આજ સુધી સગાં-સ્નેહીઓની, ઘર અને નિશાળની દીવાલોની ‘જોઈતું હતું ને વૈદે આપ્યું” જેવી લાગી. બંને એનાં ફઈબા ઘર સુરક્ષિત કિલ્લેબંધીમાં જીવન ગાળનારા આ છોકરાને પહેલી વાર તરફ ચાલ્યાં. વરસોડા ગામ ભેખડ પર વસ્યું હતું, તો એનાથી ય ખ્યાલ આવ્યો કે આ જગત તો અતિ અતિ વિશાળ છે અને એમાં ઊંચી ભેખડ પર આ અંબોડ ગામ આવ્યું હતું. એવી એક ભેખડના કેટલાય માનવીઓ વસે છે. ગિરજા સાથેની દોસ્તીથી એનું હૃદય છેડે આવેલા બ્રાહ્મણવાડામાં ગિરજો અને ભીખો પહોંચી ગયા.
Page #19
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
ઘરના ફળિયામાં ગિરજાનાં ફઈબા સૂતાં હતાં. એ જાગ્યાં અને એમણે આ બે છોકરાઓને એક ખાટલો અને એક ગોદડું કાઢી આપ્યાં.
પ્રબુદ્ધ જીવન
ગિરજા સાથે ભીખાની દોસ્તીનો રંગ ધીરે ધીરે જામતો હતો. ભીખાને એનો સહવાસ ગમવા લાગ્યો હતો. એનું કારણ એ કે ભાખાનું આખું જીવન ડર, માન્યતાઓ, ભય અને નિર્બળ વિચારોથી વીંટળાયેલું હતું, જ્યારે ગિરો નિર્ભય હતો. ભીખાને જીવનમાં ડગલે ને પગલે ભય અને દુઃખ દેખાતાં હતાં. ભીખાના અંતસ્તલમાં ભય આસન જમાવીને બેઠો હતો. જ્યારે ગિરજો ભયને જાણતો નહોતો અને ડર તો એનાથી કેટલાય ગાઉ દૂર રહેતો હતો. ભયભીત માનવીને નિર્ભયનો સાથ સદાય ગમે. આય ભીખાને ગિરજાની દોસ્તી ગમી ગઈ. એની સાથે મુક્તપણે ફરવા મળતું, કોતરોમાં જતાં સહેજે થડકારો થતો નહીં વળી દરેક બાબતમાં ગિરજ પાવરધો હતો એટલે આવનારી પ્રત્યેક મુશ્કેલીનું સમાધાન એની પાસેથી મળી રહેતું.
રામલીલા જોવા ગયેલા ભીખાને ઘેર સિફતથી સંદેશો આપતાં ગિરજાને આવડતું હતું અને એ જ ગિરજાને અંબોડ ગામમાં રાતવાસો ક૨વાની વ્યવસ્થા કરતાં પણ ફાવતું હતું. ગરજો અને ભીખો એક ખાટલામાં ફળિયામાં લંબાવીને સૂતા. રાતના અંધકારમાં ઉપર તારાઓ ટમટમતા હતા, ત્યારે આ દોસ્તો, તારાઓ સામે જોતાં જોતાં ગોઠડી કરતા હતા. ગિરજાએ કોઈ રહસ્ય પ્રગટ કરતો હોય તેમ કહ્યું, ‘આ રામલીલામાં મારાં સગાંઓ પણ કામ કરે છે. એ જાતજાતના ખેલ ભજવે છે, ગામેગામ ફરે છે અને સારા એવા દામ મેળવે છે.'
ગિરજાને ભણવાનું ભારે પડતું, તેથી એનો વિચાર રામલીલામાં જોડાવાનો હતો. પછી ભણવાની ઝંઝટ ન રહે. એણે ભીખાને કહ્યું, 'ભીખા, આપણે પણ મોટા થઈને આ રામલીલા કરશું. કેવી લીલાલહે૨! ન ભણવાની ઝંઝટ, ન નિશાળની ચિંતા! અને જો એ રામલીલામાં તું લક્ષ્મણ થજે અને હું રામ થઈશ.’
ભીખો અને ગિરજો ભાવિની આવી સુંદર કલ્પનામાં રાચી રહ્યા. રામલીલામાં રહીને શું કરશે એની જ એક આખી રામલીલા ભજવી નાખી! ભૂંગળ સાંભળવાની અને રંગલા સાથે રહેવાની કેવી મજા આવશે એની કલ્પનામાં તેઓ ઉડવા લાગ્યા. એથીય વધુ તો ભીખાને રામલીલામાં જે બોલી વપરાતી તેમાં રસ પડ્યો. રામલીલામાં હોંકારા, પડકારા અને ઉશ્કેરાટ સાથે જે બોલી બોલવામાં આવતી, એમાં પણ ભીખાને નાટકની ખૂબીઓનાં દર્શન થયાં. ગામમાં બે પક્ષ હોય તો એ બંને આ બોલી વખતે સામસામી બાંયો ચડાવે ગામના મુખીને મોટો માન-મરતબો મળે તો વળી રામવિવાહના પ્રસંગે થતા નૃત્ય વખતે ગાનારી પર ખુશ થઈને ક્યારેક કોઈ મનમાની રકમની ન્યોછાવરી કરે. આમાં ખોરડું કે ઢાર વેચવાના દિવસો પણ આવે ! તોય રામલીલા વખતે તો મૂછનો વળ જાળવવા માટે પાછું વળીને કોઈ જોતા નહીં. ભીખાએ દેરાસરમાં બોલી બોલાતી જોઈ હતી, પણ તે એને સાવ ફિક્કી લાગી આના જેવું જોશ, ઉશ્કેરાટ કે ગરમાવો એમાં દેખાતાં નહીં.
૧૯
અર્બોડ ગામની ભેખડની તળેટીના છેડે આવેલા ઘરની બહારના ફળિયામાં બંને મિત્રો સુતા હતા. થોડે દૂર એક પીપળાનું ઝાંઠ હતું. ચંદ્રની આછી આછી ઊગી રહેલી રેખા એની ડાળમાં દેખાતી હતી કે મિત્રો એમના ભાવિ જીવનની સ્વપ્નસૃષ્ટિમાં તરબોળ બની ગયા હતા. એવે વખતે પીપળા પર બેઠેલું ઘુવડનું બચ્ચું બૂમો પાડવા લાગ્યું. આનંદ-સરોવરમાં સફર કરી રહેલું ભીખાનું મન અચાનક ભયથી ભરાઈ ગયું. ઘુવડના અવાજથી એનું હૃદય થર થર ધ્રૂજવા લાગ્યું. એનાં અંગો કાંપવા લાગ્યાં અને ડરના બોજથી લદાયેલી અર્ધખુલ્લી દૃષ્ટિથી તે પીપળાના વૃક્ષ પરના ઘુવડને જોવા લાગ્યો.
ઘુવડના અવાજને કારણે એકાએક ભીખાની નજર સમક્ષ એના બાળપણનો સૌથી દુઃખદ પ્રસંગ તરવરી ઊો. સૌથી અધિક સ્નેહ આપનાર ફઈબાનું અવસાન થયા પછી એના ઘરમાં રોજ રાત્રે ઘુવડ ચૂક્યા કરતો હતો અને એના અવાજથી ભીખાનું રૂંવેરૂંવું થથરી ઊઠતું હતું. એના ગોઠિયાઓએ પણ આ ભયમાં વધારો કરીને એને કહ્યું હતું, 'રાત્રે ઘરના મોભારે બેસીને તને નામ દઈને બોલાવશે ત્યારે જો તું હોંકારો દેશે તો તારું આવી બનશે. જો એને ઈંટનો કકડો કે માટીનું ઢેકું મારશે તો એ ઢેકું લઈને કુવામાં નાખશે અને ઢેકું જેમ ગળતું જશે એમ તું પણ ગળતો જશે.' એ ઘુવડનો અવાજ આ અંધારી રાત્રે ફરી સંભળાયો અને પુનઃ બાળપણનાં એ વસમાં સ્મરણો સાથે ભયનું લખલખું પસાર છઈ ગયું.
ખાટલામાં સૂતેલા ભીખાને એટલી હૈયાધારણ હતી કે આ વખતે રાત્રે ઘુવડ બોલ્યું ત્યારે તે એકલો ખાટલામાં નહોતો; આજે એની જોડાજોડ ભડના દીકરા જેવી ગિરજો સૂતો હતો. ભીખાએ પોતાનો ભય વ્યક્ત કરતાં કહ્યું, ‘ગિરજા, જો ને! આ ઘુવડ કેવું ભયંકર બોલે છે?! આ તે કેવું ભયંકર પંખી છે અપશુકનિયાળ અને બિહામણું! એનાથી તો હું બાહ્ય-તોબા પોકારી ગયો છું.' ગિરજાએ કહ્યું, ઘુવડનું બચ્ચું બોલે એમાં ભયંકર શું ? એનાથી આટલો બધો મૂંઝાય છે શાનો? એ તો બોલે.'
—
'શું બોલે ? ગિરજા, ખરું કહું, મને ઘુવડ અને ચીબરીની ભારે બીક લાગે છે. રાતે એનો અવાજ સાંભળું ત્યારે મને એવો ડર લાગે છે કે ગમે તેટલી તરસ લાગી હોય તોય પાણી પીવા પણ ઊડું નહીં. આંખો મીંચી દઉં, લાકડાની જેમ પડ્યો રહું અને જીવ બચાવવા માટે ભગવાનનું નામ લેતો રહું.'
‘તું વાણિયો ખરો ને ?!' ભીખાએ ગિરજાને કહ્યું, ‘ઘુવડનું બચ્ચું આપણે માટે બોલતું નથી એ તો બોલે છે એની માને કંઈક જણાવવા, જીવ માત્રને ભગવાને જીભ આપી છે તો તે શું કામ ન બોલે ?'
‘ના, ઘુવડ બોલે એ ઘણું અશુભ કહેવાય. વળી આ અપશુકનિયાળને કશું કરાય પણ નહીં.'
‘ખેર, તને બીક લાગતી હોય તો લે ત્યારે, એને ઉડાડી મૂકું,' એમ કહીને ગિરો ખાટલામાંથી ઊર્ઝા, પાસે પડેલું માટીનું ઢેકું ઉપાડ્યું અને પીપળાના ઝાડ પર બેઠેલા ઘુવડ તરફ ઘા કરવા હાથ
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ઊંચો કર્યો તો ભીખાએ એનો હાથ પકડી લીધો.
‘હાં હાં, ગિરજા, મોતના મોંમાં હાથ નાખ નહીં. તેને ખરી વાતની ખબર નથી. જો તું માટીના ઢફાનો ઘા કરશે તો ઘુવડ એ ઢેકું લઈ જઈને કૂવામાં નાખશે. ઠંડું ગળતું જશે એમ તુંય ગળતો
જશે.'
ગિરજો હસી પડ્યો : 'હું ગળતો જઈશ?! અરે જા, જા.' ‘હા, સાચું કહું છું, તને, અને હોંકારોય અપાય નહીં અને હુંયે
મરાય નહીં.'
ભીખાની વાત સાંભળીને ધિરજો હસ્યો ઃ 'વાહ રે વાહ ! આ તમારા દાધર્મીઓની વાતો તો ખરી. આવું કશું નથી. કોઈ તમારા ધરમી વડવાએ આવા વહેમ ફેલાવ્યા હશે. એને કારણે મીઠી નિદ્રાનો કર્કશ અવાજથી ભંગ કરનારા, ગોળમટોળ મોં અને મોટી આંખોવાળા, જેને જોયા પછી ખાવું ન ભાવે એવો વિચિત્ર દેખાવ ધરાવતા આ બદસૂરત પ્રાણીને લોકો જીવતું રહેવા દે છે; નહીંતર જેમ માણસ માંકડને પકડીને પકડીને ઠકાણે પાડે છે, એમ આને પણ પકડીને પકડીને દેશવટો આપ્યો હોત. જો આ કટું થા.' એમ કહીને ગિરજાએ તાકીને માટીના ઢેફાનો ઘા કર્યો. પીપળાની ડાળ જોરથી હાલી ઊઠી અને ઘુવડનું બચ્ચું નીચે પડ્યું.
ગિરજાને ખૂબ ગમ્મત લાગી. એ તો દોડ્યો અને જોતજોતામાં ઘુવડના બચ્ચાને પકડીને લઈ આવ્યો. ભીખાએ વિચીયું કે જે ઘુવડે કે એની કેટલીય રાર્તાને બિહામણી બનાવી છે એ ઘુવડને ગાઢ અંધકારમાં ગિરજો હાથમાં પકડીને લઈ આવ્યો! આ ગિરજો તો રાક્ષસ રાવણથીય ચાર તસુ ચડી જાય એવી તાકાતવાળો છે ! સાહસી સિંદબાદ ‘અરેબિયન નાઇટ્સ'માં ઘડામાં રાક્ષસને લઈ આવતો. હોય છે – ભીખાને યાદ આવી ગઈ. મધરાતે અને ઘુવડનું બચ્ચું છે પકડીને ઊભેલો ગિરજો કોઈ મહાપરાક્રમી લાગ્યો. ગિરજાના પગ જાણે થાંભલા અને એનું માથું જાણે આભના મોભાને અડતું દેખાયું. એના લાંબા હાથમાં પીળી આંખોવાળું ઘુવડનું બચ્ચું ફડફડતું હતું.
ગિર ભીખાની પાસે આવ્યો અને પહેલું ઘુવડનું બચ્ચું અને આપવા માંડ્યું. પહેલાં તો ભીખો ભયથી બે ડગલા પછી હતી ગયો. એને થયું ગિરજો આ શું કરે છે? મોતના સંદેશવાહકને મુઠ્ઠીમાં મૂકવા કોશિશ કરે છે! ભીખા અર્ધમીચલી આંખે યુવડ તરફ જોઈ રહ્યો..
ઓહ! એનો ગોળાકાર ચહેરો માણસના જેવી લાગે છે, પણ પીળી પીળી તગતગતી આંખો કેવી ડરામણી છે ! એના લાંબા પગ અને ચીપિયા જેવી પૂંછડી ભીખાએ જોઈ. બે આંખો વચ્ચે કેવી નાની ચાંચ છે, જે એના ચહેરાને વધુ બિહામણો અને ચિત્ર-વિચિત્ર બનાવે છે! કેટલીય રાતો સુધી એનો ભય સેવ્યો હતો, અને ભીખો પોતાની નજર સામે જોઈ રહ્યો હતો. ગિરજાએ કહ્યું, 'લે, આ તારી
દોસ્ત છે; કરતો નહીં.'
જુલાઈ, ૨૦૦૯ આબરૂનો ગંભીર સવાલ પણ ઊભો હતો. ગિરજો અને ભીખો બન્ને સમોવડિયો હતો અને પોતાના સોડિયા સામે હલકા કે કે ઊતરતા દેખાવું એ તો આબરૂના કાંકરા કરવા જેવું ગણાય. આથી ભીખાએ એની તમામ હિંમત એકઠી કરી, સઘળું શરીરબળ હાથમાં સંચિત કર્યું. મનમાં દેવ-દેવીઓનું સ્મરણ કરવા લાગ્યો.એમને તાકીદે મદદે આવવા માટે આવાહન આપ્યું અને હિંમતનો દેખાવ કરીને ભીખાએ હિંમતભેર હાથ લાંબા કર્યા. ભીખાને લાગ્યું કે ટચલી આંગળીએ સુદર્શનચક્ર રાખનાર મહારથી કૃષ્ણને પણ આટલું જોર અજમાવવું પડ્યું નહીં હોય! ભીખાએ ઘુવડનું બચ્ચું હાથમાં લીધું. એક પળ તો એને પૃથ્વી સરકતી લાગી, આસપાસની દુનિયા ફરતી લાગી, નસેનસ ખેંચાવા લાગી અને એની આંખો તો સ્થિર જ ન થાય.
ગિરજાએ કહ્યું, ‘જો દોસ્ત, મનસા ભૂત ને શંકા ડાકણ. જેનું મન હાર્યું એ જગત હાર્યો. જો મન મજબૂત હોય તો ખુદ જમરાજા પણ એક વાર પાછા ફરી જાય.
ભયના માહોલમાં બાળપણના દિવસો ગાળનાર ભીખાને ઘુવડને પકડતાં જરૂર ભય લાગતો હતો, પરંતુ સામે એને માટે
ગિરજાના શબ્દોની હિંમત ભીખાને ગમી ગઈ. મૃત્યુ પામતા માનવીના મુખમાં મુકાતા અમૃતબિંદુ જેવાં એનાં એ વચનો લાગ્યાં. ગિરજાએ પોતાના ભીરુ સાથીને ભયહીન બનાવતાં કહ્યું.
‘આપણે તો જીવ-જન. આપણને એ બિચારાં જાનવર શું કરી શકે? જો ભીખા, હું તો મસાણમાંયે ગયો છું. ચોરોમાંય ર્યો છું, વનવગડા પણ ખૂંદ્યા છે. ન તો ક્યાંય ભૂત મળ્યું છે કે ન ડાકણ. માણસનું મન મજબૂત હોય તો કદી કોઈ એને હેરાન કરી શકે નહીં.’
ગિરનાં વચનો સાંભળીને ભીખાના શરીરમાંથી ભયની છેલ્લી
ધ્રૂજારી પણ ઓસરી ગઈ. એ સ્વસ્ય બનીને યુવડના બચ્ચાનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો. વર્ષોથી મન પર લદાયેલો ભયનો ભાર દૂર થઈ ગયો. દીર્ઘકાળનો રોગી જેમ રોગમુક્ત થાય. એવી ભીખાની દશા હતી.
ગિરજાએ કહ્યું, ‘હવે છોડી દે એ બિચારાને! એની મા ક્યાંક એને શોધતી હશે..
ભીખાએ હાથ ઢીલો કર્યો. દૂર દૂરથી ઘુવડનો એકધારો અવાજ આવી રહ્યો હતો. ઘુવડનું બચ્ચું એના હાથમાંથી છૂટીને એ દિશામાં ઊડી ગયું. બન્ને મિત્રો ફરી પાછા સૂતા, પરંતુ આંખમાંથી ઊંઘ ઊડી ગઈ હતી. ગિરજાએ પોતાના સાથી સાથે સુંડલા ભરી ભરીને વાતો કરી. એ ઘુવડની હતી, ચીબરીની હતી, નિશાળની અને માસ્તરની હતી. છેવટે કૃષ્ણ, શિવાજી અને મહારાણા પ્રતાપની જીવનકથા પણ કહી. ભીખાના જીવનનો આ સૌથી વધુ આનંદનો દિવસ હતો. એક રામે રાવણને મારીને જેટલો આનંદ નહીં મેળવ્યો હોય તેટલો ભીખાના આત્મા-શર્મ બીકરૂપી રાવણને હણીને મેળવ્યો. દિવસે વાથ અને રાત પડે રાંક બની જના૨ ભીખો હવે ભયમુક્ત થયો. ગિરજાએ બીકથી થરથર ધ્રૂજતા ભીખાના કાળજાને મજબૂત પથ્થરનું બનાવ્યું. (ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫.
Page #21
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૯
રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ તવમ અધ્યાય : દાંત ચોગ
વૃત્તિ જન્માંતરોથી ચાલ્યા જ આવે છે પણ તેમાંથી મુક્ત થવું જ શ્રી જૈન મહાવીર ગીતા'માં નવમો અધ્યાય ‘દાન યોગ' છે. પડે. દાન, ત્યાગનો પંથ જ ઉપકારક છે. દાનથી આંતરિક ર્તિ તેના ૨૧ શ્લોક છે.
વધે છે. ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્ત્વ છે.
શ્રી જેન મહાવીર ગીતા'માં ‘દાનયોગ'નો પ્રારંભ જૈનાચાર્ય જૈન ધર્મમાં દાનનું વિશિષ્ટ મહત્ત્વ છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ કરે છેઃ વિશ્વના પ્રત્યેક ધર્મમાં દાનનો, કોઈ ને કોઈ સ્વરૂપે, મહિમા સર્વ યોગીપુરાનસ્થ શ્રેષ્ઠત્વે મુવનત્રો પ્રવર્તે છે. ભારતીય ધર્મક્ષેત્રમાં દાનનો મહિમા એટલા માટે વિશેષ सद्दाने त्यागसंवासो नश्यन्ति कलेशराशयः।। છે કે, જીવનના પ્રત્યેક તબક્કે અહીં ધર્મગુરુઓ, વડીલો અને સ્વજનો
(દાનયોગ, શ્લોક ૧) દ્વારા દાનના સંસ્કાર પ્રાપ્ત થાય છે. કોઈને આપવું, મદદરૂપ થવું, “સર્વયોગોમાં અને ત્રણેય ભુવનમાં દાન શ્રેષ્ઠ છે. સારું દાન (સુપાત્ર કોઈનું રક્ષણ કરવું વગેરે ભાવના જીવનમાં સદાય વિકસાવવી જોઈએ દાન) કરવામાં ત્યાગ રહેલો છે. અને તે કરવાથી કલેશ સમૂહ દૂર થાય તે સંસ્કાર શિક્ષા નિરંતર અપાતી રહે છે ને તેના કારણે દાન ભાવના છે.' જીવંત રહે છે.
શ્રી મહાવીર સ્વામીને શ્રી ગૌતમ ગણધર વગેરેએ પૂછ્યું અને દાન કરવાની ઈચ્છા એ એક ઉત્તમ સગુણ છે. દાન, શીયળ, પ્રભુએ “દાનયોગ’ વિશે જણાવ્યું તેમ પ્રારંભ ગણવાનો છે અને તપ અને ભાવ એ ચાર ભાવના માટે જૈન ધર્મમાં કહ્યું છે કે- પછી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી દાન વિશે વિસ્તારથી કહે છે. दानेन प्राप्यते लक्ष्मी, शीलेन सुख संपदा।
‘દાનયોગ'માં સતત દાન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. तवसा क्षियते कर्मः, भावना भवनाशीनी।।
દુનિયાનો દસ્તૂર એવો છે કે સૌને લેવું જ ગમે છે. આપવું, છોડવું ‘દાન કરવાથી લક્ષ્મી મળે છે, શીયળવ્રતના પાલનથી સુખ સાંપડે કોઈને ગમતું નથી. બેંકનું નામ દેના બેંક હોઈ શકે. પણ જગત છે, તપથી કર્મની નિર્જરા થાય છે, ભાવના ભાવવાથી ભવનો નાશ થાય આખું ‘લેના બેંક' થઈને બેઠું છે! આનું કારણ શું છે? ભગવાન છે–મોક્ષ મળે છે.'
મહાવીર તેનો ઉત્તર આપે છે કે પ્રત્યેક જીવની સાથે આહાર, ભય, ધન ભેગું કરવું પણ સહેલું નથી. એ માટે પુણ્ય જોઈએ. પરંતુ મૈથુન, પરિગ્રહની સંજ્ઞા અનાદિકાળથી જોડાયેલી છે. પરિગ્રહના ધન મળી ગયા પછી તેનો ત્યાગ કરવો સહેલો નથી, એ માટે તીવ્ર બંધના કારણે જીવ સંસારમાં અનંતકાળ પર્યત પરિભ્રમણ વિશેષ પુણ્ય જોઈએ. ભગવાન મહાવીર ઉત્તરાધ્યયન સૂત્રમાં કરે છે. સ્વયં તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે, એક મૂછનો ત્યાગ કરવાનું કહે છે. પરિગ્રહથી ઘણાં કર્મ બંધાય છે વર્ષ પર્યત વર્ષીદાન આપે છે. એ ઘટના સૂચવે છે કે આપણે પ્રભુભક્ત તેમ જૈનાચમો ભારપૂર્વક કહે છે. નિકાચીત પાપ બંધન, પરિગ્રહ છીએ અને આપણે પણ તે જ રીતે દાન આપવાના પંથે ચાલવું અને તેના પરની મૂર્છાના લીધે થાય છે. શું ધનમાં સુખ છે? જોઈએ. મહાભારતમાં કથા મળે છે કે યુધિષ્ઠિર રોજ સવારથી સાંજ જ્ઞાનીઓ અને અનુભવીઓ ના કહે છે. શું ત્યાગમાં સુખ છે? સુધી દાન આપતા અને સૌનું દારિદ્ર દૂર કરતા. રાજા ભોજના ત્યાગીજનો હા કહે છે. જૈનમુનિઓ સર્વપ્રથમ પ્રવચન કરે ત્યારે સમયમાં, ધારાનગરીમાં, એક લાખ જૈન કુટુંબો વસતા હતા. કહે દાનનો મહિમા વર્ણવે છે.
છે કે તે સમયે, જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવો સાધર્મિક લોભીની વાત જયારે પણ નીકળે ત્યારે જૈન કથાકારો મમ્મણ બંધુ તે નગરીમાં આવતો ત્યારે ધારાનગરીના પ્રત્યેક જેનો તેને શેઠને યાદ કરે છે. શ્રી વીર વિજયજી મહારાજે “અંતરાયકર્મનિવારણ એક રૂપિયો અને એક ઈંટનું દાન કરતા હતા! આમ કરવાથી તે પૂજા'માં કહ્યું છે,
વ્યક્તિ પાસે એક લાખ રૂપિયા આવી જતા અને તે લખપતિ બનતો મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે, અને એક લાખ ઈંટ આવવાથી મકાન ચણી લેતો! આ પ્રસંગોનું શ્રેણિક દેખે પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે!
ઘણું મૂલ્ય છે. આ પ્રસંગોમાંથી દાનની પ્રેરણા તો મળે જ છે. મુનિવરને મોદક પડિલાભીને પછી પોતે મોદક ખાધા. મીઠા લાગ્યાં સાથોસાથ, કોઈને કેવી રીતે જીવનમાં સ્થિર કરી શકાય તેની યોજના એટલે મુનિ પાસેથી પાછા લેવાની ભાવના કરી. પાછા ન મળ્યા એટલે પણ સાંપડે છે! ભગવાન મહાવીરના અગ્રણી શ્રાવક આનંદ અફસોસ કર્યો: મુનિને વહોરાવીને અઢળક પુણ્ય બાંધ્યું પણ માનના ગાયોના ૫૦૦ ગૌધણ વસાવ્યા હતા અને તેના દૂધ-ઘી-છાશ તે કૃત્યથી એવા પાપ ખડા કર્યા કે આ ભવમાં મળેલું ધન ન ભોગવ્યું ને ન મગધની પ્રજાને વિનામૂલ્ય આપીને ખુશી પ્રાપ્ત કરતો હતો. આજથી ભોગવવા દીધું!'
૧૦૦૦ વર્ષ પૂર્વે રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ શ્રી કૃપણતા એક ભયંકર વ્યાધિ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, હેમચંદ્રાચાર્યની સૂચનાથી ગુજરાતની પ્રજાનું વાર્ષિક ૭૨ કરોડ તોદી સત્ર રિવાળો – લોભથી સર્વનાશ થાય છે. લોભ, પરિગ્રહની રૂપિયાનું દેણું માફ કર્યું હતું. શ્રાવક ભામાશાહે રાણા પ્રતાપ માટે
Page #22
--------------------------------------------------------------------------
________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ પોતાનો ધનભંડાર ખુલ્લો મૂકી દીધેલો. મંત્રી વસ્તુપાળ-તેજપાળે છે! હમણાં એક બેફામ ડ્રાઈવીંગ કરતા ડ્રાઈવરની ચૂકથી અકસ્માત આબુ પર બાંધેલાં જિનમંદિરો એમની ધર્મપ્રીતિની શાખ પૂરે છે. થયો. એક જૈન સાધ્વીએ છેલ્લો શ્વાસ લેતા કહ્યું, “એ ડ્રાઈવરને દંડનાયક વિમળમંત્રી-શ્રાવિકા શ્રીદેવીનું આબુ પરનું ‘વિમળ વસહિ' કંઈ સજા ન કરતા!' ડ્રાઈવર તો ભાગી છૂટ્યો હતો ને સાધ્વીનું ઉદારતાનો ઉત્તમ પ્રતિભાવ છે. ગુજરાતના દુકાળમાં પ્રજા અને મૃત્યુ થયું પણ તેના અંતિમ શબ્દોમાં જે કરૂણા ઝળહળે છે તે ક્યાંથી પશુઓની રક્ષા માટે તમામ ધનસંપત્તિ આપી દેનાર જગડુશા તે આવે છે? અલબત્ત, એ જ સમયે ડ્રાઈવરે માનવતા દાખવીને સમયે દિલ્હીના બાદશાહને પણ અનાજ પહોંચાડતો હતો ! આ સાધ્વીજીને હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો? માનવતાનો જીવંત ઈતિહાસ દૂરનો લાગતો હોય તો વર્તમાન ઈતિહાસમાં પણ આવી ભાવ જીવન આપે છે, માનવતાનો અભાવ જીવન હરે છે! અસંખ્ય ઘટનાઓ પ્રત્યક્ષ હાજર છે જ. ભારતની આજની સંખ્યાબંધ માનવતા, દયા, પરોપકાર, આ સઘળાંય સંસ્કાર હૃદયમાં પડેલી સંસ્થાઓ જેનોની દાનવીર શાખને મજબૂત કરતી ઉભી છેઃ દાન મધુર દાનભાવનામાંથી – ઉદારતામાંથી જન્મે છે. કરવું તે સદ્ગુણ છે અને તે સગુણનો વિકાસ સતત કરતા રહેવો હૃદયમાંથી પ્રકટેલી દાન વૃત્તિથી, ઉદારતાપૂર્વક થોડુંક અપાય જરૂરી છે. પૂર્વાચાર્યો કહે છે તેમ, દેનાર નહિ પણ લેનાર મોટો છે. તો પણ, તેનું મૂલ્ય ઘણું હોય છે. આંતરિક ઈચ્છા વિના ઘણું અપાય ધન પરની મૂછ છોડવાથી સંસારનું પરિભ્રમણ પણ ઘટે છે. તો પણ તેનું પરિણામ શૂન્ય હોય છે. કીર્તિ માટે, પદ માટે, સત્તા ભગવાન મહાવીરે માખીનું દૃષ્ટાંત આપતાં કહ્યું હતું કે પાણીમાં માટે દાન આપવાનો કોઈ અર્થ નથી. નિરીહ બનીને આપવું જ પડેલી માખીને બહાર કાઢો તો તે પાંખ ફફડાવીને ઉડી જાય છે. ઉત્તમ છે. સબરીના એંઠા બોર રામને મીઠાં કેમ લાગ્યાં હશે? આ પણ તેલમાં પડેલી માખી ઉડી શકતી નથી, તે મરી જાય છે. ધનમાં પંક્તિઓ કેવી માર્મિક છે, જુઓ: આસક્તિ રાખનારા જીવો તેલમાં ડૂબેલી માખી જેવા હોય છે. તે શબરીએ બોર કદી ચાખ્યાં'તા ક્યાં? સંસારમાં ડૂબી જાય છે!
એણે જીભે તો રાખ્યાં'તા રામને ઉદારતાથી, “શ્રી જૈન મહાવીર ગીતા'ના “દાનયોગ'ના પ્રથમ એક પછી એક બોર ચાખવાનું નામ લઈ શ્લોકમાં કહે છે તેમ, કલેશ સમૂહનો નાશ થાય છે. બે ભાઈઓ અંતરથી આપ્યા'તા રામને ! હતા. જુદા પડવાનું નક્કી કરીને તમામ ધન, જાગીર વસ્તુઓની બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના યાદી બનાવીને બેય બેઠા. હવે નવો ઝઘડો થયોઃ પહેલા યાદી કોણ કાંટા જરૂર એને વાગ્યા હશે ઉઘાડે? એ પૃષ્ઠો એમ જ પડ્યા રહ્યા ને બેય ભાઈઓ હજી ય ભેગા આંગળીથી બોર એણે ચૂંટ્યા'તા ક્યાં? જ રહે છે! સ્નેહની સરિતા વહેતી રહે તો જીવનની વસંત રહે લીલી લાલ ટેરવેથી પૂજ્યા'તા રામને ! છમ્મ. જિંદગીના ઘણાં દુઃખ નાનકડી ઉદારતાથી ટળી જાય છે. રામ રામ રાત દિ' કરતા રટણ ક્યાંક ઉદારતાથી પરસ્પર પ્રેમ, ભાઈચારો વધે છે. માનવતા અને ઉદારતા આખરે તો જીભ એની થાકી હશે, સમાંતર ચાલતા સગુણ છે. માનવતાની મહેફિલ, અંતરની હોટેથી રામ એણે સમય તા ક્યાં? મસ્તિની મહેફિલ છેઃ માણવા જેવી છે. જિંદગી ખુશખુશાલ લાગશે. ઠેઠ તળિયેથી ઝંખ્યા'તાં રામને ! ગરીબના બાળકને એકાદ ફૂગ્ગો અપાવી જોજો, એના ચહેરા પરનું ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો ‘દાનયોગ' આ સંસ્કારની શિક્ષા સ્મિત પૂરા દિવસની પ્રસન્નતા આપશે. મહાત્મા બુદ્ધ અને શ્રીકૃષ્ણ આપે છે. અનાદિકાળથી અંતરમાં પડેલી દુર્વત્તિઓના નાશથી જ પણ માનવતાના પંથે જવાનું એ માટે કહે છે કે તેનાથી જીવનનું આત્મોદ્ધાર થાય: મૂછ કે પરિગ્રહની લાલસા કે મોહવૃત્તિની મૂઢતા સંગીત સુરમ્ય લાગે છે! પરોપકાર વિનાની જીવનયાત્રા નર્કાગાર માત્ર અને માત્ર સંસારવર્ધક છે. ભગવાન મહાવીરની આગમવાણી સમાન છે તેવું વિચારકો કહે છે. અઢારેય પૂરાણમાં વ્યાસમુનિના સાંભળોઃ વચન ફક્ત બે જ છેઃ પરોપકાર પુણ્ય છે, પરપીડન પાપ છે! મૂળ પુરસો!૨મ પાવમુખ પતિયંત મyયાળ નીવિયા શ્લોક જૂઓઃ
सन्ना इह काममुच्छिया मोहं जंति नरा असंवुडा।। अष्टादश पुराणेषु व्यासस्य वन्दनद्वयं।
| (સૂત્રકૃતાંગ, ૨, ૨, ૧૦) परोपकार पुण्याय, पापाय परपीडनम्।।
હે પુરુષ! મનુષ્યોનું જીવન ચાલ્યું જનારું છે, એમ સમજીને પાપ માનવતા જગતનો નાભિશ્વાસ છે. હજારો યુદ્ધોનો અંત પણ કર્મો કરતો અટકી જા. જે મનુષ્યો અસંયમી છે, અને કામભોગમાં માનવતાની પવિત્ર નદીમાં સમર્પિત કરવો પડે છે. ક્રૂરતા, વૈમનસ્ય, મૂછિત થયા છે તે મોહ પામે છે.' યુદ્ધનો કદીક તો થાક લાગે જ, માનવતાનો કદી થાક નથી લાગતો, આ આગમવાણીમાં ધર્મનો નિચોડ છે. સંસ્કારી જીવને તો માત્ર કેમકે થાક ઉતારનાર દિવ્ય ઔષધ છે. આકાશમાં પતંગ ચડાવનારને આટલી ટકોર જ પર્યાપ્ત નહિ હોય? એની દોરીથી કપાયેલા પંખીની ડોકમાંથી ટપકતા લોહીની કિંમત “શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ન હોય તેવું બને, પણ તેજ પંખીની સારવાર કરનારને પંખીની ‘દાનયોગ દ્વારા જે પ્રેરણાદાન કરે છે તે અનુકરણીય છે. ધર્મઆંખમાંથી ટપકતા શાતાના આંસુના બે બિંદુની ઘણી કિંમત હોય ગુરુઓનો ઉપદેશ નિરંતર લાભદાયક જ હોય છે. “દાનયોગમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન
૨ ૩ ) આગળ જુઓ:
‘દુઃખી અને દરિદ્રને જે દાન આપે છે તે ઉત્તમ છે. આમ કરનારની तद्दानं त्रिविधं प्रोक्तं सात्त्विकं राजसं तथा।
બધી આશા ફળે છે અને તે વિશ્વમાં સર્વત્ર પૂજાય છે.' (ગાથા, ૧૦) तामसश्च यथापूर्वं, तेषामुत्तममुच्यते।।
‘દાન કરવાથી પાપ નાશ પામે છે, અને શુભ ભાવ ફેલાય છે. દાન सत्त्वप्रधानं यद्दानं सात्त्विकं तत्प्रचक्ष्यते।
આપ્યા વિના સંપત્તિ સ્થિર થતી નથી.” (ગાથા, ૧૧) रजस्तयः प्रधानं यद्दानं राजसतामसय्।।
સકામ ભાવે દાન આપવાથી સુખ મળે છે. પરંતુ નિષ્કામ ભાવે (દાનયોગ, શ્લોક, ૨, ૩) દાન આપવાથી મારી (મોક્ષની) પ્રાપ્તિ થાય છે.” (ગાથા, ૧૨) આ દાન ત્રણ પ્રકારે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ “માણસ જે જે ભાવથી દાન આપે છે તે તે ભાવ તેને મળે છે. ધન, ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. તેમાં પહેલું ઉત્તમ છે. સત્યપ્રધાન દાન સાત્વિક ધાન્યના દાન કરવાથી સ્વર્ગ અને મુક્તિસુખ પ્રાપ્ત થાય છે.' કહેવાય છે. જ્યારે રજસ્ પ્રધાન દાન રાજસિક દાન કહેવાય છે અને
(ગાથા, ૧૩) તમજું પ્રધાન દાન તામસિક દાન કહેવાય છે.'
સ્વ-પર કલ્યાણ માટે અપાયેલ દાનથી મારી પ્રાપ્તિ થાય છે. ત્યાગની દાનના પ્રકારની આ વિવિધતા વિચારવા જેવી છે. સાત્ત્વિક દાન સિદ્ધિથી જ સ્વાર્થની સિદ્ધિ થાય છે. અને તે દાન સિવાય સિદ્ધ થાય સર્વોત્તમ કહ્યું છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વિના, માત્ર કલ્યાણના નહિ.' (ગાથા, ૧૪) હેતુથી દાન આપવું જોઈએ અને દાન આપ્યા પછી પોતાના ચિત્તમાં “મારી આજ્ઞાથી જ દાન વડે બ્રહ્મચર્યના તપનો પ્રભાવ અને આત્મજ્ઞાન લેશમાત્ર અહંકાર પ્રવેશી ન જાય તેની સાવધાની રાખવી જોઈએ- વગેરે સિદ્ધિ સાંપડે છે.” (ગાથા, ૧૫). આવું દાન સાત્ત્વિકદાન બની રહે. જૈન સંઘમાં, વર્ષો પૂર્વે ક્યારેક ‘દાનથી સંવર થાય છે, દાનથી જ કર્મનિર્જરા થાય છે, તપ, જપ ધર્મપ્રેમી શ્રેષ્ઠિઓ ધર્મગુરુઓના પ્રવચન પછી કરવામાં આવતી વગેરે થાય છે અને કષ્ટ વિનાનું સુખ મળે છે.' (ગાથા, ૧૬). પ્રભાવનામાં એવી ગોઠવણ કરતા કે મોદકમાં રૂપાનાણું મૂકતા કે “દાનભાવનામાં બધી જ દયા સમાયેલી છે. આથી સર્વથા બધા લોકોને જેથી સીદાતા-ગરીબ સાધર્મિકના હાથમાં એ આવી જાય અને તેને દાન વડે સહાય કરવી જોઈએ.” (ગાથા, ૧૭) ગુપ્ત મદદ મળી રહે! આ એક પ્રકારનું સાત્ત્વિક દાન થયું કહેવાય. “જે માણસ બધા જીવોને મારા સમાન ગણે છે તે એકલા દાનયોગથી પાંજરાપોળ દ્વારા જીવદયાનું કાર્ય, જ્ઞાન ભંડાર દ્વારા શ્રુતભક્તિનું જ મારા સમાન થઈ શકે છે.” (ગાથા, ૧૮) કાર્ય, ઉપાશ્રય નિર્માણ દ્વારા સાધુ-સાધ્વી સેવાનું કાર્ય, ભોજન- “મન, વચન, કાયાના (ઉત્તમ ભાવ) વડે દાનનું માહાસ્ય જાણીને શાળા દ્વારા સાધર્મિક સેવાનું કાર્ય, તીર્થનિર્માણ દ્વારા જિનભક્તિનું લોકો અનંતસુખના પ્રવાહ જેવા તીર્થકરના પદને પામે છે.' કાર્ય, આરોગ્યધામ નિર્માણ દ્વારા માનવતાનું કાર્ય – ઇત્યાદિ કાર્યો
(ગાથા, ૧૯) સાત્ત્વિક ભાવનાથી કરવામાં આવે તો કર્મનિર્જરા થાય, મોહ છૂટે, “સ્ત્રીઓ અને પુરુષોએ વિવિધ પ્રકારે દાન ધર્મનું પાલન કરવું આસક્તિ ઘટે, પુણ્ય વધે અને ભવાંતરનો નાશ થાયઃ પોતાને જોઈએ. દાન યોગ વડે જ નિશ્ચલ સિદ્ધિ થાય છે.” (ગાથા, ૨૦). મળેલા ધનનો સદુપયોગ કરીને આમ જીવનનો તથા આત્માનો “ભક્તો પોતાના અધિકારને વશ થઈને શક્તિપૂર્વક દાન કરે છે. ઉત્કર્ષ સિદ્ધ કરવો જોઈએ.
મારી આજ્ઞાને યથાયોગ્ય વિવેક કરીને તેઓ દાન કરે છે.' થોડાંક શ્લોકાર્થ જોઈએ:
(ગાથા, ૨૧) સુપાત્રને આપેલ દાન પાંચ દાનમાં ઉત્તમ છે. દાનવીરોએ મારી “શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ભક્તિનું-જિનભક્તિનું કરેલું દાન શ્રેષ્ઠ ગણાય છે. (ગાથા, ૪) “દાનયોગ' દ્વારા જે ઉપદેશ આપે છે તે સૌને માટે જરૂરી છે. જ્યારે
“જ્ઞાનનું દાન આપનારા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શુભ જન્મને આ જગતમાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા અને જ્યારે આ પામીને કદી દૂર્ગતિ પામતા નથી.” (ગાથા, ૫)
જગતમાંથી જઈશું ત્યારે શું લઈને જવાના છીએ તે વિચારી જોવા જે ભક્તિપૂર્વક, ત્યાગી અને ચારિત્ર્યવાન સાધુઓને દાન આપે છે જેવું છે. આપણો દેહ અને દેહને શોભાવતા તમામ સાધનો પડી તે સ્વર્ગ પામે છે, મુક્તિ પામે છે અને મારું જ્ઞાન-કેવળજ્ઞાન પામે છે.” રહેશેઃ સાથે આવશે માત્ર સત્કર્મ અને દુષ્કર્મ. દાન એ ઉત્તમ
(ગાથા, ૬) સત્કર્મનો પંથ છે. સારું કાર્ય કરવાથી જે સંતોષ મળે છે તે અવર્યુ મારી પ્રાપ્તિ રૂપી દાનથી (ઉત્કૃષ્ટ) આ જગતમાં કંઈ જ નથી. (એ છે. આપણું જીવન એ સંતોષ પામે અને આત્મશ્રેય મળે તે માટેની શ્રેષ્ઠ ફળ છે) દાનવીરોને પરમબ્રહ્મનો પ્રાદુર્ભાવ થાય છે.' પ્રેરણા આ ‘દાનયોગ'માંથી સંપ્રાપ્ત થાય છે.
(ગાથા, ૭) શ્રી મહાવીરે ભાખિયાં, ધર્મના ચાર પ્રકાર; ‘દાનથી શીલ વધે છે, દાનથી રાગનો નાશ થાય છે. તેનાથી દેહ દાન, શીયળ, તપ, ભાવના, પંચમી ગતિ દાતાર ! અને બુદ્ધિથી ઉત્પન્ન થતો મોહ વિલય પામે છે.' (ગાથા, ૮)
(ક્રમશ:) ત્રણેય જગતમાં સર્વસ્વનું દાન કરનાર જેવો કોઈ દાનવીર નથી. પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. અહંકાર રહિત દાન કરવાથી દાનની સિદ્ધિ હંમેશાં મળે છે.' જૈન જ્ઞાન મંદિર, કરસન લધુ હૉલની બાજુમાં, દાદર (પશ્ચિમ)
(ગાથા, ૯) મુંબઈ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨ ૪
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
ઉપાદાન અને નિમિત્ત કારણતા
uસુમનભાઈ શાહ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
૧. સાધકદશામાં : પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. .ગા. ૧૩૬
રત્નત્રય યુક્ત આત્મદશાનો સાધક અથવા આત્માનુભવી પ્રત્યક્ષ -શ્રીમદ્ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ- સદ્ગુરુ મારફત પરમશ્રુતજ્ઞાનરૂપ બોધ કે ભેદજ્ઞાન સંપ્રાપ્ત કાર્યસિદ્ધિનો વાંચ્છુક આત્માર્થી જ્યારે નીચેના ચાર કારણોના આજ્ઞાધારી પુરુષાર્થી મનુષ્યગતિના શરીરાદિના સહયોગ કે સહયોગ કે સભાવથી પુરુષાર્થધર્મ આચરે છે તેને કાર્યસિદ્ધિ સદ્ભાવથી કેવી રીતે પુષ્ટ-નિમિત્તાવલંબનનો આશ્રય લઈ હાંસલ થાય છે એવું જ્ઞાનીઓનું કથન છે.
ઉપાદાનને જગૃત કરી આત્મકલ્યાણ સાધે છે તે જોઈએ. ૧. ઉપાદાન, ૨. નિમિત્ત, ૩. અસાધારણ કારણ, ૪. અપેક્ષા દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, કારણ.
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; ઉપરના ચાર કારણોમાં આત્માર્થીને ઉપાદાન અને નિમિત્ત તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે કારણતા મુખ્યપણે છે અને બીજાં બે કારણો ગૌણપણે છે, પરંતુ વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.....ગાથા.૩ તે હોવા ઘટે. હવે કારણનું સંક્ષિપ્ત વર્ણન જોઈએ.
-શ્રીમદ્ રાજચંદ્રજી રચિત-અપૂર્વ અવસર૧. ઉપાદાન : જે કારણ પૂર્ણપણે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે ચૈતન્યમય જીવદ્રવ્ય અને જડ પુગલ એ બે દ્રવ્યો એવાં છે કે પરિણમે તે ઉપાદાન કારણ. જે કારણ અસ્તિત્વ માત્રથી સત્તામાં તેઓ એકબીજાનું નિમિત્ત પામી પ્રભાવિત થાય છે, કારણ કે બન્નેમાં હોય (ભલેને તે અપ્રગટપણે હોય) અને જે પૂર્ણતાને આરે કાર્યરૂપ વૈભાવિક શક્તિ છે તથા ગમનાગમન અને સ્થિરતા કરવાની શક્તિ થાય. દા. ત. જ્ઞાનદર્શનાદિ ગુણો જે જીવદ્રવ્યના (આત્માના) અરૂપી ધર્મ-અધર્માસ્તિકાય દ્રવ્યોની ઉદાસીન નિમિત્તથી થાય છે એવો અંગો છે.
સિદ્ધાંત જ્ઞાનીઓએ પ્રરૂપ્યો છે. ૨. નિમિત્ત: જે કારણ ઉપાદાનથી ભિન્ન હોય અને જેના વિના સંજ્ઞી પંચેન્દ્રિય સાંસારિક જીવની ચેતનાશક્તિ ઉપયોગમયી કાર્ય થઈ શકે નહીં તે નિમિત્તકારણ. કર્તાનો પ્રયત્ન હોય પણ જેના છે. આવી શક્તિના પ્રયોગથી જીવ દર્શન અને જ્ઞાન ઉપયોગ કરી વિના કાર્ય ન થાય તે નિમિત્ત. દા. ત. પાણીમાંથી (H2O) ઓક્સિજન જોવા-જાણવાદિનું કાર્ય કરે છે. ઉપરાંત આવી ચેતનાશક્તિમાં છૂટું પાડવાની ક્રિયામાં મેંગેનીઝ ધાતુની Catalyst તરીકે ઉપસ્થિતિ કર્તુત્વ અને ભોસ્તૃત્ત્વ મૂળભૂત સામાન્ય સ્વભાવ છે, જેના ઉપર અનિવાર્ય છે. ઘટરૂપ કાર્ય થવામાં માટી ઉપાદાનકારણ છે અને કર્મરૂપ આવરણ આવતું નથી એવું જ્ઞાનીઓનું કથન છે. ચક્ર, દંડ વગેરે નિમિત્તકારણ છે. એવી રીતે દરેક સાંસારિક જીવને સાધકનો આત્મિક દર્શન અને જ્ઞાનગુણ અમુક માત્રામાં સત્તામાં જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણો રહેલા છે, પરંતુ તેના નિરાવરણ થયેલો હોય છે અને બાકીના ભાગમાં કર્મરૂપ આવરણોથી પ્રગટીકરણ માટે જિનદર્શન અને જિનાજ્ઞા કે પ્રત્યક્ષ સગુરુનો આચ્છાદિત થયેલા હોવાથી પ્રગટીકરણમાં રૂકાવટ કે અવરોધ થાય પરમશ્રુતજ્ઞાનરૂપ સુબોધ અને આજ્ઞાદિનું પરિપાલનરૂપે શુદ્ધ- છે. જેટલા પ્રમાણમાં આ બન્ને ગુણો નિરાવરણ થયેલા હોય છે નિમિત્તાવલંબન અનિવાર્ય છે.
તેટલા પ્રમાણમાં સ્વાનુભવ કે “સ્વ' સંવેદન વર્તે છે, જેમાં વીર્ય ૩. અસાધારણ : મન, વચન, કાયાદિનો સંયમના હેતુએ ઉપયોગ ગુણનો સભાવ વર્તે છે. જેટલા ભાગના આ બન્ને ગુણોમાં થવો અને સમતાપૂર્વક આત્મસ્વભાવમાં રમણતા થવી તે ધ્યાનાદિ અપ્રગટીકરણ વર્તતું હોય છે તેટલા ભાગમાં સાધક અવલંબનરૂપ અસાધારણ કારણ છે. ચોછા ગુણસ્થાનકથી અનુક્રમે ગુણવૃદ્ધિ થવા આત્મિક ભાવોની ભાવનાથી ભાવિત થઈ જાગૃતિ વર્તાવે છે. આવું માટેનાં સસાધનોનું વિધિવત્ ભાવવાહી આચરણ અને સરુ કે અવલબન કે આધાર સાધકને પરમશ્રુતજ્ઞાનરૂપ સુબોધની જ્ઞાનીઓની બહુમાનપૂર્વક ભક્તિ થવી તે અસાધારણ કારણ ઘટાવી આસ્થામાંથી મળી રહે છે અથવા ભેદજ્ઞાનમાંથી ગ્રહણ કરે છે. શકાય.
આવા અવલંબનથી સાધકને જે ઉણપ વર્તતી હોય છે, તેમાં ૪. અપેક્ષા કારણ: જે આત્મદશાનો સાધક (આત્માર્થી) પોતાના ઉર્ધ્વગમન માટેનો આંતરિક પુરુષાર્થ છે અને તેને મુક્તિમાર્ગનું આત્મસ્વભાવના પ્રગટીકરણ માટેના આશયથી પ્રત્યક્ષ સગુરુનું કારણ ઘટાવી શકાય. સાધકને આવી વર્તના થવાથી કર્મનિર્જરા અવલંબન લઈ શકે એવી મનુષ્યગતિ, અનુકૂળ ક્ષેત્ર અને કાળ એ નવા બંધનું સર્જન થયા સિવાય બહુધા થાય છે. અપેક્ષા કારણ ઘટાવી શકાય.
બીજી રીતે જોઈએ તો સાધકને ચારિત્રમોહના ગલન વખત કાર્યસિદ્ધિ થવામાં ઉપરના કારણો કેવી રીતે કાર્યાન્વિત થઈ પ્રજ્ઞાશક્તિ કે ચેતનાશક્તિ સાથે પંડિતવીર્યના સર્ભાવથી જોવાપરિણામ નીપજી શકે તે વિવિધ અપેક્ષાએ જોઈએ.
જાણવાદિ કાર્યમાં બહુધા રાગાદિ ભાવકર્મો થતાં નથી એવી
Page #25
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૨ ૫
આત્મજાગૃતિ વર્તે છે. અથવા સાધકને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં વહે છે એવું અપેક્ષાએ કહી શકાય. અથવા દ્રવ્યકર્મોનું નિમિત્ત પામી ઉદાસીનતા વર્તે છે. અર્થાત્ તેમાં તે તન્મય થતો નથી. આમ ભાવકર્મોનું સર્જન થાય છે, જેને કૃપાળુદેવ નીચેની ગાથામાં સાધકથી પૂર્વકૃત કર્મોના ઉદય વખતે અવલંબનરૂપ જાગૃતિ વર્તતી પ્રકાશિત કરે છે. (આત્મ સિદ્ધિ) હોવાથી ક્રમશઃ ચારિત્ર્યમોહ ક્ષીણ થતો જાય છે. આવી દશામાં “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; અપેક્ષાએ કહી શકાય કે અંતરઆત્મા નિર્મળ નિજભાવનો કર્તા છે. વર્ત નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ...૭૮ અને તેના પરિણામમાં આત્મિકગુણો આવરણ રહિત થયા કરે છે. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; ૨. પરમાત્મ દશા
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ...૮૨ અહંત (દેહધારી) અને સિદ્ધ ભગવંતોને સંપૂર્ણ પરમાત્મદશા
શ્રીમદ્ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિવર્તે છે, એટલે તેઓના સઘળા (નિર્મળ) આત્મિકગુણો સહજપણે
* * * પરિણમન પામે છે. આવા પરિણમનમાં તેઓને કાયમી સહજાનંદ ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, કે અનંતઆનંદ વર્તે છે, જે અકૃત, એકાંતિક, આત્યંતિક, અક્રિય, વડોદરા-૩૯૦૦૦૮. ફોન : (૦૨૬૫) ૩૨૪૫૪૩૯ અનુપચરિત, સ્વાધીન, સહજ, અપ્રયાસ, નિદ્ધ ઈત્યાદિ છે. આવા ગુણો અને તેનું પરિણમન નિરપેક્ષ અને વચનાતીત છે, માટે
| સર્જન-સ્વાગત (અનુસંધાન પૃષ્ઠ ૨૭થી ચાલુ) કોઈપણ વિકલ્પ કે અપેક્ષા ભેદે વર્ણન કરવું લગભગ અશક્યવત્ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘નાસા'નું નામ બહુ જાણીતું છે. અંતરીક્ષમાં પણ છે. આવી પરમાત્મદશામાં વ્યવહારથી કહી શકાય કે નિર્મળ નાસા નામની તકતી લાગી ગઈ છે. આપણે ત્યાં નાસા એટલે સૂર્યકાંત આત્મિકગુણો કારણ છે અને તેના પરિણમનમાં સહજાનંદ કે પરીખનું માનસ સંતાન. આ સંસ્થાએ ઈ. સ. ૧૯૮૮ થી ગુજરાતની ગરિમાને અનંત આનંદ વર્તે છે.
છાજે એવું અને મહાત્મા ગાંધીનો આત્મા રાજીપો અનુભવે એવું સેવાકાર્ય ૩. જીવાત્મ કે બહિરાત્મદશા
કરી રહ્યું છે. સૂર્યકાન્ત પરીખ આધુનિક ગુજરાતના સમર્થ શૌચ-પુરુષ છે. પૂર્વકૃત કર્મના વિપાકરૂપે જીવને ધૂળ, સૂક્ષ્મ અને વાણીના
આ પુસ્તિકામાં સૂર્યકાંત પરીખનું ‘ટૉઈલેટ ચિંતન' રજૂ થયું છે. ટૉઈલેટને
તેઓ ‘સિત્તેર ટકા ભારતીઓનું સપનું' ગણાવી આજની વરવી વાસ્તવિકતાનું સંજોગો પ્રાપ્ત થાય છે, ત્યારે તેનાથી જોવા-જાણવાદિનું કાર્ય
અભ્યાસપૂર્ણ ચિંતન રજૂ કરે છે. થાય છે. આવું કાર્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યંતરાય
સૂર્યકાંત પરીખ કેટલાંક માર્મિક સવાલો ઊભા કરી વાચકને વિચારતો કર્મ-પ્રકૃતિના ક્ષયોપશમ પ્રમાણે થાય છે. રાગદ્વેષ અને અજ્ઞાનવશ
કરી મૂકે છે. જીવને અલ્પ માત્રામાં દર્શન અને જ્ઞાનગુણ તેમ જ સહાયક વીર્યગુણ છેલ્લા દાયકામાં માનવ જીવનને સુધારવા માટે જે વ્યવસ્થાઓ જીવનના પ્રગટીકરણ થયેલો હોય છે, જેના ઉપયોગથી જોવા-જાણવાદિ ભાગરૂપ બની ગઈ તેમાં ટૉઈલેટનું સ્થાન છે. એ ટૉઈલેટ માનવ સ્વાસ્થ કાર્યમાં સ્વાનુભવ કે “સ્વ' સંવેદન વર્તે છે. બાકીના વિભાગમાં માટેનું સાધન હોય તો તે સમાનતા તરફ લઈ જનાર સાધન પુરવાર થશે (જેના ઉપર કર્મરૂપ આવરણો છે) તેને મિથ્યાત્વ સહિતનું જ્ઞાન ખરું? જ્યારે અનેક લોકો વિજ્ઞાન-ટેકનોલોજીને કારણે સુવિધાઓ મેળવતા વર્તે છે, જેને અજ્ઞાન કહેવામાં આવે છે. (કુમતિ, કશ્રત અન વિભંગ થયા છે ત્યારે તેવા સુખી-સંપન્ન લોકો ટૉઈલેટની બાબતમાં વંચિત રહેલા જ્ઞાન). આવા વિભાગમાં જીવાત્માને દર્શનમોહથી પાંચ ઈન્દ્રિયોના લોકો માટે હમદર્દી ધરાવે છે ખરા ?' વિષયોમાં સામાન્યપણે તન્મયતા વર્તે છે. આવી પ્રક્રિયામાં બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈવીર્યગુણની પ્રવૃત્તિ વિપરીતપણે કાષાયિક ભાવોમાં તદ-અનયાયી ૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754 થઈ વર્તે છે. આવા વીર્યગુણને બાલ-બાધક વીર્ય કે અનભિસંધિ ( ડૉ. રમણલાલ ચી. શાહના ગ્રંથો હિન્દી ભાષામાં વીર્ય કહેવામાં આવે છે. આવી દશામાં જીવાત્માના આત્મપ્રદેશો
રુપ માણક ભશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ. રમણલાલ ચી. કંપાયમાન થાય છે અને તે કર્મરૂપ પૌદ્ગલિક વર્ગણાઓનું ખેંચાણ
શાહના બે ગ્રંથો કરે છે, જેને વ્યવહારદૃષ્ટિએ ભાવકર્મોનું સર્જન કહેવાય છે. અથવા
(૧) નૈન ધર્મન અજ્ઞાનદશામાં જીવને દ્રવ્યકર્મના વિપાક સમયે રાગાદિ ભાવો થાય
(૨) નેન માવાર વર્ણન છે, જે છેવટે દ્રવ્યકર્મોમાં સંચિત થઈ જ્ઞાનદર્શનાદિ ગુણોને
આ ગ્રંથોનો હિંદી ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. બન્ને ગ્રંથનું આચ્છાદિત કરે છે. આમ કર્મબંધ અને કર્મ નિર્જરાની પરંપરા ચાલ્યા
સંપાદન ડૉ. જિતેન્દ્ર શાહે કર્યું છે. કરતી હોવાથી જીવાત્મા ચારગતિરૂપ ભવભ્રમણ કરે છે. ટૂંકમાં
આ બન્ને ગ્રંથોનું પ્રકાશન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત જીવાત્મા વ્યવહારદૃષ્ટિએ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો, રાગાદિ ભાવકર્મા
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થશે. અને શરીરાદિનોકર્મનો કર્તા-ભોકતા કહેવાય છે. આવા કર્તૃત્વમાં ||
મેનેજર મિથ્યાત્વ સહિતનું જ્ઞાન અને બાલ-બાધક વીર્યનો નિમિત્તરૂપે સ્રોત
Page #26
--------------------------------------------------------------------------
________________
જુલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ,
ડૉ. જિતેન્દ્ર બી. શાહ (મે ૨૦૦૯ના અંકથી આગળ)
૫૫૮. પૃથકત્વ (ભેદ) : પૃથકત્વ શબ્દનો બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે.
पृथक्त्व शब्द का दो से लेकर नौ की संख्या तक व्यवहार होता है ।
It is a technical term standing for the numbers two to nine. ૫૫૯. પૃથકત્વ વિતર્ક-સવિચાર : શ્રુતજ્ઞાનને અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાયોનો ભેદ અર્થાત્ પૃથકત્વ વિવિધ દૃષ્ટિએ
ચિંતવન કરવું, તેમજ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય યોગ ઉપર સંક્રમ અર્થાત્ સંચાર કરે, ત્યારે તે “ધ્યાન પૃથત વિતર્ક-વિચાર' કહેવાય છે. अर्थ पर से शब्द पर और शब्द पर से अर्थ पर चिन्तनार्थ प्रवृत्ति करता है, तथा मन आदि किसी भी एक योग को छोडकर अन्य योग का अवलंबन ग्रहण करता है तब वह ध्यान 'पृथक्त्व वितर्क-सविचार' कहलाता है। On the basis of whatever scriptural knowledge is available to him he in the interests of reflection he switches on from a meaning to a word, or lastly when he gives up one of yogas-e.g. that pertaining to manas in order to take up another, then the dhyana concerned
is called Pruthaktva-Vitarkasavicara. ૫૬૦. પોતજ
: જે કોઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પોતજ.
जो किसी प्रकार के आवरण से वेष्टित न होकर ही पैदा होते है वो पोतज है ।
The potaja are those species which are born without being wrapped in a coverage. ૫૬ ૧. પૌષધોપવાસ : આઠમ, ચોદશ, પૂનમ કે બીજી હરકોઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીનો ત્યાગ કરી,
ધર્મજાગરણમાં તત્પર રહેવું તે પૌષધોપવાસ વ્રત. अष्टमी, चतुर्दशी, पूर्णिमा या दूसरी कोई भी तिथि में उपवास धारण करके और सब तरह की शरीर विभूषा का त्याग करके धर्म जागरण में तत्पर रहना पौषधोपवास व्रत है । On the 8th, 14th or full-moon date of the lunÉàr month-or on any other date-to keeps fast, to refrain from bodily decoration, to keep awake during night time engaged in
virtuous acts is called pauadhopavasa. ૫ ૬ ૨. પ્રકીર્ણક
: જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે દેવો પ્રકીર્ણક કહેવાય છે.
जो नगरवासी और देशवासी के समान देव ।
Prakirnakas are those who are akin to the rank-and-file townsmen and countrymen. ૫૬૩. પ્રકૃતિબંધ : કર્મપુદ્ગલોમાં જે જ્ઞાનને આવૃત્ત કરવાનો, દર્શનને અટકાવવાનો, સુખ-દુઃખ અનુભવવાનો વગરે
સ્વભાવ બંધાય છે, તે સ્વભાવનિર્માણ એ પ્રકૃતિબંધ. कर्मपुद्गलों में ज्ञान को आवृत्त करने, दर्शन को रोकने, सुख-दुःख देने का जो स्वभाव बनता है वह स्वभावनिर्माण ही प्रकृतिबन्ध है। The binding of nature e.g. the nature to conceal Jnana, the nature to obstruct darsana, the nature to cause the experience of pleasure, pain etc. that takes place in the
karmic particles is called praktibandha. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)
Page #27
--------------------------------------------------------------------------
________________
જૂલાઈ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ : શ્રી સાંઈ કથામૃત ભાગ-૧-૨
સર્જન સ્વાગત
પ્રકાશક : વિનોદ વામજા, રેશનલ પ્રકાશન, લેખક : પ્રજ્ઞાચક્ષુ પંડિત મનુભાઈ દોશી
માઈક્રોવેવ બિલ્ડીંગ, ટેલિફોન એક્સચેંજ પાસે, પ્રકાશક : શ્રી ભગવતી ટ્રસ્ટ, ૭ અશ્વમેઘ
ડૉ. કલા શાહ ધોરાજી-૩૬૦૪૧૦. બંગલોઝ, વિભાગ-૨, સેટેલાઈટ રોડ,
મોબાઈલ ફોન : 94272-14915, 94272-39093 અમદાવાદ-૩૮૦૦૧૫. આગળ વધવાનું માર્ગદર્શન આપ્યું છે. લેખકનો
મૂલ્ય-રૂ. ૧૦/-, પાના ૮૦, આવૃત્તિ-૩ જી, મૂલ્ય-૧-૨ ભાગનું સંયુક્ત મૂલ્ય રૂ. ૪૦૦/ઉદ્દેશ આ પુસ્તક દ્વારા બાબાના ઉદાત હેતુને વાચકો ?
૨૦૦૯. ભાગ ૧ પાના-૩૧૦, ભાગ ૨ પાના-૩૪૦.
અને ભક્તો સમક્ષ પ્રકટ કરવાનો છે. લેખકે આ કોઈપણ સમાજનો માણસ મૃત્યુ પામે છે ત્યારે આવૃત્તિ-૧, ૨૦૦૯.
જીવનચરિત્ર જુદા જુદા ગ્રંથોમાં લગભગ છ હજાર એના મા
જાજ એના મૃતદેહનો નિકાલ જગતભરની પ્રજાઓ પ્રાપ્તિસ્થાન : ઉષાબેન ભટ્ટ
જેટલા પૃથ્વીના વાચન એન અવલોકન પછી પોતપોતાની ધાર્મિક પરંપરા પ્રમાણે કરે છે. પરંતુ સાંઈ શરણધામ, ૧૪ પ્રકૃતિ કુંજ સોસાયટી, તૈયાર કરેલ છે.
હવે આપણે આપણી તમામ પરંપરાઓ અને - સાંઈબાબા એક પયગંબર હતા, સાંઈબાબાની રીતરિવાજોનો ત્યાગ કરવો પડશે અને કેવળ શ્રેયસ રોડ ક્રોસિંગ પાસે, ભૂદરપુરા રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫. યોગક્રિયાઓ, અતીન્દ્રિય શક્તિના ચમત્કારો,
પર્યાવરણ તથા પ્રદૂષણની દૃષ્ટિએ જ વિચારી તે ફોન: ૨૬૬૩૦૧૧૮. તેમનો પ્રભાવ અને ચમત્કારો, ભક્તો ઉપરનો
પ્રમાણે જીવન વ્યવસ્થા ગોઠવવી પડશે. પ્રસ્તુત પ્રગાઢ પ્રેમ, ધર્મનિરપેક્ષતા, શ્રદ્ધા સબૂરીનો પત્તક ‘ભમિ સંસ્કાર-આદર્શ અંતિમ ક્રિયા'માં શ્રી મનુભાઈ દોશી ૧૧, જીવનદર્શન, હરે કૃષ્ણ ફ્લેટની સામે, ઉપદેશ મંત્ર, સાંઈબાબાનો ઝૂલો, બાબાની ઈચ્છે
મૃતદેહને કેવળ દાટવાની જ હિમાયત કરવામાં બેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. હકીકી, તેમની ખંડયોગની ક્રિયાઓ, બાબાનો
આવી છે અને બાળવાની પ્રથાના જીવલેણ ફોન : ૨૬૬૧૩૩૫૯. અશરીરી-પ્રેતયોનિ ઉપરનો કાબુ અને અદૃશ્ય
દુષ્પરિણામો વિગત દર્શાવવામાં આવ્યા છે. એક પ્રખર જ્યોતિષ, પંચાંગોમાં સંશોધન પ્રેમાત્માને ઓળખી જઈ એ આત્મા ધરતી ઉપરના
આ પુસ્તકની વિશેષતા એ છે કે પોતાના ધર્મલેખોના લેખક પ્રજ્ઞાચક્ષુ પં. મનુભાઈ દોશી “શ્રી પોતાના ભક્તોનું અશુભ ન કરે તે માટે બાબાનો
જ્ઞાતિ સમાજમાં અગ્નિદાહની ચુસ્ત પરંપરા હોવા સાંઈ કથામૃત ભાગ ૧-૨' નામનો સંશોધનાત્મક ભક્તો ઉપરનો ક્રોધ, આ બધા પ્રસંગો ભાવકને
છતાં સત્ય અને તટસ્થતાના ધોરણે તેની વિરુદ્ધમાં જીવનચરિત્ર લગભગ ૬૫૦ પાનાનો ગ્રંથ આપણી
ભાવવિભોર કરી દે છે. લેખક “બાબાની પ્રકૃતિના લેખ લખ્ય
* મામાનામતના લેખકે લખ્યું છે. તેઓના સચોટ અને નક્કર સમક્ષ મૂકે છે. મનુભાઈ દોશી એક આધ્યાત્મિક
રહસ્યો’ એક તત્ત્વદર્શી અને મનોવૈજ્ઞાનિક માદાઓને કારણે રેશનાલિસ્ટો ઉપરાંત અન્ય વ્યક્તિ છે. તેમની પાસે બાહ્યદૃષ્ટિ નથી પણ અભ્યાસથી આલેખે છે.
લોકોમાં આ પુસ્તક લોકપ્રિય બન્યું. સમગ્ર આંતરદૃષ્ટિ છે. શરીર નિર્બળ છે તો આંતરિક
મનુભાઈ દોશીએ લખેલ આ જીવનચરિત્રમાં
ભારતમાં આ વિષયમાં વૈજ્ઞાનિક અભિગમ મનોબળ અભુત છે. આ ગ્રંથમાં બૌદ્ધિક અને ક્યાંય શુષ્કતાનો નહિ પણ તેમની આધ્યાત્મિક
ધરાવતું આ પ્રથમ પુસ્તક છે. તેમનો હેતુ અણીશુદ્ધ આધ્યાત્મિક કવિની છબી ઉપસે છે અને શ્રી દષ્ટિનો અનુભવ થાય છે. બાબા મહાન સૂફી સંત રાખતો
ને શ્રી દષ્ટિના અનુભવ થાય છે. બાબા મહાન સૂરસત રાષ્ટ્રવાદી અને ભાવિ પેઢીના હિતમાં છે. સાંઈબાબા પ્રત્યેનો તેમનો અગાધ આદર અને હતા તેના મતાતિ લખક કરાવે છે.
આ પુસ્તકમાં લેખકની આક્રોશ અને ઝનુન ભક્તિભાવ પ્રતીત થાય છે.
દળદાર એવા આ ગ્રંથમાં લેખક સાંઈભક્ત વગરનું
વગરની તર્કબદ્ધ દલીલો ખૂબ ગમી જાય તેવી છે. આ જીવન ચરિત્ર ગ્રંથ વિશે ડૉ. ધનવંત શાહ
છે તેની પ્રતીતિ તો થાય છે પણ એ ભક્તિમાં તેમની સરળતા, સાદાઈ અને વિનમ્રતા સ્પર્શી જાય લખે છે, “આ જીવનચરિત્ર સાંઈબાબાનું એક કુશળ લેખકનો અભ્યાસ અને સંશોધન પ્રકૃતિના દર્શન તેવાં છે. આ નાનકડું પુસ્તક વાંચવા, વસાવવા શિલ્પકારે નિર્મલું કલાત્મક શિલ્પ છે. એમાં પણ થાય છે. તેથી આ જીવન ચરિત્ર એક
અને વિચારવા જેવું છે. શબ્દોના ઉચિત રંગો છે જેથી એ ભવ્ય ચિત્ર બન્યું પ્રમાણભૂત જીવનચરિત્ર બની શક્યું છે.
XXX છે અને શ્રદ્ધાભક્તિના ભાવથી એ ધબકતું જીવંત સાંઈબાબાની કરુણા સાથે ભક્તોના હૃદયમાં
પુસ્તકનું નામ : ટૉઈલેટની દુનિયા બન્યું છે.'
પ્રગટેલી આધ્યાત્મિકતાને ઉજાગર કરવાનો ઉદ્દેશ સંપાદક : ડંકેશ ઓઝા મધ્ય ભારતની આ મહાન યુગાવતારી વિભૂતિને લેખકે મૂળથી પકડી તેનો વિસ્તાર કર્યો છે. અને
પ્રકાશક : નાસા ફાઉન્ડેશન, સહયોગ બિલ્ડીંગ, લોકોએ, ભક્તોએ અને કેટલેક અંશે ચરિત્ર એ જ જીવનચિત્રકાર તરીકેની તેમની મોટી સિદ્ધિ
દિનબાઈ ટાવર સામે, લાલ દરવાજા, અમદાવાદલેખકોએ એક મહાન ચમત્કારિક સંત તરીકે જ છે.
૩૮૦૦૦૧. ફોન: ૦૭૯-૨૫૫૦૩૯૯૬ ઓળખ્યા છે અને આલેખ્યા છે. પણ સાંઈબાબાના આ ગ્રંથ ધાર્મિક સંસ્થામાં પુસ્તકાલયમાં તેમ
મૂલ્ય-રૂ. ૪૦/-, પાના ૬૨, આવૃત્તિ-પ્રથમ, જીવનનો સર્વોપરી હેતુ મનુષ્યની આધ્યાત્મિક જ વિદ્વાનો અને ભક્તોના નિવાસ સ્થાનોમાં શોભે ચેતનાને આત્મજ્ઞાનના માર્ગે આગળ વધારવાનો તેવો છે.
નાસા ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત આ નાનકડી હતો. સર્વધર્મ ઉપર સર્વદર્શિતા ધરાવનાર સાંઈ
R XXX
પુસ્તિકા વર્તમાન યુગની પ્રજાને શૌચાલય-સંડાસ બાબાએ ભક્ત જે મત, જે પંથ, જે સંપ્રદાય કે જે
પુસ્તકનું નામ : ભૂમિ સંસ્કાર આદી અતિમ ક્રિયા વિશે વિચારતા કરી દે તેવી છે. ધર્મનો હોય તેને પોતાના ધર્મના માર્ગ દ્વારા લાક લેખક : વિનોદ વામજા
(વધુ માટે જુઓ પાનું ૨૪)
- ૨૦૦૯,
Page #28
--------------------------------------------------------------------------
________________ હતી. Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month. Regd. No. MH/MR/ SOUTH-146/2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN JULY, 2009 વૈકુંઠ દૂર નથી નિર્દોષતાએ મારી લાગણીમાં ફરી એક વાર બાળકે કહ્યું, “મારી મા સ્વર્ગે ગઈ છે. ઘણાં ઝણઝણાટી ફેલાવી દીધી હતી. તે વાર્તાનો સારાંશ દિવસો થઈ ગયા છે, પણ તે હજુ પાછી નથી આવી. અરર બાલુડા, બાપડા અહો, નીચે પ્રમાણે છે. તેને મળવા અને ઘેર પાછી લાવવા માટે મારે જનની આ હવે સ્વર્ગમાં જતી. મુંબઈના ધોરી માર્ગ ઉપર એક ટ્રામ સરકતી સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં જવા માટે ટ્રામના ક્યા રમકડું આ હવે હાથથી જતું, ચાલી જતી હતી. બપોર પછીનો સમય હતો. ટ્રામ સ્ટેશને ઉતરવું જોઈએ એ મને ખબર નથી. સ્વર્ગનું જનની આ હવે સ્વર્ગમાં જતી. મુસાફરોથી ઠીક ઠીક ભરેલી હતી. સ્ટેશન આવે સ્ટેશન આવે એટલે મને જણાવશો?' મારી ઉંમર પાંચ વર્ષ કરતાં પણ નાની હતી. એટલે કંડક્ટર દોરી ખેંચીને ઘંટડી વગાડતો અને બાળકનો જવાબ સાંભળીને કંડક્ટર મૂંઝાઈ મારા મોટાભાઈ તેની બીજા ધોરણની ગુજરાતી સ્ટેશનના નામની બૂમ પાડતો. દરેક સ્ટેશને ગયો. ‘સ્વર્ગનું કોઈ સ્ટેશન નથી,' એટલું બોલીને વાંચનમાળામાંથી જ્યારે જ્યારે આ કવિતા મુસાફરોની ચડ-ઉતર થતી હતી. કંડક્ટર ચડતા- તે અટકી ગયો. વાંચતા-ગાતા ત્યારે ત્યારે હું એ સાંભળતો હતો. ઉતરતા મુસાફરો ઉપર નજર રાખતો હતો અને એ બાળકના અવાજમાં રહેલી આતુરતા અને માતાના અકાળ મૃત્યુ પછી નાના બાળકની સાથે સાથે ટિકિટ કાપતો હતો. નિર્દોષતા જોઈને એ મહિલાએ તરત જ તેને તેડી અસહાય પરિસ્થિતિ અને લાચારીનું વર્ણન એ ટ્રામની આગળની એક બેઠકમાં એક સારા લીધો. બીજા મુસાફરોને તેણે કહ્યું, “આ બાળકને કવિતામાં હતું. મને એ પણ યાદ છે કે મારા માતા- ઘરની મહિલા અને લગભગ પાંચ વર્ષનો એક સલામતી સાથે તેને ઘેર પહોંચાડવાની મારી પિતાએ અમને બન્ને ભાઈઓને પાસે બેસાડીને બાળક બેઠા હતા. જ્યારે એ મહિલાએ પૈસા જવાબદારી છે.' આ કવિતાનો અર્થ સમજાવ્યો હતો ત્યારે આપ્યા ત્યારે, નાના બાળકની ટિકિટ ન લાગતી તેણે બાળકનું માથું પોતાના ખભા ઉપર લાગણીના આવેશમાં હું મારી માતાને બાઝી પડ્યો હોવાથી, કંડક્ટરે એ મહિલાની જ ટિકિટ કાપી હળવેકથી ઢાળી, તેની પીઠ હેતથી પંપાળી અને અને રડી પડ્યો હતો. તેને વહાલથી બચી ભરી. બાળકને વિશ્વાસ આપતા એ ઉમરે હું હજુ વાંચતા-લખતા પણ શીખ્યો તેણે કહ્યું, “તું મારી સાથે ચાલ. તારી માએ મને ન હતો. મૃત્યુ શું છે તેનો મને પ્રથમ અહેસાસ પંથે પંથે પાથેય. કહ્યું છે કે તું મોટો થઈશ પછી તે સ્વર્ગથી તને કદાચ આ કવિતાથી થયો હશે. માતાના મૃત્યુની મળવા પાછી આવશે. ત્યાં સુધી મારે તારું ધ્યાન અને તેની ચિર વિદાયની કલ્પનાથી જ હું ધ્રુજી 3 હર્ષદ દોશી રાખવાનું છે.' ગયો હતો. એ બાળક પણ મા પાછી મળતી હોય એ રીતે બાળકનું જીવન માથી શરૂ થાય છે અને તેનું એ બાળક તેની ઉંમરના પ્રમાણમાં ઘણો જ એકીટશે એ મહિલા સામે તાકી રહ્યો. અસ્તિત્વ માની મમતામાં સમાઈ જાય છે.નાનું શાંત હતો અને સ્થિરતાથી બેઠો હતો. તેનામાં એ મહિલા અને બાળક, બન્નેના ચહેરા ઉપર બાળક તેનો પૂરો આધાર મા ઉપર રાખે છે. તેની બાળસહજ ચંચળતાને બદલે ગંભીરતા દેખાતી સંતોષ અને આનંદ લહેર ફરી વળી. એ જોઈને બધી જ શારીરિક અને માનસિક જરૂરિયાતો મા હતી. ટ્રામ ઊભી રહે એટલે તેની નજર દરવાજા એક મુસાફર ગદગદિત થઈને બોલી ઊઠ્યો, પૂરી પાડતી હોય છે. તે ઉપરાંત તેની લાગણીઓ તરફ ફરતી. કંડક્ટર સ્ટેશનનું નામ બોલે એટલે “સાચે જ સ્વર્ગના સ્ટેશનનું કોઈ નામ નથી. તત્ત્વરે અને ભાવજગત ઉપર પણ માનો પુરો પ્રભાવ તે પાછો પોતાની બેઠકમાં સ્થિર થઈ જતો હતો. તદ્દન્તિ. સ્વર્ગ ઘણું દૂર છે, છતાં ઘણું નજીક હોય છે. એટલે બાળકનું મા સાથેનું જોડાણ પ્રબળ છેલ્વે સ્ટેશન આવ્યું એટલે બધા મુસાફરો પણ છે. તે અહીં જ છે, આપણી પાસે જ છે.” હોય છે. જન્મની સાથે ભલે નાભિનાળનું બંધન ટ્રામમાંથી ઉતરવા લાગ્યા. કંડક્ટરે જોયું કે એ બાળકને પોતાના પાલવમાં સમેટી, એ મહિલા કપાઈ ગયું હોય, પરંતુ તેનું મા સાથેનું હૃદયનું મહિલા ઉતરવા માટે ઊભી થઈ હતી, પણ બાળક ટ્રામમાંથી હળવેકથી ઉતરી ત્યારે કંડક્ટરની સાથે બંધન મજબૂત હોય છે. એ કુમળી વયે બાળક મા તેની સીટ પર બેસી રહ્યો હતો. મહિલા ચાલવા ઘણાં મુસાફરોની આંખના ખૂણામાં મોતી જેવા વગરની દુનિયાનો સ્વીકાર કરી શકતો નથી. એટલે લાગી એટલે કંડક્ટરે તેનું ધ્યાન બાળક તરફ દોર્યું. આંસુના બુંદ ચમકી રહ્યા હતા. એ નાની વયે પણ એ કવિતાની મારી ઉપર ઊંડી મહિલાએ આશ્ચર્યથી જણાવ્યું, ‘એ બાળક મારું એ કંડક્ટરે કે ઘણા મુસાફરોએ કદાચ છાપ પડી હતી. માતા ગુમાવી હોય તેવા બાળકની નથી !' ઉપનિષદનો ‘તતૂર તદ્દન્તિ’ શ્લોક ક્યારે પણ લાચારી, નિઃસહાયતા અને એકલતાની છબી મારા કંડક્ટર અને એ મહિલા વચ્ચેની વાત સાંભળતાં સાંભળ્યો નહીં હોય. પણ એ ક્ષણે વૈકુંઠ આપણા માનસપટ ઉપર અંકિત થઈ ગઈ હતી. એવા બાળક જ આસપાસના મુસાફરો ઊભા રહી ગયા. તેઓ સમજી હૃદયમાં જ સમાયેલું છે એવો અનુભવ દરેકને માટે સહાનુભૂતિ અને હમદર્દી મારા હૃદયના ગયા કે બાળક એકલો મુસાફરી કરી રહ્યો હતો અને થયો હતો. કોઈએ કહ્યું છે કે, “પૃથ્વી ઉપર ઇશ્વરને ખૂણામાં હંમેશાં રહે છે. તેના ખોવાઈ જવાનો ભય હતો. મેળવવો હોય તો માના હૃદયમાં ડોકિયું કરો” હું બાર વર્ષનો હતો ત્યારે ગુજરાતી વાંચન- કંડક્ટરે બાળકને પૂછયું: ‘તું કોની સાથે એ ખરેખર સાર્થક છે. * * * માળામાં “નામ વગરનું સ્ટેશન' શીર્ષકની એક આવ્યો છો ? તારે ક્યાં જવું છે ?' જૈન અંકાડમી, 32, ચિત્તરંજન એવન્યુ, કોલકાતાવાર્તા હતી. તેમાં એક બાળકની તેની મા માટે બાળકની મૂંઝવણ જોઈને એક સજ્જને તેને 700012. ટેલિફોન : (033) 22120201. અને સ્નેહભરી હુંફ માટેની તીવ્ર ઝંખનાની વાર્તા હિંમત આપી અને ધીરેથી પૂછ્યું કે તે ક્યાં જવા ઘર : (033) 24753971. હતી. તે બાળકની નાનકડી દુનિયા અને અબોધ ઇચ્છતો હતો અને શા માટે ટ્રામમાં ચડ્યો હતો. Mobile : 098305 64421. Printed & Published by Niruben S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddey Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.