SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૦૯ સમારોપ ૩. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, ઉપરિવત્, પૃ. ૨૩૦. સંતબાલજી વિશ્વવાત્સલ્યના આરાધક હતા, ધર્મમય સમાજ- ૪. એજન. રચનાના પ્રયોગકાર હતા, સર્વધર્મ ઉપાસનાના સાધક હતા, ૫. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ઉપરિવતું, સામુદાયિક અહિંસાના પ્રયોગકર્તા, આધ્યાત્મિક ચિંતક, વિદ્વાન પૃ. ૧૨. સાહિત્યકાર, પ્રખર સાધનાશીલ હતા. તેઓ જાગ્રત યુગદ્રષ્ટા અને ૬. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, ઉપરિવ, પૃ. ૨૩૧. સર્વાગી વ્યાપક દૃષ્ટિવાળા અનુબંધકાર હતા. ૭. એજન. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘનું નામ એમણે પ્રયોજનપૂર્વક ૮. એજન. વાપર્યું છે. વિશ્વ એટલે જગત અને વાત્સલ્ય એટલે માતૃભાવ. જગત ૯. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ઉપરિવત્, સાથે માતૃભાવનો અનુભવ કરવો એનું નામ વિશ્વ વાત્સલ્ય. જ્યાં | પૃ. ૭૪. વાત્સલ્ય છે ત્યાં સેવા સહજભાવે છે જ. ઉપરાંત, વાત્સલ્યમાં ૧૦. લોકલક્ષી લોકશાહી, લેખક-સંતબાલ, પ્રકાશક-મહાવીર હિંસાના અભાવ સાથે વિશુદ્ધ પ્રેમનો સદ્ભાવ પણ આવી જાય સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, પૃ. ૮. ૧૧. ઉપરિવતું, પૃ. ૨૨. સકળ જગત્ની બની જનેતા, વત્સલતા સહુમાં રેવું.” ૧૨. ઉપરિવત્, પૃ. ૧૫. આ સંતબાલજીની કાવ્યપંક્તિ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. ૧૩. ઉપરિવતું, પૃ. ૩૩. સંદર્ભ સૂચિ ૧૪. વિશ્વવાત્સલ્ય, તા. ૧૦-૭-૫૪. ૧. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, લેખક સંપાદક—શ્રી આત્માનંદજી ૧૫. વિશ્વવાત્સલ્ય, તા. ૧૨-૧-૫૫. પ્રકાશક-શ્રી સદ્ભુત સાધના કેન્દ્ર, કોબા, ૧૯૮૮ પૃ. ૨૨૯. ૧૬. લોકલક્ષી લોકશાહી, ઉપરિવતુ, પૃ. ૩૪. ૨. મુનિ શ્રી સંતબાલજી (એક અનોખી માટીના સંત), ૧૭. વિશ્વવાત્સલ્ય, તા. ૧૬-૬-૧૯૫૪. લેખક-ચં. ઉ. મહેતા, પ્રકાશક-મહાવીર સાહિત્ય પ્રકાશન બ્લોક નં. ૧૦૧/એ, આનંદ ભવન, ૧લે માળે, વી. પી. રોડ, મંદિર, અમદાવાદ, પૃ. ૬. મુંબઈ-૪૦૦૦૦૪.ટેલિફોનઃ ૨૩૮૨૧૬૯૩ અધ્યાત્મ વિચારણાનો ઈતિહાસ : નંબર-૧ કર્મનું મૂળ સ્વરૂપ ડૉ. પ્રવિણભાઈ સી. શાહ દુનિયાની છ અબજથી પણ વધુ વસ્તીનો બે ભાગ વિચારી શકાય, શરીર-આત્માના ભેદભેદની ચર્ચા વગેરે ઉપર અલગ અલગ લેખ આસ્તિક અને નાસ્તિક, ભણેલી પ્રજા અને અભણ પ્રજા, ધનવાન લખવાની ધારણા છે પણ પ્રસ્તુત લેખ અધ્યાત્મ તત્ત્વ કર્મની અને ગરીબ, આર્ય અને અનાર્ય, સજ્જન અને દુર્જન વગેરે પણ વિચારણાનો ઈતિહાસ રજુ કરવા લખ્યો છે. આપણે વાત કરવી છે આસ્તિક અને નાસ્તિક પ્રજાની. એ યાદ રહે કે આ તમામ તત્ત્વોની વિચારણામાં વેદકાળ સમયથી જીવનની ઘટમાળ સારી-નરસી દરેકની ચાલતી જ હોય છે. અનેક અધ્યાત્મ શાખાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આસ્તિકના જીવનમાં આત્મા, પરમાત્મા, સ્વર્ગલોક, મનુષ્યલોક, જૈનદર્શનમાં ગણધરવાદની ચર્ચામાં અધ્યાત્મ તત્ત્વોની સુંદર પુણ્ય અને પાપ જેવા આધ્યાત્મિક વિચારો આવતા હશે તો છણાવટ જોવા મળે છે. નાસ્તિકના મનમાં પણ આવા તત્ત્વો શું છે? શા માટે ઠેર ઠેર લોકો સર્વ પ્રથમ ગણધરવાદનું મૂળ આવશ્યક નિર્યુક્તિની એક ગાથામાં જ આવા તત્ત્વોને માને છે, એ પ્રમાણે વર્તે છે. આવા શબ્દો આપણી મળે છે. એ ગાથામાં અગિયાર ગણધરોના સંશયોને ક્રમશઃ આ પ્રમાણે ભાષામાં ક્યાંથી આવ્યા? કોણે દાખલ કર્યા? કેવી રીતે આવ્યા? ગણવામાં આવ્યા છે. શું છે આ બધું તૂત? (૧) જીવ છે કે નહિ? (૨) કર્મ છે કે નહિ? (૩) શરીર એ જ આમ જિજ્ઞાસા રૂપે આવા તત્ત્વો આસ્તિકને માન્યતા માટે, શ્રદ્ધા જીવ છે કે અન્ય? (૪) ભૂતો છે કે નહિ? (૫) આ ભવમાં જીવ માટે બળ આપે અને નાસ્તિકને ન માનવાના ગુન્હાહિત માનસને જેવો હોય, પરભવમાં પણ તેવો જ હોય કે નહીં? (૬) બંધ મોક્ષ સાંત્વના આપે એ માટે અધ્યાત્મ તત્વના આ બધા પદાર્થોની છે કે નહિ? (૭) દેવ છે કે નહિ? (૮) નારક છે કે નહિ? (૯) વિચારણાનો એક અદ્ભુત ઈતિહાસ જાણવા જેવો છે. પુણ્ય-પાપ છે કે નહિ? (૧૦) પરલોક છે કે નહિ? (૧૧) નિર્વાણ અનેક વૈજ્ઞાનિકો કોઈ એક પદાર્થના સંશોધન પાછળ તમામ છે કે નહિ? બળો વાપરીને પરિપૂર્ણ શોધ કરીને જ જંપે અને પછી તે શોધ આ ઉપરાંત નિર્યુક્તિમાં ગણધરો વિશેની જે વ્યવસ્થિત હકીકત વિષે અનેક પુસ્તકો લખે તેમ આ બધા તત્ત્વોની શોધ માટે અનેક મળે છે તેને કોષ્ટકના રૂપમાં ગોઠવીને આગળ મૂકવામાં આવી છે. ધર્મના ઋષિમુનિઓએ પોતાની વિચારણાઓ રજૂ કરીને ધર્મશાસ્ત્રોનું ઉપરની ગંભીર ચર્ચામાં ઉપનિષદ, વેદાંત દર્શનમાં શંકરાચાર્ય, સર્જન કર્યું છે. દરેક તત્ત્વ આત્મા, ઈશ્વર, કર્મ, પરલોક-મોક્ષ, ભાસ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્ક, મધ્વાચાર્ય, વિજ્ઞાનભિક્ષુ,
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy