SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન કામો કર્યા. સર્વોદય વિચારને અનુરૂપ પરિસ્થિતિ-પરિવર્તન, આ ખૂબ જરૂરી લાગતું હતું. તેઓ સતત ધ્યાનમાં રાખતા કેઃ વિચાર-પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે તેમણે અથાગ પ્રયત્ન “સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મજ્ઞાન નહિ વિમરીએ.' કર્યો. સાથોસાથ એમનો સંકલ્પ એ હતો કે: પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીને ય સામાજીક ‘જગસેવાને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ.૧૦ મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. આચારવિચારે ચુસ્ત જૈન સાધુ રહીને તેઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં સમાજજીવનનું કોઈ પણ અંગ એવું નથી કે ધર્મદષ્ટિએ લોકકલ્યાણના કાર્યોમાં રસ લેતા હતા. આવા કાર્યો અંગે ઉપસ્થિત સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી અલિપ્ત રહ્યું હોય. થતા પ્રશ્નો વિશે તેઓ જેમ બોલતા હતા, જેમ ચિંતન-મનન કરતા સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને હતા, તેમ તે વિશે લખતા પણ રહેતા હતા. ‘વિશ્વવાત્સલ્ય” નામનું આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રે એમણે નવી કેડીઓ પાડીને તે પર પાક્ષિક એ માટેનું એક સબળ સાધન હતું. જાહેર પ્રશ્નો અને પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયનો અહિંસક પ્રતિકાર પ્રવૃત્તિઓ અંગે એમણે આ પત્ર દ્વારા પુષ્કળ લખ્યું હતું. એમના અને સત્ય, ન્યાય તેમ જ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના લખાણોમાં વૈવિધ્યનો પાર નહોતો, કારણ પ્રવૃત્તિ તથા તેમાંથી અભિનવ પ્રયોગો કર્યા.૮ પ્રગટતા પ્રશ્નોનો પાર નહોતો. તેમનું કહેવું કે “હોવાથી કે સ્વાર્થથી અનુબંધનો સિદ્ધાંત : પર રહે એવો સંન્યાસી ધર્મગુરુ જેટલો રાજકારણમાં ઊંડો ઉતરશે ધર્મની દૃષ્ટિએ સમાજરચના'ની કલ્પનાનો પ્રત્યક્ષ વ્યવહારમાં તેટલો વધુ કર્મકુશળ બનશે અને રાજકારણ પણ વધુ નિર્મળ અમલ થાય તેને સંતબાલજી “ધર્માનુબંધી સમાજરચના' તરીકે બનશે.'11 ઓળખાવતા. અનુબંધ સિદ્ધાંતનો અર્થ એવો થાય છે કે “સામાજીક ‘લોકશિક્ષણ વિના લોકશાહીનો આરો નથી. લોકમત વિના ઉત્ક્રાંતિમાં ચાર બળોનો સુમેળ થવો જાઈએ.” લોકશાહીનો આધાર નથી. આમ સંતબાલજીનું ચિંતન સ્પષ્ટ હતું. આ ચાર બળોના નામ છેઃ (૧) રાજ્ય. (૨) રાજ્યના વહિવટી પ્રજા દોરે રાજ્ય અનુસરે એ લોકશાહીનો રાજમાર્ગ છે. પ્રજાની અને કાયદાકીય તંત્રને દોરવણી આપી શકે તથા તેના પર અંકુશ પટેલ અને રાજ્યનો સંકલ્પ, સામર્થ્ય-સંપન્ન પુરુષાર્થ એ રવૈયો રાખી શકે એવી લોકોની સંસ્થાઓ કે જે સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે લોકશાહીને ખપે છે. એ એનો મિજાજ છે. સંતબાલને સતત ચિંતા રચવામાં આવી હોય. (૩) લોકોના સંગઠનોને સાચી દોરવણી રહેતી કે જનશક્તિને રાજ્યના રોજબરોજના કાર્યક્રમોમાં લગાડીને પૂરી પાડી શકે તે માટેના આધ્યાત્મિક અને સામાજિક આગેવાનો શી રીતે પ્રગતિ કરી શકાય. મુનિશ્રીની માન્યતા હતી કે લોકશાહીનો અને (૪) સમાજના આધ્યાત્મિક નેતાઓ અને સંતો જેઓ ઉપરના આધાર-થંભ સત્ય, અહિંસા હશે તો પક્ષીય સરકાર રહે તો ય ત્રણે ય બળોને પ્રેરણા અને દોરવણી આપવાનું કામ કરતા હોય. નિષ્પક્ષ લોકશાહી આ દેશમાં જરૂર ઊભી થશે. મુનિશ્રીની સત્ય - આ ચાર સામાજિક બળો માનવસમાજના અવિભાજ્ય અંગ છે અહિંસાના નીતિ તત્ત્વો પરની આસ્થા દઢ હતી; તેથી જ તેમણે તેને એક બીજાની સાથે જોડવા જોઈએ જેથી તે વિશ્વના સામાજિક કહ્યું કે, “રાજ્ય કરતાં પ્રજા હંમેશ ઊંચી છે અને પ્રજા કરતાં ય માળખામાં સુમેળ ઊભો કરી શકે અને તેની સમતુલા જાળવી શકે. નીતિ, ન્યાય અને સત્ય સર્વોપરિ છે.”૧૩ સંતોએ રાજકારણની અસ્પૃશ્યતા છોડવી ભારતીય લોકશાહીનું અનોખાપણું ભારતીય ભૂમિમાંથી લોકશાહીના યુગમાં સંતો જો લોકજાગૃતિનું કામ ન કરે તો ઉપલબ્ધ ફળો દ્વારા પ્રગટવું જોઈએ. જો લોકશાહી એ આધ્યાત્મિક બીજા કોણ કરશે? મુનિ સંતબાલજીએ ‘લોકલક્ષી લોકશાહી' એવું ચેતના છે તો આપણી ધરતીમાંની અનેકવિધ ધર્મભૂત સંસ્થાઓ વિશેષણ વાપર્યું હતું. કારણ વિશ્વભરમાં લોકશાહીઓએ પોતાની લોકશાહીને અનેરો મરોડ આપી શકે તેમ છે. મુનિશ્રી કહે છે તેમ, અર્થસભરતા અને હેતુલક્ષિતા લગભગ ગુમાવ્યા છે. કેન્દ્રમાં ‘લોક’ને ‘ધર્મપૂત સંસ્થાઓનો અંકુશ ભારતીય લોકશાહીને જ મળી બદલે પદ, પૈસા અને પ્રતિષ્ઠા જોવા મળે છે. ગાંધીજીને રાજનીતિના શકશે.”૧૬ તેઓ કહેતાં લોકશાહીમાંઅન્યાયનો સામનો કર્યા વગર મોક્ષ અસાધ્ય લાગતો હતો તે મુજબ ૧. લોકોની સામાજીક કાબૂ હોવો જોઈએ. તેમણે કાકાસાહેબ કાલેલકરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે- ૨. લોકસેવકોનો નૈતિક કાબૂ હોવો જોઈએ. ___ 'मैं मोक्ष की प्राप्ति के लिए राजनैतिक कार्य करता हूं। प्रत्येक युग में ૩. સંતોનો આધ્યાત્મિક કાબૂ હોવો જોઈએ. અધર્મ અપના ગઠ્ઠા નમને નિપ ોરું વાસ નદિ પસંદ્ર { નેતા હૈ ઔર એમનું કહેવું હતું કે-“પક્ષરહિત લોકશાહી તથા ઓછામાં ઓછા ઉસમેં પૂર્ણતયા વ્યાપ્ત હો ગાતા હૈ માનવેનને મેં અધર્મ રાનનૈતિક ક્ષેત્ર મેં કાનૂન અને દંડશક્તિ એ રાજ્ય માટે અહિંસક ક્રાંતિનો જરૂરી નવો પ્રવેશ ર વૈતા હૈ વહાં સે સે ટર ધર્મ વો પ્રસ્થાપિત કરના હૈ કિ મૈં ઉપાય છે. તે જ રીતે ગ્રામલક્ષી સર્વહિતચિંતક, નિસ્પૃહી અને સ ાર્ય તો ન ર સા તો મુક્ષે મોક્ષ નહીં મિત સવેતા, યદ સ્ટ્રેશર I રિયા સત્તાવાદી પક્ષોથી પર રહેલા શ્રેષ્ઠ પુરુષોની દોરવણી મુજબ જ #ાર્ય હૈ' ચાલતું જનતા સંગઠન એ, પ્રજા માટે અહિંસક ક્રાંતિનો જરૂરી નવો ગાંધી વિચાર અને કાર્યથી રંગાયેલા મુનિ સંતબાલજીને પણ ઉપાય છે. આવા જનતા સંગઠનનું મહત્ત્વનું અંગ ગ્રામસંગઠન છે.૧૭
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy