________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯ પોતાનો ધનભંડાર ખુલ્લો મૂકી દીધેલો. મંત્રી વસ્તુપાળ-તેજપાળે છે! હમણાં એક બેફામ ડ્રાઈવીંગ કરતા ડ્રાઈવરની ચૂકથી અકસ્માત આબુ પર બાંધેલાં જિનમંદિરો એમની ધર્મપ્રીતિની શાખ પૂરે છે. થયો. એક જૈન સાધ્વીએ છેલ્લો શ્વાસ લેતા કહ્યું, “એ ડ્રાઈવરને દંડનાયક વિમળમંત્રી-શ્રાવિકા શ્રીદેવીનું આબુ પરનું ‘વિમળ વસહિ' કંઈ સજા ન કરતા!' ડ્રાઈવર તો ભાગી છૂટ્યો હતો ને સાધ્વીનું ઉદારતાનો ઉત્તમ પ્રતિભાવ છે. ગુજરાતના દુકાળમાં પ્રજા અને મૃત્યુ થયું પણ તેના અંતિમ શબ્દોમાં જે કરૂણા ઝળહળે છે તે ક્યાંથી પશુઓની રક્ષા માટે તમામ ધનસંપત્તિ આપી દેનાર જગડુશા તે આવે છે? અલબત્ત, એ જ સમયે ડ્રાઈવરે માનવતા દાખવીને સમયે દિલ્હીના બાદશાહને પણ અનાજ પહોંચાડતો હતો ! આ સાધ્વીજીને હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો? માનવતાનો જીવંત ઈતિહાસ દૂરનો લાગતો હોય તો વર્તમાન ઈતિહાસમાં પણ આવી ભાવ જીવન આપે છે, માનવતાનો અભાવ જીવન હરે છે! અસંખ્ય ઘટનાઓ પ્રત્યક્ષ હાજર છે જ. ભારતની આજની સંખ્યાબંધ માનવતા, દયા, પરોપકાર, આ સઘળાંય સંસ્કાર હૃદયમાં પડેલી સંસ્થાઓ જેનોની દાનવીર શાખને મજબૂત કરતી ઉભી છેઃ દાન મધુર દાનભાવનામાંથી – ઉદારતામાંથી જન્મે છે. કરવું તે સદ્ગુણ છે અને તે સગુણનો વિકાસ સતત કરતા રહેવો હૃદયમાંથી પ્રકટેલી દાન વૃત્તિથી, ઉદારતાપૂર્વક થોડુંક અપાય જરૂરી છે. પૂર્વાચાર્યો કહે છે તેમ, દેનાર નહિ પણ લેનાર મોટો છે. તો પણ, તેનું મૂલ્ય ઘણું હોય છે. આંતરિક ઈચ્છા વિના ઘણું અપાય ધન પરની મૂછ છોડવાથી સંસારનું પરિભ્રમણ પણ ઘટે છે. તો પણ તેનું પરિણામ શૂન્ય હોય છે. કીર્તિ માટે, પદ માટે, સત્તા ભગવાન મહાવીરે માખીનું દૃષ્ટાંત આપતાં કહ્યું હતું કે પાણીમાં માટે દાન આપવાનો કોઈ અર્થ નથી. નિરીહ બનીને આપવું જ પડેલી માખીને બહાર કાઢો તો તે પાંખ ફફડાવીને ઉડી જાય છે. ઉત્તમ છે. સબરીના એંઠા બોર રામને મીઠાં કેમ લાગ્યાં હશે? આ પણ તેલમાં પડેલી માખી ઉડી શકતી નથી, તે મરી જાય છે. ધનમાં પંક્તિઓ કેવી માર્મિક છે, જુઓ: આસક્તિ રાખનારા જીવો તેલમાં ડૂબેલી માખી જેવા હોય છે. તે શબરીએ બોર કદી ચાખ્યાં'તા ક્યાં? સંસારમાં ડૂબી જાય છે!
એણે જીભે તો રાખ્યાં'તા રામને ઉદારતાથી, “શ્રી જૈન મહાવીર ગીતા'ના “દાનયોગ'ના પ્રથમ એક પછી એક બોર ચાખવાનું નામ લઈ શ્લોકમાં કહે છે તેમ, કલેશ સમૂહનો નાશ થાય છે. બે ભાઈઓ અંતરથી આપ્યા'તા રામને ! હતા. જુદા પડવાનું નક્કી કરીને તમામ ધન, જાગીર વસ્તુઓની બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના યાદી બનાવીને બેય બેઠા. હવે નવો ઝઘડો થયોઃ પહેલા યાદી કોણ કાંટા જરૂર એને વાગ્યા હશે ઉઘાડે? એ પૃષ્ઠો એમ જ પડ્યા રહ્યા ને બેય ભાઈઓ હજી ય ભેગા આંગળીથી બોર એણે ચૂંટ્યા'તા ક્યાં? જ રહે છે! સ્નેહની સરિતા વહેતી રહે તો જીવનની વસંત રહે લીલી લાલ ટેરવેથી પૂજ્યા'તા રામને ! છમ્મ. જિંદગીના ઘણાં દુઃખ નાનકડી ઉદારતાથી ટળી જાય છે. રામ રામ રાત દિ' કરતા રટણ ક્યાંક ઉદારતાથી પરસ્પર પ્રેમ, ભાઈચારો વધે છે. માનવતા અને ઉદારતા આખરે તો જીભ એની થાકી હશે, સમાંતર ચાલતા સગુણ છે. માનવતાની મહેફિલ, અંતરની હોટેથી રામ એણે સમય તા ક્યાં? મસ્તિની મહેફિલ છેઃ માણવા જેવી છે. જિંદગી ખુશખુશાલ લાગશે. ઠેઠ તળિયેથી ઝંખ્યા'તાં રામને ! ગરીબના બાળકને એકાદ ફૂગ્ગો અપાવી જોજો, એના ચહેરા પરનું ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો ‘દાનયોગ' આ સંસ્કારની શિક્ષા સ્મિત પૂરા દિવસની પ્રસન્નતા આપશે. મહાત્મા બુદ્ધ અને શ્રીકૃષ્ણ આપે છે. અનાદિકાળથી અંતરમાં પડેલી દુર્વત્તિઓના નાશથી જ પણ માનવતાના પંથે જવાનું એ માટે કહે છે કે તેનાથી જીવનનું આત્મોદ્ધાર થાય: મૂછ કે પરિગ્રહની લાલસા કે મોહવૃત્તિની મૂઢતા સંગીત સુરમ્ય લાગે છે! પરોપકાર વિનાની જીવનયાત્રા નર્કાગાર માત્ર અને માત્ર સંસારવર્ધક છે. ભગવાન મહાવીરની આગમવાણી સમાન છે તેવું વિચારકો કહે છે. અઢારેય પૂરાણમાં વ્યાસમુનિના સાંભળોઃ વચન ફક્ત બે જ છેઃ પરોપકાર પુણ્ય છે, પરપીડન પાપ છે! મૂળ પુરસો!૨મ પાવમુખ પતિયંત મyયાળ નીવિયા શ્લોક જૂઓઃ
सन्ना इह काममुच्छिया मोहं जंति नरा असंवुडा।। अष्टादश पुराणेषु व्यासस्य वन्दनद्वयं।
| (સૂત્રકૃતાંગ, ૨, ૨, ૧૦) परोपकार पुण्याय, पापाय परपीडनम्।।
હે પુરુષ! મનુષ્યોનું જીવન ચાલ્યું જનારું છે, એમ સમજીને પાપ માનવતા જગતનો નાભિશ્વાસ છે. હજારો યુદ્ધોનો અંત પણ કર્મો કરતો અટકી જા. જે મનુષ્યો અસંયમી છે, અને કામભોગમાં માનવતાની પવિત્ર નદીમાં સમર્પિત કરવો પડે છે. ક્રૂરતા, વૈમનસ્ય, મૂછિત થયા છે તે મોહ પામે છે.' યુદ્ધનો કદીક તો થાક લાગે જ, માનવતાનો કદી થાક નથી લાગતો, આ આગમવાણીમાં ધર્મનો નિચોડ છે. સંસ્કારી જીવને તો માત્ર કેમકે થાક ઉતારનાર દિવ્ય ઔષધ છે. આકાશમાં પતંગ ચડાવનારને આટલી ટકોર જ પર્યાપ્ત નહિ હોય? એની દોરીથી કપાયેલા પંખીની ડોકમાંથી ટપકતા લોહીની કિંમત “શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ન હોય તેવું બને, પણ તેજ પંખીની સારવાર કરનારને પંખીની ‘દાનયોગ દ્વારા જે પ્રેરણાદાન કરે છે તે અનુકરણીય છે. ધર્મઆંખમાંથી ટપકતા શાતાના આંસુના બે બિંદુની ઘણી કિંમત હોય ગુરુઓનો ઉપદેશ નિરંતર લાભદાયક જ હોય છે. “દાનયોગમાં