SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૯ રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ તવમ અધ્યાય : દાંત ચોગ વૃત્તિ જન્માંતરોથી ચાલ્યા જ આવે છે પણ તેમાંથી મુક્ત થવું જ શ્રી જૈન મહાવીર ગીતા'માં નવમો અધ્યાય ‘દાન યોગ' છે. પડે. દાન, ત્યાગનો પંથ જ ઉપકારક છે. દાનથી આંતરિક ર્તિ તેના ૨૧ શ્લોક છે. વધે છે. ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્ત્વ છે. શ્રી જેન મહાવીર ગીતા'માં ‘દાનયોગ'નો પ્રારંભ જૈનાચાર્ય જૈન ધર્મમાં દાનનું વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ કરે છેઃ વિશ્વના પ્રત્યેક ધર્મમાં દાનનો, કોઈ ને કોઈ સ્વરૂપે, મહિમા સર્વ યોગીપુરાનસ્થ શ્રેષ્ઠત્વે મુવનત્રો પ્રવર્તે છે. ભારતીય ધર્મક્ષેત્રમાં દાનનો મહિમા એટલા માટે વિશેષ सद्दाने त्यागसंवासो नश्यन्ति कलेशराशयः।। છે કે, જીવનના પ્રત્યેક તબક્કે અહીં ધર્મગુરુઓ, વડીલો અને સ્વજનો (દાનયોગ, શ્લોક ૧) દ્વારા દાનના સંસ્કાર પ્રાપ્ત થાય છે. કોઈને આપવું, મદદરૂપ થવું, “સર્વયોગોમાં અને ત્રણેય ભુવનમાં દાન શ્રેષ્ઠ છે. સારું દાન (સુપાત્ર કોઈનું રક્ષણ કરવું વગેરે ભાવના જીવનમાં સદાય વિકસાવવી જોઈએ દાન) કરવામાં ત્યાગ રહેલો છે. અને તે કરવાથી કલેશ સમૂહ દૂર થાય તે સંસ્કાર શિક્ષા નિરંતર અપાતી રહે છે ને તેના કારણે દાન ભાવના છે.' જીવંત રહે છે. શ્રી મહાવીર સ્વામીને શ્રી ગૌતમ ગણધર વગેરેએ પૂછ્યું અને દાન કરવાની ઈચ્છા એ એક ઉત્તમ સગુણ છે. દાન, શીયળ, પ્રભુએ “દાનયોગ’ વિશે જણાવ્યું તેમ પ્રારંભ ગણવાનો છે અને તપ અને ભાવ એ ચાર ભાવના માટે જૈન ધર્મમાં કહ્યું છે કે- પછી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી દાન વિશે વિસ્તારથી કહે છે. दानेन प्राप्यते लक्ष्मी, शीलेन सुख संपदा। ‘દાનયોગ'માં સતત દાન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. तवसा क्षियते कर्मः, भावना भवनाशीनी।। દુનિયાનો દસ્તૂર એવો છે કે સૌને લેવું જ ગમે છે. આપવું, છોડવું ‘દાન કરવાથી લક્ષ્મી મળે છે, શીયળવ્રતના પાલનથી સુખ સાંપડે કોઈને ગમતું નથી. બેંકનું નામ દેના બેંક હોઈ શકે. પણ જગત છે, તપથી કર્મની નિર્જરા થાય છે, ભાવના ભાવવાથી ભવનો નાશ થાય આખું ‘લેના બેંક' થઈને બેઠું છે! આનું કારણ શું છે? ભગવાન છે–મોક્ષ મળે છે.' મહાવીર તેનો ઉત્તર આપે છે કે પ્રત્યેક જીવની સાથે આહાર, ભય, ધન ભેગું કરવું પણ સહેલું નથી. એ માટે પુણ્ય જોઈએ. પરંતુ મૈથુન, પરિગ્રહની સંજ્ઞા અનાદિકાળથી જોડાયેલી છે. પરિગ્રહના ધન મળી ગયા પછી તેનો ત્યાગ કરવો સહેલો નથી, એ માટે તીવ્ર બંધના કારણે જીવ સંસારમાં અનંતકાળ પર્યત પરિભ્રમણ વિશેષ પુણ્ય જોઈએ. ભગવાન મહાવીર ઉત્તરાધ્યયન સૂત્રમાં કરે છે. સ્વયં તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે, એક મૂછનો ત્યાગ કરવાનું કહે છે. પરિગ્રહથી ઘણાં કર્મ બંધાય છે વર્ષ પર્યત વર્ષીદાન આપે છે. એ ઘટના સૂચવે છે કે આપણે પ્રભુભક્ત તેમ જૈનાચમો ભારપૂર્વક કહે છે. નિકાચીત પાપ બંધન, પરિગ્રહ છીએ અને આપણે પણ તે જ રીતે દાન આપવાના પંથે ચાલવું અને તેના પરની મૂર્છાના લીધે થાય છે. શું ધનમાં સુખ છે? જોઈએ. મહાભારતમાં કથા મળે છે કે યુધિષ્ઠિર રોજ સવારથી સાંજ જ્ઞાનીઓ અને અનુભવીઓ ના કહે છે. શું ત્યાગમાં સુખ છે? સુધી દાન આપતા અને સૌનું દારિદ્ર દૂર કરતા. રાજા ભોજના ત્યાગીજનો હા કહે છે. જૈનમુનિઓ સર્વપ્રથમ પ્રવચન કરે ત્યારે સમયમાં, ધારાનગરીમાં, એક લાખ જૈન કુટુંબો વસતા હતા. કહે દાનનો મહિમા વર્ણવે છે. છે કે તે સમયે, જેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવો સાધર્મિક લોભીની વાત જયારે પણ નીકળે ત્યારે જૈન કથાકારો મમ્મણ બંધુ તે નગરીમાં આવતો ત્યારે ધારાનગરીના પ્રત્યેક જેનો તેને શેઠને યાદ કરે છે. શ્રી વીર વિજયજી મહારાજે “અંતરાયકર્મનિવારણ એક રૂપિયો અને એક ઈંટનું દાન કરતા હતા! આમ કરવાથી તે પૂજા'માં કહ્યું છે, વ્યક્તિ પાસે એક લાખ રૂપિયા આવી જતા અને તે લખપતિ બનતો મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે, અને એક લાખ ઈંટ આવવાથી મકાન ચણી લેતો! આ પ્રસંગોનું શ્રેણિક દેખે પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે! ઘણું મૂલ્ય છે. આ પ્રસંગોમાંથી દાનની પ્રેરણા તો મળે જ છે. મુનિવરને મોદક પડિલાભીને પછી પોતે મોદક ખાધા. મીઠા લાગ્યાં સાથોસાથ, કોઈને કેવી રીતે જીવનમાં સ્થિર કરી શકાય તેની યોજના એટલે મુનિ પાસેથી પાછા લેવાની ભાવના કરી. પાછા ન મળ્યા એટલે પણ સાંપડે છે! ભગવાન મહાવીરના અગ્રણી શ્રાવક આનંદ અફસોસ કર્યો: મુનિને વહોરાવીને અઢળક પુણ્ય બાંધ્યું પણ માનના ગાયોના ૫૦૦ ગૌધણ વસાવ્યા હતા અને તેના દૂધ-ઘી-છાશ તે કૃત્યથી એવા પાપ ખડા કર્યા કે આ ભવમાં મળેલું ધન ન ભોગવ્યું ને ન મગધની પ્રજાને વિનામૂલ્ય આપીને ખુશી પ્રાપ્ત કરતો હતો. આજથી ભોગવવા દીધું!' ૧૦૦૦ વર્ષ પૂર્વે રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ શ્રી કૃપણતા એક ભયંકર વ્યાધિ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, હેમચંદ્રાચાર્યની સૂચનાથી ગુજરાતની પ્રજાનું વાર્ષિક ૭૨ કરોડ તોદી સત્ર રિવાળો – લોભથી સર્વનાશ થાય છે. લોભ, પરિગ્રહની રૂપિયાનું દેણું માફ કર્યું હતું. શ્રાવક ભામાશાહે રાણા પ્રતાપ માટે
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy