SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૭ પંચ સમવાય કારણવાદ a ડૉ. કવિન શાહ જૈન દર્શનની અમૂલ્ય ભેટ વિશ્વના માનવીઓને જો કોઈ મળી બાલ્યાવસ્થા અને યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને દુર્બળતા, જીવનનો હોય તો તે સ્યાદ્વાદની છે. ભગવંતની વાણી સ્વાદ્વાદથી અલંકૃત અંત વગેરે કાળ સાથે સંબંધ ધરાવે છે. સમય અતિ સૂક્ષ્મ કાળમાં છે. અનેકાન્તવાદનો પર્યાયવાચી શબ્દ સાદુવાદ છે. સાપેક્ષવાદ છે અને કાળચક્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી છે. એટલે કાળનું મહત્ત્વ પણ કહેવાય છે. ભગવંતની વાણી-વિધાન સાપેક્ષવાદવાળી છે. રહેલું છે. અનેકાન્તવાદ એકાન્તવાદનો પ્રતિસ્પર્ધી છે. એકાન્તવાદ વસ્તુ કે ૨. સ્વભાવ સમવાય મત. કોઈ વસ્તુ કે પદાર્થની મૂળભૂત પ્રકૃતિ પદાર્થને એક તરફી વિચારે છે જ્યારે અનેકાન્તવાદ કોઈ વસ્તુ-પદાર્થ એ સ્વભાવનું લક્ષણ છે. કે સત્યને અનેક દષ્ટિકોણથી મૂલ્યાંકન કરીને અપેક્ષાએ સ્વીકારે જેમ સાકરમાં ગળપણ એ સ્વભાવ છે તેમ આત્માની શુદ્ધતા છે. અનેકાન્તવાદ વસ્તુના વિવિધ ધર્મોનું પ્રતિપાદન કરવાની પદ્ધતિ એ સ્વભાવ છે. યુવાન સ્ત્રી પતિનો યોગ પ્રાપ્ત થવા છતાં છે. કોઈ એક શબ્દ કે વાક્ય દ્વારા પૂરી વસ્તુનું એક સાથે કથન સંતાનપ્રાપ્ત કરી શકતી નથી. એટલે વંધ્યત્વ એ તેનો મૂળભૂત કરવું અશક્ય હોય ત્યારે કોઈ એક ધર્મ લક્ષણની મુખ્યતા કરીને સ્વભાવ છે. સ્ત્રીને મૂછ ઊગતી નથી. મોરનાં પીંછાં કોણે ચીતર્યા અન્યની ગૌણતા કરે. કોઈ મુખ્યને પણ ગૌણ કરે એટલે વાક્યની છે? એ તો સ્વાભાવિક રીતે જ હોય છે. હરણનાં નયન, ગુલાબ સાથે સ્યાત શબ્દ જોડવામાં આવે છે. સ્થાવાદ એટલે કાંટામાં ખીલે છે, બાવળ વૃક્ષના અણીયાળા કાંટા, સર્પમાં મણિ અપેક્ષાપૂર્વકની વાણી. અને વિષ, હરડેના સેવનથી વિરેચન થાય. દેશ-વિદેશમાં કાષ્ટ જગતના સર્વ ભાવો અપેક્ષાપૂર્વક છે. દા. ત. જ્ઞાનાત્મા. અહીં (લાકડું) ઉદ્ભવે છે. ભૂમિમાંથી પાષાણ થાય છે. સૂર્ય ઉણ-ગરમ આત્માના જ્ઞાન ગુણને મુખ્ય ગણ્યો છે અને અન્ય ગુણો ગૌણપણે છે જ્યારે ચંદ્ર શીતલ છે. પદ્રવ્ય પણ સ્વભાવ ગત છે. સ્વભાવ છે. પાંચ સમવાય કારણવાદને સમજવા માટે અનેકાન્તવાદની મતવાદીના આ વિચારો પોતાના સમર્થનમાં જણાવે છે. ભૂમિકા ઉપયોગી છે. તેમાં સ્યાદ્વાદનો ધર્મ રહેલો છે. ૩. નિયતિ મતના વિચારો જોઈએ તો ભવિતવ્યતાને પ્રધાન કોઈપણ કાર્ય કરવામાં પાંચ કારણ રહેલાં છે. ૧. કાળ સમવાય. ગણવામાં આવે છે. જે કાર્ય અથવા પદાર્થ જે નિમિત્ત દ્વારા દ્રવ્ય, ૨. સ્વભાવ સમવાય. ૩. નિયતિ સમવાય. ૪. પૂર્વકૃત કર્મ સમવાય. ક્ષેત્ર, કાળ ભાવથી થાય છે તેને નિયતિવાદ કહેવામાં આવે છે. ૫. ઉદ્યમ સમવાય. કોઈ કાર્યની સિદ્ધિ થવા માટે મુખ્ય અને નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને ‘દેવ' કે પ્રારબ્ધ (નસીબ) ગૌણપણે આ કારણો નિમિત્ત રૂપ છે. આ વિચારધારાને પાંચ પણ કહેવાય છે. નિયત કાળની અપેક્ષાએ તેને ભવિતવ્યતા કહે સમવાય કારણવાદ કહેવાય છે. પાંચનો સમવાય કારણવાદ કહેવાય છે. સમુદ્ર પાર કરી જાય, જંગલમાં એકલો ફરે પણ ભાગ્ય સારું છે. પાંચનો સમવય થાય તો કાર્ય થાય છે. કોઈ એકથી કાર્ય થતું હોય તો કંઈ થતું નથી. નિયતિથી અનિચ્છાએ કે વણમાંગી નથી. આ અંગેની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે. સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાગ્યનો આ ચમત્કાર છે. ભવિતવ્યતા ૧. કાળ સમવાય કારણ. કાળ વર્તમાન સમયરૂપ છે તે નિશ્ચય વિશે તો સમાજમાં કહેવત પ્રચલિત છે કે ભાગ્યશાળીને ભૂત રળે. નયના લક્ષણવાળો છે. વ્યવહાર નયથી ભૂત-ભવિષ્ય ભેદવાળો ૪. પૂર્વકૃત કર્મ મતના વિચારોમાં પૂર્વ ભવમાં કરેલાં શુભાશુભ છે. સમયાદિ કલાનો સમૂહ તે કાળ છે. “કલું' ધાતુ ઉપરથી કર્મ ઉદયમાં આવે છે અને સુખદુઃખ પ્રાપ્ત થાય છે. એટલે કર્મવાદનો ગણતરીના અર્થમાં સમજવાનો છે. કાળના ભેદ સમય, આવલિ સિદ્ધાંત કાર્યરત છે. મૂહુર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, કર્મે રામ વસ્યા વનવાસે સીતા પામે ચાલ, ઉત્સર્પિણી-અવસર્પિણી વાળો કાળ છે. કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ‘સમય’ અતિ સૂક્ષ્મ કાળ છે કે કેવળી ભગવંતો પણ તેના ભાગ કર્મ કીડી, કર્મ કુંજર, કર્મે નર ગુણવંત, કરી શકે નહિ. આવા અસંખ્ય સમયોની આવલિકા થાય છે. બે ધડી કર્મે રોગ સોગ દુઃખ પીડિત જનમ જાય વિલપંત. (૪૮ મિનિટ) એક મુહૂર્ત કહેવાય છે. કાળ સમવાય મતની માહિતી કર્મે વરસ લગે રિસહસર ઉદક ન પામે અન્ન. નીચે પ્રમાણે છે. કર્મે વીરને જુઓ યોગમાં રે, ખીલા રોપ્યા કન્ન. કાળે ઉપજે, કાળે વિણસે, અવર ન કારણ કોય રે. કર્મ સત્તાના પ્રભાવના સમાજમાં જાણીતા ઉપરોક્ત દષ્ટાંત ગર્ભ ધારણ, પુત્ર જન્મ, દૂધમાંથી દહીં થવું, ફળ ફળાદિ સમયે પૂર્વ કર્મનો પ્રભાવ દર્શાવે છે. કર્મની ગતિ ન્યારી છે. એક રાય અને પાકે છે, વર્ષની છ ઋતુ કાળને આધીન છે. દિવસ અને રાત, બીજો રંક. એક દુર્બળ અને બીજો શક્તિશાળી. એક વિદ્વાન, બીજો
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy