SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન રાખવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે. ઉપરાંત આ પ્રચાર કાર્ય માટે દીક્ષિત શા માટે થાય છે? વ્યક્તિ જેન દીક્ષા શા માટે અંગીકાર કરે જૈન શાસન પાસે પ્રકાંડ સંસારી શ્રાવક પંડિતો પણ છે જ. છે? મોક્ષ પ્રાપ્તિ અને આત્મ કલ્યાણ માટે? સ્વકલ્યાણ કે સર્વ ભૂતકાળમાં જૈન આચાર્યશ્રીઓએ જ વીરચંદ ગાંધી જેવા જ્ઞાનીને કલ્યાણ માટે ? એક ધન્ય પળે આ બધું અનિત્ય છોડવાના ભાવ આ ઉમદા કાર્ય માટે પરદેશ મોકલેલા અને એઓ યશ પ્રાપ્તિ કરી જાગ્યા, અને આત્મા જ નિત્ય છે માટે એ સાધના જ સર્વોત્તમ છે આવેલા. વર્તમાનમાં પણ જૈન શાસનના અનેક વિદ્વાન પંડિતો એવું સત્ય જાણી દીક્ષિત થયા પછી નવા માર્ગે ફંટાવાની જરૂર ખરી? યશપૂર્વક આ કાર્ય કરી રહ્યાં છે. જો કે અન્યના આત્માનું કલ્યાણ વાંછી અન્યોને એ માર્ગે દોરવા એ આધુનિક ઉપકરણોના ઉપયોગમાં લેપટોપ ભલે જ્ઞાન અને પણ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ પણ છે. પરંતુ આ ઉમદા કાર્ય માટે માહિતીનું સાધન છે, પરંતુ આ સાધનમાં ગંગા અને ગટર બંનેનું ઉપાશ્રય જ શ્રેષ્ઠ સાધન નથી? વહેણ છે. કઈ પળે, કોણ ક્યારે કયો ઉપયોગ કરશે એ શી ખબર એવું પણ સાંભળ્યું છે કે અંશતઃ સાધુ સમાજ પોતાના નામનું પડે? આ ઉપરાંત જે તપ, જ્ઞાન, વાણી પ્રભાવ અને સાધુ જીવનના ટ્રસ્ટ કરી શ્રાવકો પાસેથી ધન એકત્રિત કરી એ ધનનો વહિવટ પાલનથી સંઘને પ્રભાવિત કરી આશ્રમ કે સંસ્થા સ્થાપવા માટે પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. પછી આ ધનને સાચવવા અને સમાજ પાસેથી મોટી ધનરાશી એકત્ર કરી આશ્રમની સ્થાપના વધારવા માટે કેટલા કષાયો પ્રવેશી જાય?! સાધનાનો તો જાણે કરીને પછી એના સંચાલન માટે સાધુ જીવનના કેટલાક નિયમો છેદ જ ઊડી ગયો! ઉપરાંત કેટલાંક સ્થળે તો ઉપાશ્રયનો ઉપયોગ ત્યજી દેવા એ પણ કેટલું ઉચિત? આવા નિયમો પહેલેથી જ ત્યજીને ત્યજી ફ્લેટ અથવા બંગલાઓમાં સ્થાયી નિવાસ થાય છે. સાધુ તો પછી સમાજ પાસે ધનરાશિની હાકલ કરી હોત તો સમાજ ધન ચલતા ભલા અને નદી તો વહેતી સારી એ ઉક્તિ તો જાણે ભૂતકાળ આપત? અહીં ગાંધીજીનું એક દૃષ્ટાંત યાદ આવે છેઃ વર્ષોના સાધુ બની ગઈ ! જીવન પછી એક હિંદુ સાધુને સમાજ અને દેશ સેવાની ઈચ્છા થઈ ઉપરના પ્રશ્નો ઉપરાંત પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોની એટલે એ સાબરમતી આશ્રમમાં બાપુ પાસે આવ્યા અને પોતાની અવગણના થાય એવા ઘણાં નાના-મોટા પ્રશ્નો પણ છે; જેમકે ઈચ્છા વ્યક્ત કરી કોઈ પણ કાર્ય કરવાનો આદેશ માંગ્યો. બન્ને વૈભવી રથયાત્રા, વૈભવી સામૈયા, દૂધ પૂજા, ચાંદી સોનાના વરખનો વચ્ચેના વાર્તાલાપનો ભાવાર્થ કંઈક આવો હતો. ગાંધીજીએ કંઈક ઉપયોગ, રેશમી વસ્ત્રોનો ઉપયોગ, ખૂબ જ મોંઘી પત્રિકાઓ, આવું કહ્યું, “ભલે, તમારા જેવા બધાંજ સાધુ સંતો આવી સેવામાં મોંઘા કાગળોથી શણગારેલા પુસ્તકો, તપ કર્યા પછી ભવ્ય ઉત્સવ લાગી જાય તો દેશ જલદી બેઠો થઈ જાય. હવે પહેલો આદેશ એ છે અને એજ તપસ્વીઓનું મૂંગા પશુઓ દ્વારા ચાલિત રથ કે બગીમાં તમે આ ભગવા કપડાં ઉતારો અને સાદા સંસારી કપડાં પહેરી બેસવું, આ સર્વ ક્રિયામાં સૂક્ષ્મ હિંસા અને પરિગ્રહનો વાસ છે જ. લ્યો.' પેલા સાધુ મહારાજનો ક્રોધ ભભૂક્યો. બાપુને કહે “હું ઝાડું આ ક્રિયાઓમાં આશાતના નથી? આશાતનાનો અર્થ છે. માયશતિના કાઢીશ, સંડાસ પણ સાફ કરીશ, ઉપવાસ પણ કરીશ, પરંતુ જાય એટલે રત્નત્રયીને જે હણી નાંખે તે આશાતના! વરસોના તપ સાથે પહેરેલા આ ભગવા કપડાં તો ન જ ત્યજુ.” આ બધાં પ્રશ્નોના આ વર્ગ પાસે અનેક બોધિક ઉત્તરો હશે જ, ગાંધીજી કહે, “આ દેશના માનવો એટલા શ્રદ્ધાળુ અને ભોળા ભાવિક પરંતુ એમાં શાસ્ત્ર અનુમતિનું પ્રમાણ નહિ હોય. છે કે આ કપડાંમાં તમને જોઈને પ્રથમ તમને વંદન કરશે અને છેલ્લાં થોડા દશકામાં પૂરા વિશ્વમાં જીવનના અનેક ક્ષેત્રે અનેક પછી તમારા હાથમાંથી આ ઝાડુ લઈને પોતે એ કામ કરશે, તમને પરિવર્તનો આવ્યા છે. એ પરિવર્તનોની અસર જૈન સમાજ ઉપર આવા કામ કરવા નહિ દે. અહીં આવીને આંતર સાધનાના કપડાંના થાય એ સ્વાભાવિક છે, એટલે દરેક વર્ગ પોતપોતાની ઈચ્છા પ્રમાણે નિયમો ત્યજ્યા તો હવે એ કપડાં પણ ત્યજો. સાધનાનો માર્ગ કે સગવડતા પ્રમાણે પરિવર્તન સ્વીકારી લે એ ઉચિત તો નથી જ. સ્વીકાર્યો તો સાધનામાં રહો, સેવાનો માર્ગ સ્વીકાર્યો તો અમારા સ્વાદ્વાદ–અનેકાંતવાદ–એ જૈન ધર્મનો પ્રાણ છે અને વિશ્વના જેવા બની જાવ, બધાં તમને સરળતાથી સેવા કરવા દેશે.” સમગ્ર ધર્મોમાં આ સ્વાદ્વાદની એક વિશિષ્ટતા છે. “માત્ર હું જ સાચો આ પ્રસંગ આપણને પાયાના પ્રશ્ન પાસે લઈ જાય છે કે વ્યક્તિ નહિ, તમે પણ સાચા હોઈ શકો છો', આકાશ જેવી વિશાળતા અને ભૂલ સુધાર પ્રબુદ્ધ જીવન'ના ગતાકમાં પાના ક્રમાંક ત્રીજા પર મથાળે પ્રસ્તુત અંકની તારીખ તથા અન્ય વિગતો આ પ્રમાણે છપાઈ હતીઃ ૦ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૫ ૦ મે, ૨૦૦૯ ૦ વિક્રમ સંવત ૨૦૬૫ ૦ વીર સંવત ૨૫૩૫ ૯ જેઠ વદિ – તિથિ ૮ છાપાના ભૂતની ભૂલને પરિણામે આમ બનવા પામ્યું હતું, જે બદલ દીલગીર છીએ. વાસ્તવમાં જૂન '૦૯ની વિગત આમ હોવી જોઈતી હતીઃ ૦ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૬ જૂન, ૨૦૦૯ ૦ વિક્રમ સંવત ૨૦૬૫ ૦ વીર સંવત ૨૫૩૫ - જેઠ વદિ – તિથિ ૮ ૦.
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy