Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521718/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वल्य-१३ 2 בונבונבוננוי SIIG WELL SONG 44 20:43:4 is : 33 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन અંક ; લેખ : લેખક : - ૧. જ્યોતિઃ શ્રી. વસંતલાલ કાંતિલાલ ૨. વિજ્યનગરના નરેશ હરિહરના મંત્રી ઠાકરસી : શ્રી. અગરચંદ નાહટા ૩. શકે કેટલાં નાટક સજ્ય” સજા વ્યાં : પ્રા. શ્રી. હીરાલાલ ર. કાપડિયા : ૪. જાકેડા પાર્શ્વનાથ તીર્થ : પૂ. મુ. શ્રી. વિશાળવિજયજી: ૫. કર્મમીમાંસા (લેખાંક : ૬ ) શ્રી. ખુબચંદ કેશવલાલ : ૬. દક્ષિણમાં પણ જૈન ધર્મના ઊંડાં મૂળ: શ્રી. મેહનલાલ દી. ચોકસી: ७. मड्डाहडगच्छकी परंपरा : श्री. अगरचंदजी, भंवरलालजी नाहटा : ૮. અહિંસા, માનવતા : ટાઈટલ પેજ ત્રીજું ૯. નવી મદદ » » બીજું નવી મદદ ૧૬ ૦) શ્રી જૈન સસ્તુસાહિત્ય ગ્રંથમાળા તરફથી : શેઠ બાબુભાઈ ચુનીલાલ તેમજ શેઠ ne જેસિંગભાઈ કાળિદાસ હસ્તે : અમદાવાદ. ર૭) શ્રી. કીકાભટની પળને જૈન ઉપાશ્રય : હસ્તે શેઠ વીરચંદ મૂલચંદ. અમદાવાદ. ૫) પૂ. ૫. શ્રી. સ્મવિજયજી મ.ના સદુપદેશથી સંધવી અમૃતલાલ છગનલાલ. મોટી વાવડી. - For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | » અ I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ | વિક્રમ સં. ર૦૧૧ : વીર નિ. સં. ર૪૮૦: ઈ. સ. ૧૯૫૫ |. क्रमांक સંવ : ૧ | મહા વદિ ૮ મંગળવાર : ૧૫ ફેબ્રુઆરી || ૨૩૨ જ્યોતિ શ્રીયુત વંસતલાલ કાંતિલાલ બી. એ. અત્યારે આપણને સૌથી જરૂર તિની છે. આપણી ચારે બાજુ દુઃખ દર્દને દીનતાની ઘોર અંધારી રાત છવાઈ ગઈ છે. ભ્રમ ને ભૂલેની ગીચ ઝાડીમાં આપણે એવાઈ ગયા છીએ. નિરાશા ને નિષ્ફળતાન મહાવાયું હુંકાઈ રહ્યો છે. આપણી વિચારરૂપી આંખનું તેજ હણાઈ ગયું છે. અત્યારે આપણે આ સ્થિતિ છે. ઘોર અંધારી રાતે, ગીચ ઝાડીમાં ભૂલા પડેલા, મહા તોફાનમાં ધ્રુજતા ને નબળી આંખવાળાને સૌથી વધુ જરૂર પ્રકાશની છેમૈત્રી ને પ્રેમની જ્યોતિની છે. વ્યક્તિની જેમ વિશ્વને પણ સૌથી વધુ જરૂર આ તિની છે. દુનિયા આજે બાહ્ય શક્તિ અને આંતર શક્તિના ઘર્ષણમાં પીડાઈ રહી છે. બાહ્ય શક્તિ હમેશાં વિનાશક છે ને આંતરશક્તિ હમેશાં સર્જનાત્મક છે. બાહ્યશક્તિ પાસેથી સુખની ઇચ્છ રાખવી તે સપની ઝેરી કથળીમાં અમૃત શોધવા જેવું છે. બાહ્યશક્તિનું પ્રતીક અણુબોમ્બ છે અને આંતરશક્તિનું પ્રતીક આ જ્યોતિ છે. આજે તે બાહ્યશક્તિનું વર્ચસ્વ જામ્યું છે. તે વર્ચસ્વ કેટલી હદે પહોંચ્યું છે તે જણાવવા એક દષ્ટાંત અમેરિકન મેગેઝીનમાં આવેલું તે આ પ્રમાણે છે અમેરિકામાં ઊંચામાં ઊંચું મકાન અપાયર સ્ટેટ બિલ્ડીંગ છે જે ચૌદસો ફીટ ઊંચું છે. તેના પછી ઊંચાઈમાં ક્રાઈસ્લર બિલ્ડીંગ આવે છે જે અગિયારસે ફીટ ઊંચું છે ને ત્રીજે નંબરે સ્ટેટયુ ઓફ લિબરી આવે છે જે નવસે ફીટ ઊંચું છે. આ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ક્રાઈસ્ટર બિલ્ડીંગ અને સ્ટેટયુ ઓફ લિબર્ટીને એક બીજા પર ઊભાં કરવામાં આવે તે જે ઊંચાઈ થાય તેટલી ઊંચાઈના મકાનમાં દુનિયાની બે અજબની વસ્તી સમાઈ શકે-જે તે બે અબજને એક બીજા પર ગીચોગીચ ઠાંસી ઠાંસીને ખડકવામાં આવે છે અને તે મકાન પર જે એક જ અણુબોમ્બ ફોડવામાં આવે તે આખી દુનિયાની વસ્તી ક્ષણમાત્રમાં સિગરેટની રાખ જેવી રાખથઈ જાય. બાહ્યશક્તિનું આજે આવું વર્ચસ્વ છે, આવી બાહ્યશક્તિને નાશ આજે આંતરશકિત વડે જ થઈ શકે. અંગ્રેજીમાં કોઈ કે કહેલું કે આ આંતરશક્તિ તે મૈત્રી, પ્રેમ ને કરુણાની છે. આપણી જાત આ આંતરશક્તિની પ્રતીક છે. [ જુઓ અનુસંધાન પૃ. ૮ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ei(કપમાં ન રોકાવવા કરાયanniful matrimilanmolivierklinik Wiાની નવરામિક વિજયનગરના નરેશ હરિહરના મંત્રી ઠાકરશી લેખક :-શ્રીયુત અગરચંદજી નાહટા દૃક્ષિણ ભારતને જૈન ઇતિહાસ ઘણો ગૌરવશાળી છે. આચાર્ય ભદ્રબાહુથી આજ સુધી લગભગ ૨૩૦૦ વર્ષોથી અહીં જૈનધર્મનો પ્રચાર રહ્યો છે. મધ્યકાળના કેટલાયે રાજવંશે જેનધર્મના અનુયાયી અને સમર્થક રહ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃતભાષા ઉપરાંત અંતસ્થ લોકભાષા કાનડી અને તામિલમાં પણ જૈન વિદ્વાનો દ્વારા રચાયેલું સાહિત્ય ખૂબ વિશાળ અને મહત્ત્વપૂર્ણ છે. ઉત્કર્ષ પછી અપકર્ષ એ પ્રકૃતિને સ્વાભાવિક નિયમ છે, એ મુજબ દક્ષિણમાં જૈનધર્મના ઉત્કર્ષ પછી લિંગાયત આદિ સંપ્રદાયનું જ્યારે ત્યાં જોર વધ્યું ત્યારે જે પર ઘણા અત્યાચાર થયા. હજારે જેનોને મારી નાખવામાં આવ્યા. ઘણાએ તે ધર્મ પરિવર્તન કરી લીધું અને જેઓ રહ્યા તે હતપ્રભાવ જેવા થઈ ગયા. પરિણામે દક્ષિણના મૂળ નિવાસી જેનોમાં હવે એ તેજ અને પ્રભાવ દષ્ટિગોચર થતાં નથી. આર્થિક દૃષ્ટિએ પણ તેઓ સાધારણ જ છે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય મધ્યકાળમાં ખૂબ સમૃદ્ધ અને પ્રતાપી હતું. તેના શાસકે શિવ વગેરે હોવા છતાં ખૂબ ધર્મસહિષ્ણુ હતા. એ જ કારણે એમના સમયમાં પણ જૈનધર્મ ખૂબ ફાલ્યોદ્દો. આ શાસકોએ જૈન મંદિરો વગેરેને પૂરતું દાન આપ્યું હતું. એમની રાણીઓમાંથી પણ એક જેન હતી અને મંત્રીઓ પણ જૈન હતો. તેમના સમયમાં જૈન સાહિત્ય સારા પ્રમાણમાં રચાયું, જેને ઉલ્લેખ પણ વસુદેવ ઉપાધ્યાય રચિત વિજ્ઞાન શાત્રાથી ફુતિહાસના પૃષ્ઠ: ૧૩૬ માં આ પ્રકારે મળે છે : ધર્મપ્રચાર માટે જૈન કવિઓએ દેશી ભાષા કાનડીને અપનાવી, આ લોકેએ સંસ્કૃત છદોને સમાવેશ દેશી છંદોના સ્થાને કર્યો. પંપ, બાહુબલી આદિ જૈન કવિઓને આ ભાષામાં અધિક સરળતા લાગતી હતી, તેથી જ તેમણે ધર્મનાથનું જીવન સંપૂ શૈલીમાં લખ્યું નેમિનાથનું ચરિત તે ઘણાઓએ લખ્યું છે. મધુર એક પ્રસિદ્ધ જૈન કવિ હતા, જે હરિહરના મંત્રીના દરબારમાં રહેતો હતો. વિજયનગરમાં રત્નાકર નામે સૌથી મોટો જેન કવિ થઈ ગયો. તેણે દશહજાર છદે કાનડી ભાષામાં લખ્યા. તેમાં આદિનાથના પુત્ર ભરતનું વર્ણન કરેલું છે. તેમજ સંસારની વાતનું વર્ણન કરતાં વિશેષપણે વેગનું વિવરણ આપ્યું છે. જનતામાં જૈનધર્મ પર વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે જાતજાતની કહાનીઓ લખવામાં આવી છે. સને ૧૪૨૪ લગભગમાં ભાસ્કરે “જીવંધરચરિત્ર' નામે ગ્રંથ લખ્યો. કલ્યાણકીતિનું “જ્ઞાનચંદ્રાવ્યુદયમુ' નામક પુસ્તક પ્રસિદ્ધ છે. વિદ્યાનંદ અને યશકીર્તિ આદિ જેન પંડિતએ કાનડી ભાષામાં અનેક ગ્રંથો ઉપર ટિપ્પણો લખ્યાં.” For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક : ૫] વિજયનગરના મંત્રી ઠાકરશી [ ૭૭ આ જ ગ્રંથની પૃષ્ઠ: ૧૬૫ માં જૈન મત' શીર્ષક નીચે જે વકતવ્ય લખ્યું છે તે પણ ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ: “ દક્ષિણ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયે ભદ્રબાહુએ જેનામતને પ્રચાર કર્યો. જૈનધર્મના આચાર્ય આ મતને ફેલાવવા માટે સમયે સમયે પ્રયત્ન કરતા રહ્યા. જેનધર્મને પ્રચાર કણટકમાં વિશેષ થે. કાનડી સાહિત્યની ઉન્નતિમાં જેનો મુખ્ય હાથ હતો. તામિલ ભાષામાં પણ જેનોના અનેક ગ્રંથે મળે છે. વિજયનગરના શાસકએ આ મતને કદી વિરોધ નથી કર્યો. લેખમાં વર્ણન મળે છે કે, વિજ્યનગરની રાજસભામાં જેનાની પૂર્ણ પ્રતિષ્ઠા હતી. તેમને ઊંચાં ઊચાં પદ પણ મળતાં. બુક્તી સભામાં બચપ નામક જેન મંત્રી પણ હતો. મૈસુરના શ્રવણબોલગેલાના લેખમાં તેનો ઉલ્લેખ મળે છે. હરિહર બીજાને પ્રસિદ્ધ મંત્રી ઈગબ્ધ પણ જેના હતો. ઈગબ્ધ ન્યાયકુશળ અને ચતુર પુરુષ હતા. તેણે નાનાર્થવરના નામક કેશની રચના કરી. એથીયે અધિક જૈનધર્મનું સમર્થન આ ઘટનાથી કરી શકાય કે સંગમના વંશજ દેવરાય પહેલાએ ભીમાદેવી નામક જૈન સ્ત્રી સાથે લગ્ન કર્યું. રાજાઓએ જૈન મંદિરને દાન આપ્યાં. કાંચીની પાસે વિજયનગર રાજ્યમાં તેણે એક વિશાળ જૈન મંદિર બંધાવ્યું. એ તેલિગમંદિર' ના નામે ઓળખાતું. શ્રવણબેલગોલાના લેખથી પત્તો લાગે છે કે, એના બે પુત્ર વિજયનગર સેનામાં સેનાપતિના પદે હતા, ભૂપાલે જૈન મંદિર તૈયાર કરાવ્યું. વેગૂરમાં રહેલા જૈન સાધુ ભુજલની વિશાળ મૂર્તિ આજ સુધી મૌજુદ છે. આ બધી વાત સિદ્ધ કરે છે કે વૈષ્ણવ હોવા છતાંયે વિજયનગર નરેશમાં ધાર્મિક સહિષ્ણુતાની ભાવના પ્રબલ હતી. બુક્કરાયે પણ જેની સાથે વૈષ્ણવોની માફક વ્યવહાર રાખ્યો હતો. તેમ જ આ ધર્મોના દેવને પણ શાંત કર્યો હતે. મૈસૂર રાજ્યમાં જૈનમતને ખૂબ પ્રચાર હતો. ત્યાં વૈષ્ણવ લેકે પણ પિતાના ધર્મને પ્રચાર કરતા હતા. આથી સમયે સમયે તેઓમાં પરસ્પર ઝગડો થઈ જતો. બુક્કરાયના સમયે આ ઝગડાએ મેટું રૂપ લીધું. બધા જેનોએ મળીને વૈષ્ણવે માટે રાજા પાસે ફરિયાદ કરી. જેના કથન મુજબ વૈષ્ણવો દધી હતા. રાજા બુકકે નિષ્પક્ષપણે ઓ ઝગડાનો વિચાર કર્યો. એક સભા બોલાવવામાં આવી. આ સભામાં જેનો અને વૈબગુના સમસ્ત પ્રતિનિધિઓ સંમિલિત હતા. આ પ્રતિનિધિઓ શ્રીરંગમ તેમજ કાંચીથી સભામાં ભાગ લેવા આવ્યા હતા. રાજાએ એ વિશે વિચાર કરીને એવી ઘોષણા કરી છે, જેનો હમેશાંની માફક પોતાનાં ગીતવાદ્યો તેમજ કલશના અધિકારી રહેશે અને જો વૈષ્ણવે દ્વારા હાનિ પહોંચાડવામાં આવશે તો એ કાર્ય અત્યંત અનુચિત સમજવામાં આવશે. આ પૈષણાનું હમેશાં પાલન કરવામાં આવ્યું.” ઉપર્યુક્ત વિજયનગર સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવતો એક જેના ઐતિહાસિક રાસ પ્રાપ્ત થયો છે; જે અનુસાર જૂનાગઢને સરકિયા પરવાડ ઠાકરસી શાહ વિજયનગર પહોંચ્યા અને ત્યાંના રાજા હરિયડ (હરિહર) ના મંત્રી બન્યા. તેમણે મંગલપુરના પડીરાયને ઉપદ્રવ શાંત કરવા માટે આક્રમણ પણ કર્યું હતું. આ રાસની પ્રતિલિપિ અમને જેન સાહિત્યના મહારથી સ્વર્ગીય મેહનલાલ દલીચંદ દેસાઈના સંગ્રહમાંથી અપૂર્ણરૂપે મળી હતી, જે તેમણે સ્વયં નલ કરેલી છે. આમાં ૧૬૨ મા પદ્યથી રાસ અધૂરો રહે છે. આથી આગળનું ઈતિવૃત્ત પ્રાપ્ત થતું નથી, ઐતિહાસિક દૃષ્ટિથી આ કૃતિ ઘણી મહત્ત્વપૂર્ણ હોવાથી એને ઐતિહાસિક સાર અહીં પ્રગટ કરવામાં આવે છે. સર્વ પ્રથમ વસ્તુમાં “ન્યાન” કવિએ સરસ્વતી, આદિનાથ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ શાંતિનાથ, તેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર જિનેશ્વરને નમસ્કાર કરીને દોહા-ચૌપાઈમાં ઠાકરસી શાહના રાસના પ્રારંભ કર્યો છે; સારહીય પ્રાગ્ગાટ નામે નિર્મળ જ્ઞાતિ જૈન અને શિવ શાસનમાં પ્રૌઢ પુણ્ય કાર્યોથી પ્રસિદ્ધ છે. પુરાણામાં આ જ્ઞાતિ કણ્વ ઋષિના હાથે સ્થાપિત થયાની કથા છે. અઢાર હજાર બ્રાહ્મણ અને છત્રીશ હજાર વિકાનો ઉલ્લેખ અસ્પષ્ટ છે, વિશ્વકર્માએ ચાઊતપા નગરી સમૃદ્ધ કરી અને પ્રથમ યુગમાં માંધાતા, મૃતયુગમાં કણ્વાલય, વ્રતામાં કલ્મષનાથ, દ્વાપરમાં કપિલપુર, કળિયુગમાં કુલ — આ પ્રકારે ચારે યુગેામાં સ્થાનનાં ભિન્ન ભિન્ન નામ થયાં. આ જ્ઞાતિના રતન શ્રેષ્ઠીએ રૈવતાચલના ઉદ્ધાર કરી નેમિનાથ પ્રભુને સ્થાપન કર્યા હતા. પચાસ કરોડ સાનામહોરાના વ્યય કરીને આચંદ્રા કીતિ વિસ્તારી હતી. જાવડ ભાવર્ડ ૧૯ લાખ સેાનામહેાર ખરચીને શત્રુંજય પર આદિનાથ પ્રભુને સ્થાપન કર્યાં હતા. એ જ સુકૃતકારી જાતિના ઠાકરસી શાહના ગુણગ્રામનુ' હવે વર્ણન કરવામાં આવે છે. ભરતખંડમાં મહિમામય સારઠ દેશ છે. અહીંના લોકૈા દયાળુ અને પાંચરત્ન સહિત દાદ્રિષ રહિત છે. અહીં પાંચ કૃષ્ણ અને ત્રણ નાથેાના નિવાસ છે. જ્યાંના મંડન નેમિકુમાર છે એવા ગિરનાર પર ગંગા જેવા પાણીવાળા ગજેન્દ્રકુંડ, સહસાવને, લાખારામ, અંબિકા વિશ્રામ છે, જે અભિનવ કૈલાસ જેવા સુશોભિત છે. નિર્મળ નીરવાળી સરિતા સ્વર્ણરેખાના તટ પર જૂનાગઢ છે. અહીંના રાજા ખેંગાર મોટા ક્ષીર અને પ્રતાપી હતા. એના ઠાકરસી નામે પ્રધાન મંત્રો ધણા ગંભીર અને બુદ્ધિશાળી હતા, જેનું મતિમેરહર બિરૂદ હતું. રાજા પ્રધાનની સાથે એક વાર ચાપાટ-પાસા રમી રહ્યા હતા. હારેલા રુષ્ટ રાજાએ મંત્રીને દેસાટા (દેશવટા) આપી દીધા. રાજાનો શા વિશ્વાસ ? સાવતી પ્રીતિ એક ક્ષણમાં તાડતાં અચકાય નહિ. અમાત્ય ઠાકરશી પોતાના સમસ્ત પરિવારને લઈ સમુદ્રતટ ઉપર આવ્યા. જહાજમાં માલ ભરવામાં આવતા હતા. મંત્રી પણ પેાતાના સમુદાય સાથે જહાજમાં બેઠા અને દશ દિવસમાં મલબાર આવીને ઊતર્યાં. જ્યાં પદે પદે વાવા, કૂવા, તળાવા, અને દાનશાળ છે. ઈલાયચી, સેાપારી, નારિયેળ, કેરી, ફણસ, કેળાં વગેરે ક્ષેા તેમજ ઔષધિ વગેરે વનસ્પતિઆની અહીં બહુલતા છે. મલબારની ચતુર સુંદર સ્ત્રીઓ જાતજાતનાં વસ્ત્રાલ કારાને ધારણ કરી ચંદનનું વિલેપન કરે છે. અહીં જૈન અને શૈવ લાકાના નિવાસ છે. મંદિરા પર સ્વર્ણ કળશ, ધજાઓ અને ઘટના શબ્દો તેમજ વેદપાઠીને ધ્વનિ ગુંજારવ કરે છે. એની પાસે જ દક્ષિણ દેશનું વિજયનગર છે. હવે વિજયનગરને મહિમા સાંભળો : આ પ્રૌઢ નગરીના અભેદ્ય પ્રાકારો અને ઊંચાં ધવલગૃહો છે. બ્રહ્મપુરી, સન્યાસીમઠ, દિગંબર જૈન મંદિર તથા ઔષિધશાળાઓ પણ છે. રાતદહાડા વિદ્યાધ્યયન અને સ્થાને સ્થાને વ્યાસા કથા કહે છે. ટ્રેકભદ્રા ( તુંગભદ્રા) નદીનાં નિર્મળ નીર નગરીની નીચેથી પ્રવાહિત થાય છે. અહીંના રાજા રિયડ મોટા શૂરવીર અને પ્રતાપી છે. તેની કેટલાયે રાજાએ સેવા કરે છે. અને સૈન્ય પણ વિસ્તૃત છે. એને આઠ મત્રી, પાંચ પુરાહિતા અને સામત છે. આ પ્રકારે રાજા દક્ષિણ અને મલબાર–અને દેશનુ શાસન સુખપૂર્વક સંચાલન કરે છે. એની પાસેના વાકનઉરપુર નામે પ્રસિદ્ધ નગરમાં મંત્રી ગયા. આ નગરમાં પ્રવેશ કરતાં જ ઠાકરસી શાહને શુભ શકુન થયા. અને તેએ હર્ષ સાથે એક મકાન લઈને તેમાં રહેવા લાગ્યા. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયનગરના મંત્રી ઠાકરશી [ ૭૯ કેટલાક દિવસો પછી ઠાકરસી શાહે વિચાર્યું, કોઈ પણ વેપારને આશ્રય લીધા વિના વણિકપુ નકામા બેસી રહેવું ઉચિત નથી. આ દેશમાં સામુદ્રિક વેપાર છે. આથી વહાણમાં માલ ભરીને પિતના ભાઈ વિજ ઉ-વિજ્યને કણયાપુર કલ્યો. કયા પુરની રૂપવતી રાણીનું નામ જ્યસેના હતું. પૂર્વ કર્મના ઉદયથી રાણીના શરીરમાં શાકિનીની પીડા હતી. રાજાએ મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધી આદિ અનેક ઉપચાર કરાવ્યા. કોઈનાથી કંઈ લાભ ન થે. અને આ રીતે બાર વર્ષ વીતી ગયાં. રાજાએ તે પિટાવ્યો કે જે રાણીને નીગ કરી દેશે તેનું દુઃખ, દારિ રાજા દૂર કરી દેશે. આ અવસરે વિજ્ય કયાપુર ગયો અને જઈને રાજાને મળ્યો. હેરાન કેલાલ સાંભળીને તેણે કહ્યું: “શી વાત છે ?' રાજાએ રાણીનાં છળ-દ્ધિ પીડાનું વૃત્તાંત કહ્યું. વિજ્ય હસીને કહ્યું : “એની શી ચિંતા છે? હું હમણાં જ ઠીક કરી દઉં છું બોલાવો રાણી સાહેબાને.” રાજા તેને રાણી પાસે લઈ ગયે. વીજાને વીરવિદ્યા સિદ્ધ હતી. તેના પ્રભાવથી રાણી સ્વસ્થ થઈ ગઈ. જે બાર વર્ષોથી અલ રહી હતી તે હવે સહર્ષ બોલવા લાગી. રાજાએ મનોવાંછિત વરંતુ માગવાને કહ્યું. વિજ્યવી અશ્વપરીક્ષક (શાલિહોત્ર) પણ હતો. તેણે એ જ અશ્વરત્ન માગ્યું, જે અશ્વ રાજાને ત્યાં એકલે ઊભો હતો. અને ધૂપ સુગંધી ચામર આદિથી આરાધિત અને પટકુલ આદિથી સુશોભિત હતો. રાજાએ વચનબદ્ધ થઈ વીજાને અશ્વરન આપી દીધું. વિજા એને લઈને જહાજ માર્ગે વાકનઉર નગરના બંદરે પહોંચ્યો. ઠાકરસી શાહને વધામણી આપવામાં આવી, ઠાકરસી શાહ સમુદ્રતટ પર આવ્યા અને જહાજમાંથી ઊતરીને વીજાએ તેમને પ્રણામ કર્યા. ઠાકરસી શાહ અશ્વરત્નને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. વછરાજના પુત્ર ઠાકરસીએ વિચાર્યું કે, આ કલ્પવૃક્ષ સમાન અશ્વત્ન અમને મળ્યું છે, તે માલમ પડે છે કે, હવે અમારું પૂર્વકૃત પુણ્ય પ્રગટ થયું છે. ઠાકરસીએ અશ્વરત્નને ઉત્સવપૂર્વક લઈ જઈ ઘરમાં બાંધ્યું, પછી તે રાજાને ભેટ કરવા માટે અશ્વરત્ન લઈ વિજ્યનગર ગયો અને રાજા હરિયડને મળ્યો. રાજા અશ્વરત્ન જોઈ ચિત્તમાં ચમત્કાર પામ્યો. અને શાલિહેડ્ય લોકોને તત્કાલ બોલાવી અને પંડિતને આ અશ્વની જાત વિશે પૂછયું. તેમણે કહ્યું કે, ઈદ્ધ અને સૂર્ય ઉપરાંત આ ત્રીજે અબ્ધ છે જે આપે પ્રાપ્ત કર્યો છે. આ ઘોડે ક્યાંય સાંભળવામાં આવ્યો નથી. રાજાએ આનંદિત થઈને ઠાકરસીનો ખૂબ આદર કર્યો. અને તેને બધા મંત્રીઓના ઉપરી તરીકે પ્રધાનપદ આપ્યું. ઠાકરસી શાહ રાજાની પાસે હવે પ્રેમપૂર્વક રહેવા લાગ્યા અને નાનાભાઈ વીજાને બાકનુરિમાં રાખ્યા. આ તરફ સેરઠ દેશમાં એવું બન્યું કે, મંત્રીના ગયા પછી અસુર સેનાએ જૂનાગઢ ઉપર આક્રમણ કર્યું, રતાઓ અને ઘાટ બધા બંધ કરી દીધા. રાજાએ ખેદપૂર્વક કઈ રીતે દશબાર વર્ષ વીતાવ્યાં છેવટે પિતાના રાજ્યમાં, બુદ્ધિશાળી મંત્રી ઠાકરસીને અભાવ સાલવા લાગે ત્યારે રાજાએ સોરઠ દેશ છોડ્યો અને સમુદ્ર માર્ગે મલબાર આવ્યો. જ્યારે ઠાકરસીએ રાજા ખેંગાર આવ્યાનું સાંભળ્યું ત્યારે તે સ્વાગતપૂર્વક જઈને મળ્યો અને સરપતિને નમસ્કાર કર્યો. પછી તેમને ધણી ભેટ આપી અને સારા સ્થાનમાં ઉતારો કરાવ્યો. સેરઠનરેશ ખેંગારની સેવામાં રહેવાથી ઠાકરસી શાહ દરબારમાં જઈ ન શક્યા ત્યારે રાજા હસ્પિડે મંત્રીની અનુપસ્થિતિનું કારણ પૂછયું. ચાડી ખેર પુરહિતે કહ્યું: “મહારાજ ! સરપતિ ખેંગાર અહીં આવ્યા છે. આ રાજા શાહજીના પહેલાના સ્વામી છે. તેથી તેમની સેવા કરે છે. વાસ્તવિક વાત તે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ એ છે કે ખેંગાર મેટા યેદ્દો અને પ્રતાપી છે. તેણે આપનું રાજ્ય લેવા માટે પહેલાં મંત્રીને માકલ્યા અને અત્યારે એ સ્વયં આવ્યો છે' વિજયનગરના સ્વામી હરિયડ આ સાંભળીને ક્રોધિત થઈ ગયા અને ધૂર્ત પુરોહિતની વાત સત્ય માનીને તેણે તત્કાલ ઠાકરસી શાહને ખેલાવવા સાત દૂત મોકલ્યા. મંત્રીશ્વર ઠાકરસી રાજાના ખેલાવવાથી ધણીએક ભેટો અને યોગ્ય વસ્તુ લઈને રાજા ખેંગારને વિજયનગરપતિ સાથે મેળાપ કરાવવા માટે સાથે લઈ આવ્યા. સિદ્ધાર પર ખતે નરેશા મળ્યા. ખેંગાર સાથે પ્રૌઢ પરિવાર હતા. હરિયડના મનમાં પુરોહિતના વચનાથી ભય પેસી ગયા હતા, તેથી કપટપૂર્વક પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ કર્યું. રાજા હરિયઅે જાત જાતનાં ભોજન તૈયાર કરાવ્યાં અને સારપતિનું કાસળ કાઢી નાખવા માટે ખીરમાં વિષ નખાવ્યું. રસાઇ તૈયાર થઈ જતાં હરિયડેસવારને મેકક્લ્યા. તેણે મંત્રીને પુરહિતની ચાડી અને વિષભોજનની ગુપ્ત વાતો છાનીરીતે નિર્દેશ કર્યો. મંત્રી સાવધાન બની ગયા. અને તેણે સારપતિને બચાવવા માટે એક ઉપાય વિચાર્યું. તેઓ તત્કાલ હિયડની પાસે ગયા અને કહ્યું; ‘સ્વામિન ! આમાં તો નીચ જાતિના લોકો પણ છે, તેથી તેમને માટે તા ઉદ્યાનભાજન જ ઉપયુક્ત લાગો. રાજાએ આતે હિત વાત માની લઈ ભાજનસામગ્રી મેાકલાવી દીધી. મંત્રીએ રસોઈ બદલી નાખીને ભેજન કરાવ્યુ અને એ રીતે સાનરેશને બચાવી લીધા. મંત્રી ઠાકરસીએ બે લાખ રૂપિયા અને ધણીયે સામગ્રી આપીને ખેંગાર રાજાને વિદાય આપી. તેણે ગોહિલવાડ જઈને એક લાખ રૂપિયાના ઘેાડા ખરીદ્યા અને સૈન્ય એકઠું' કરી ગઢ ગિરનાર જઈ પહોંચ્યા, યવને ઉપર આક્રમણ કરી ખેંગારે તેમને નસાડી મૂકયા. અને દુર્ગામાં પ્રવેશ કરી પેાતાના અધિકાર કરી લીધા. યાદવપતિ ખેંગારે પોતાના પિતાનું નામ રાખ્યુ અને દુષ્ટોને કાઢી મૂકી પોતાની ક્ષાત્રવટને ઉજ્જવલ કરી. આ તરફ રાજા ખેંગારને રવાના કર્યો પછી શાહ ઠાકરસી દક્ષિણનરેશ હરિહરની સેવામાં પૂરેપૂરા ઉદ્યત બન્યા. રાજાએ પૂછ્યું કે, તમને તમારા પૂર્વ સ્વામીએ શા કારણે છોડવ્યા હતા? ( અને પછી તમારી પાસે શા ખાતર આવ્યા હતા ?) મંત્રીએ કહ્યું: “ સ્વામી ! ઘેર આવેલા મહેમાનને કેમ દૂર કરાય ? રાજ્યષ્ટ બનીને રાજા ખેંગાર અહીં આવ્યા અને દસ–વીસ દિવસ રહી ગયા. આપ એ વાતને ધીરજથી વિચારે? ચાડીખારેાના વચનથી આપના કાન કાચા ન બનવા જોઈ એ. ત્યારે રિયરે પૂછ્યું: “ ખેંગાર કેવી રીતે રાજ્યભ્રષ્ટ થયા ? ' મંત્રીએ કહ્યુંઃ “વનાના પ્રબલ આક્રમણથી ગઢ છેાડીને રાજા ખેંગાર અહીં આવ્યા હતા. ' એ જ સમયે સામેશ્વર શિવની યાત્રા કરીને પાછા ફરેલા યાત્રીઓને પૂછીને રાજાએ પોતાના મનને સ ંદેહ દૂર કર્યાં અને ઠાકરસીશાહના વચનોની સત્યપ્રતીતિ થઈ, પુરોહિતનાં વચને પાપપૂર્ણ માનીને મંત્રીને પૂછ્યું: ‘તમે યાદવ ખેંગારને કેવી રીતે જમાડવા ?' મંત્રીએ કહ્યુ: ભાજન પછી ક્ષત્રિયા અને ખેંગાર એક પળવાર પણ થેાભ્યા નથી. તે ધાડા ઉપર સવાર બનીને વિદાય થઈ ગયા છે. " આ સાંભળી હરિયડના મનમાં ખૂબ પશ્ચાત્તાપ થયે, અને તેમણે વિચાર્યુ કે, દુષ્ટના વચનથી મેં વિના વિચારે અકાર્ય કર્યું' છે, ખરે જ સારાપતિના પ્રાણ મે સ’કટમાં નાખ્યા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૫] વિજયનગરના મંત્રી ઠાકરસી [૮૧ અને મારી કુળને કલંક લગાડવું. પુણ્ય વિના અતિથિ ઘેર આવતા નથી, અને મેં તે અતિથિ સાથે આવે અવિચારપૂર્ણ વ્યવહાર કર્યો. મંત્રી ઠાકરસીએ રાજાને પશ્ચાત્તાપ કરતા જોઈને થયેલી બીનાની હકીકત કહીને નિશ્ચિત કર્યા. રાજા અને મંત્રીની પ્રીતિમાં પરસ્પર વધારે થશે. એકવાર સભામાં તે આવીને માટે સાદે ખબર આપી કે, કનાડાને પડીરાય આપણું ગામોમાં લુંટફાટ કરીને, બાળબચ્ચાં, અને સ્ત્રીઓને પજવીને અન્યાય કરી રહ્યો છે. રાજાએ જ્યારે કનાડાના પડીરાયની આ વાત સાંભળી ત્યારે તે ચિંતાતુર બની ગયો અને નીસાસો નાખવા લાગ્યો, ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામી ! દુઃખની એવી શી વાત છે ? ” ત્યારે રાજાએ કહ્યું : ઉંદર જેમ દીવાની વાટ લઈ જાય છે તેમ જ આ કનાડાને પંડીરાય મારા રાજ્યમાં ઉત્પાત મચાવે છે. રાતદહાડે મારા હૃદયમાં આ વાત કાંટાની માફક ખૂચા કરે છે; એ કેવી રીતે દૂર કરી શકાય ?” આ સાંભળીને મંત્રીશ્વર ઊભો થયો અને નમસ્કાર કરી બોલ્યાઃ “મને એ દુષ્ટનું નામ અને સ્થાન જણાવો.” રાજાએ કહ્યું મંગલપુરના ડીરાય ઉડ છે; જે કોઈના કાબૂમાં નથી અને કોઈને ખંડણું પણ આપતા નથી. મંત્રીએ કહ્યું: “આપના પ્રતાપે એ બધું ઠીક થઈ જશે.' રાજાએ સેનાપતિને બેલાવીને ઘોડાઓ તૈયાર કરવાની આજ્ઞા આપી, ત્યારે કાછેલા, કેરી, મકરાણા, લસાહિલા, માહરિ, હરમજજી, દસ્કારી, દલદૂઅણુ, મહુગા, મુલતાની, ખુરાસાની, સિંધુઆ, શેરડી, પારકરા, હાડવિટ વગેરે વિવિધ પ્રકારની જાતવંત ઘોડાઓ ઉપર જીન કસીને સુભટ લેકે હરિયડના મંત્રી ઠાકરસીના સૈન્યમાં જવા માટે તૈયારી કરવા લાગ્યા. (આટલા વર્ણન પછી રાસ ભાગ મળતો નથી. આથી આ રાસની કયાંક પૂણપ્રીતિ કઈ પણ સાજનને હાથ લાગે તે સૂચના કરવા વિનંતિ છે.) [ રાસનું પર્યાલચન આવતા અંકે આપવામાં આવશે. ] [ અનુસંધાન પૃ8 : ૭૫ થી ચાલુ ] જુદા જુદા દેશકાળમાં જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા નામે આ જ્યોતિને સંબોધી છે. પરમ તપસ્વી મહાવીરે તે જયોતિને કરુણ કહીં. કપિલવસ્તુના સિદ્ધાર્થ કુમારે તે જ્યોતિને મૈત્રી કહી. બેથલહેમના સુથાર જિસસે તે જાતિને પ્રેમ કહ્યો. શંકરાચાર્યે તે જ્યોતિને અત કહી ને ભુદાનપ્રણેતા વિનોબાએ તે તિને સામ્યગ કહ્યો છે. નામ ગમે તે હોય પણ ભાવના તે એક જ છે. મૈત્રી, પ્રેમ ને કરુણાની જ જાતિ સામે ઝંખી હતી. પ્રેમની આ જતિ ત્યાગ અને સેવા દ્વારા પ્રગટે છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે કેટલાં નાટક સર્યા સર્જ્યો ? લેખકઃ-. શ્રીયુત હીરાલાલ ર. કાપડિયા એમ. એ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઈ. સ. પૂર્વે ૫૬૯માં ત્રીસમે વ દીક્ષા લીધી. ત્યાર બાદ એમના ૨૯મા ચોમાસામાં ઈ. સ. પૂર્વે ૫૪૦માં અભુત – વિલક્ષણ ઘટના બની. અભિમાને રાજાને રાજર્ષિ બનાવ્યો, અને ગર્વ ઉતારનાર શકને આશ્ચર્યચકિત કર્યો. વાત એમ બની કે ચંપાથી નીકળી મહાવીરસ્વામી “દશાર્ણ' દેશમાં પધાર્યા. ત્યાં દશાર્ણ' નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતા હતા. મહાવીર સ્વામી પધારે છે એમ સાંભળી એ રાજાએ એવો વિચાર કર્યો કે એમને વંદન કરવા માટે મારે એવી ઋદ્ધિઠાઠમાઠથી ધામધૂમપૂર્વક જવું કે અન્ય કેઈએ તેમ કર્યું ન હોય. એમ એ રાજા અભિમાનના શિખર ઉપર ચડયો. આ તરફ શર્ટ ઈન્દ્રને એ રાજાના અભિમાનની – એમના એ અનિષ્ટ વિચારની જાણ થઈતેમ થતાં એ ઈન્દ્રને આ રાજાના ગર્વને ઉતારવાનો વિચાર આવ્યા, અને એણે દેવસંપત્તિનું અને દિવ્ય શક્તિનું પ્રદર્શન કર્યું. દશાર્ણભદ્ર જે પિતાની સમસ્ત રાજ્યમી સહિત મહાવીર સ્વામીને વંદન કરવા આવ્યો હતો અને એમની પાસે બેઠો હતો. તે એ શક્રે વિકલાં નાટક જોઈ ઠંડા પડી ગયો –એને ગર્વ ગળી ગયો અને એ રાજાએ તે ત્યાં ને ત્યાં જ, ઈ. સ. પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બનેલા મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ લીધી. દશાર્ણભદ્ર રાજર્ષિનું એ અદ્દભુત વૈરાગ્યપરાક્રમ જોઈ એમને હસનારે – એમને ગર્વ ઉતારવા પ્રયાસ કરનાર શિક્ર ઈન્દ્ર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો અને એ રાજર્ષિને વંદન કરી પિતાને સ્થાનકે પાછો ફર્યો. શકે દશાર્ણભદ્રને ગર્વ ઉતારવાના પ્રસંગે કેટલાં નાટકે સી–સર્જાવ્યાં એ બાબતે મતાંતરે જોવાય છે. અને એ નોંધવા માટે એનો કંઈ તેડ નીકળે એ ઈરાદે તે હું આ લેખ લખવા પ્રવૃત્ત થયો છું. આવસ્મય નામના એક જૈન આગમ ઉપર –એક મહત્ત્વના મૂલસુત્ત ઉપર શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ નિત્તિ રચી છે. એને અનુલક્ષીને કોઈક – કેટલાકના મતે જિનદાસગણિ મહારે ચુણિ રચી છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે. સમભાવભાવી હરિભસૂરિએ ઉપર્યુક્ત આવસ્મય અને એની નિજજુત્તિના સ્પષ્ટીકરણાથે સંસ્કૃતમાં વૃત્તિ રચી છે ખરી, પરંતુ ઘણાંખરાં કથાનક તે પાઈયમાં અને તે પણ પ્રાયઃ યુણિગત શબ્દોમાં રજુ કર્યો છે. આ સરિતી આ કૃતિ છપાયેલી છે. એમણે વિએસપથ રચ્યું છે અને એના ઉપર મુનિ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૫] શકે કેટલાં નાટક સજ્ય સજાવ્યું ચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪માં સુખસાધના નામની વૃત્તિ રચી છે, એ પણ પ્રકાશિત છે. પ્રસ્તુત લેખ સાથે, આ ઉપરાંતની જે વિશિષ્ટ કૃતિ વિચારવા જેવી છે તેની રચના વિજ્યલમીસૂરિએ વિક્રમની ૧૯મી સદીમાં કરી છે. એ કૃતિનું નામ ઉપદેશપ્રાસાદ છે, અને એ પત્ત વૃત્તિ સહિત છપાયેલી છે. ઉપર્યુક્ત ગુણિ (પત્ર ૪૮૩)માં નિમ્રલિખિત પાઠ શકે કેટલાં નાટ સર્જાવ્યાં અને તેમ કરવા પૂર્વે એણે શું શું કર્યું ઈત્યાદિ બાબતો રજૂ કરે છે – " तेणं कालेणं तेणं समएणं सके देविन्दे जाव विहरति तते णं दसण्णस्स रण्णो इमं एयारूवं अणुद्वितं जाणित्ता एरावणं हत्थिरायं सद्दावेति २ एवं वयासि-'गच्छाहि णं भो तुम देवाणुप्पिया ! चोवहिं दंतिसहस्साणि विउव्वाहि । एगएगाए बोन्दीए चोवद्धिं अट्ठ दन्ताणि अट्ठ सिराणि विवाहि । एगमेगे दन्ते अट्ठट्ठ पुक्खरिणीओ। एगमेगाए पुक्खरिणीए अट्ठट्ठ पउमाणि सतसहस्सपत्ताणि । एगमेगे पउमपत्ते दिव्वं देविड्ढि दिव्वं देवज्जुत्ती दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसतिविहं नट्टविहिं उवदंसेहि।" આને હું અર્થ સૂચવું તે પૂર્વે આ મુકિત પાઠમાં જે અશુદ્ધિ હોવાનું ઉપલક દૃષ્ટિએ જણાય છે તેને હું નિર્દેશ કરું છું. “ નાળિ લટ્ટ સા”િ એવા પાઠને બદલે “સિરાશિ ઘટ્ટ રસ્તા ” એવો પાઠ હૈ જોઈએ એમ ઉપલક દૃષ્ટિએ લાગે છે. વળી વિષ્ણુ ને બદલે વઝુર્તિ એમ પાઠ હોવો જોઈએ. આ અશુદ્ધિ કંઈ અર્થમાં બાધક બનતી નથી. અશુદ્ધિ વિષે ઉપર મુજબ સુચન કરી હું હવે ઉપર્યુક્ત અવતરણને અર્થ દર્શાવું છું, તે કાળમાં તે સમયમાં દેવેન્દ્ર શક વિહરતો હતો. એણે દશાર્ણભદ્ર રાજાની આ પ્રકારની પ્રવૃત્તિને જાણીને ઐરાવણ હસ્તિરાજને બોલાવ્યો અને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તું ચોસઠ હજાર (૬૪૦૦૧) હાથીઓનું સર્જન કર. એ દરેકના શરીર ઉપર ૬૪૪ ૮ = ૫૧૨ મસ્તક બનાવ અને મસ્તકે મસ્તકે આઠ આઠ દંકૂશળ રચ. એકેક દંતૂશળ ઉપર આઠ આઠ પુષ્કરિણી (વાવડી) બનાવે અને એ પ્રત્યેક પુષ્કરિણીમાં લાખ લાખ પત્રવાળા આઠ પદ્મોની રચના કરે. વળી એ પદ્મના એકેક પત્ર ઉપર દિવ્ય એવી દેવની ઋદ્ધિવાળી, દિવ્ય એવી યુતિવાળી અને દિવ્ય એવા દેવના પ્રભાવવાળી બત્રીસ પ્રકારની નાટચવિધિ દર્શાવ. આ અર્થ કરતી વેળા મેં ચોવટ સર્ફિ થી ૬૪ x ૮ એમ જે કહ્યું છે તે કથા વાંકામાં અને ઉપદેશપ્રાસાદમાં પ્રત્યેક હાથીને પ૧ર મુખ હોવાને ઉલેખ વાંચી સ્કરેલા વિચારનું પરિણામ છે. એ કથન જે સમુચિત ન જ હોય તે આ પાઠાંશને શું અર્થ કરે તે સૂચવવા મારી સહૃદય સાક્ષરોને સાદર વિજ્ઞપ્તિ છે. બત્રીસ પ્રકારની નાટવિધિ એટલે બત્રીસ નાટક એમ અર્થ કરતાં, ઉપર્યુક્ત યુણિ પ્રમાણે શકે તૈયાર કરાવેલાં નાટકોની સંખ્યા નીચે મુજબની થવા જાય છે – ૧ સામાન્ય રીતે બત્રીસ” એ અર્થમાં “ બત્તીસ' શબ્દ વપરાય છે એ વાત ખરી, પરંતુ સમવાય (પત્ર પ૭) વગેરેમાં બત્તીસઈ કે બત્તીસતિ એ પણ શબ્દપ્રયોગ જોવાય છે. જુઓ પાઈયમહાર્ણવ (પ. ૭૭૮). ૨. જુઓ પૃષ્ઠ: For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જે સત્ય પ્રકાશ - ૬૪૦૦૦ ૪ ૧૧૨ ૪૮ ૪ ૮ X ૮ x ૧૦૦૦૦૦ x ૩૨ = પ૩૬ ૮૭૦૯૧૨૦૦૦૦૦૦૦૦ આમ ત્રેપન કોડ અડસઠ લાખ સિત્તેર હજાર નવસો ને બાર એટલાં અબજ નાટકે થયાં.' આ સબંધમાં હરિભદ્રસૂરિકૃત આવસ્મયની વૃત્તિ (પત્ર ૩૫૯)માં નીચે પ્રમાણે પાઠ છે – " सक्को य देवराया एरावणं विलागो। तस्स अट्र मुहे विउबइ । मुहे मुहे अदु अट्ट दन्ते विउज्वेइ । दन्ते दन्ते अट्ठ अट्ठ पुक्खरणिओ विउबेह। एकेकाए पुक्खरणीए अट्ठ अट पउमे विउज्वेइ । पउमे पउमे अट्ठ अट्ठ पत्ते विउइ । पते पत्ते अट्ठ अट्ठ बत्तीसवद्धागि दिवागि આનો અર્થ એ છે કે દેવને રાજા શક અરાવણને વળગે–એરાવણ ઉપર બેઠી એણે એ ઐરાવણનાં આઠ મુખ વિકવ્ય, મુખે મુખે આઠ આઠ દંકૂશળ વિકવ્ય, દંતૂશળે દંતશળે આઠ આઠ પુષ્કરિણીઓ વિકુવી, એક એક પુષ્કરિણીએ આઠ આઠ પો વિકવ્ય, પ પ આઠ આઠ પત્રો વિમુચ્ચ અને પત્રે પત્રે બત્રીસ જાતનાં દિવ્ય નાટકો વિકુવ્ય. મુદ્રિત આવૃત્તિમાં “અટ્ટ વર્તાવાળ” એમ જે છપાયું છે તેમાં શટ્ટ નો અર્થ સમજાયો નથી એટલે એ વાત જતી કરાઈ છે. શું ૮૪ ૮ ૪ ૩૨ એમ નાટકોની સંખ્યા સમજવાની છે કે “શ કટ્ટ” એટલે પાડ વધાર-નિરર્થક છે? અત્યારે તે બત્રીસ જાતનાં નાટકે એટલે બત્રીસ નાટક એ અર્થ કરી નાટકોની સંખ્યા હું નીચે મુજને દશાવું છું –૧ X ૮ ૪ ૮ X ૮ ૪ ૮ ૪ ૮ ૪ ૩૨ = ૧૦૪૮૫૭૬ યુણિ પ્રમાણે નાટકની જે સંખ્યા ઉપર મેં દર્શાવી છે તેના હિસાબે આ સંખ્યા ઘણી નાની છે, કેમકે અહીં સઠ હજાર હાથીઓને બદલે એક જ હાથી, પ્રત્યેક હાથીને ૫૧૨ મુખને બદલે આઠ મુખ અને પ્રત્યેક પક્ષે એક લાખ પત્રને બદલે આઠ જે પત્ર એ પ્રકાર ઉલ્લેખ છે. આ તે સ્થળ ગણના થઈ. સૂક્ષ્મ ગણના પ્રમાણે તે વૃત્તિગત નાટકોની સંખ્યા ચુણિમાં દર્શાવાયેલી સંખ્યાને હિસાબે પાંચ હજારમાં એક વીસ કરેડમે ભાગે છે. અન્ય રીતે કહું તે ચણિ પ્રમાણેનાં નાટકોની સંખ્યા વૃત્તિ પ્રમાણેનાં નાટકોની સંખ્યા કરતાં ૫૧૨૦ કરેડ ગણી છે. આમ જે આવસ્મયની ગુણિ અને હારિભદ્રીય વૃત્તિમાં નાટકોની સંખ્યા પર ખૂબ જ તફાવત જણાય છે તે ભિન્ન ભિન્ન પરંપરાને આભારી જણાય છે. ચુણિને મળતો પાઠ ધર્મષસૂરિએ રચેલે મહરિસિગુણસંથવ કે જેને સામાન્ય રીતે પ્રષિમંડલપ્રકરણ કહેવામાં આવે છે તેની નિમ્નલિખિત ગાથામાં જોવાય છે – ૧. અન્ય રીતે કર્યું તે પાંચ મધ્ય, ત્રણ અંત્ય, છ જલધિ, આઠ શંકુ, સાત મહાપા, નવ ખ, એક અબજ ને વીસ કરોડની આ સંખ્યા છે. ' ૨. આ રૂપ સાચું છે, પરંતુ એની પહેલાં અનેકવાર વિ એને પ્રયોગ કરાયો છે તે તે જોતાં અહીં પણ એવો પ્રયોગ હશે એમ લાગે છે, , ૩. આ સૂરિ કયારે થયા તેમજ કયા ગ૭ના છે તેને અંતિમ નિર્ણય કર બાકી રહે છે. બાકી એમની આ કતિ ઉપર વિ. સં. ૧૩૮૦ માં તાડપત્ર પર લખાયેલી વૃત્તિ મળે છે એ જોતાં આ સરિ વિ. સં. ૧૨૮૦ ની આસપાસ કરતાં તે અર્વાચીન નહિ હશે અને એ હિસાબે એએ વિધિપક્ષના હોય તે ના નહિ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ) શકે કેટલાં નાટક સર્જથી સજાવ્યા " च उसटि करिसहस्सा, चउसटि स अट्ठदन्त अट्ठसिरा । दन्ते य एगमेगे, पुस्खरिणीओ य अट्ठ ॥ ८२ ॥ अट्ट लक्ख पत्ताई, तासु पउमाई हुन्ति पत्तेयं । પત્તે પત્તે વત્તીસ, વદ્ધ નારવિહી વિટ્ટો II ૮રૂ II” ધર્મષસૂરિની ઉપર્યુક્ત કૃતિ ઉપર પદ્યામંદિરગણિએ વિ. સં. ૧૫૫૩ માં કથા વાકા નામની વ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. એના (૧૦૨ આ પત્ર)માં કહ્યું છે કે ૬૪૦૦૦ હાથી એ વાત પ્રકરણકારના અભિપ્રાય અનુસાર છે, નહિ કે સિદ્ધાંતના, કેમકે આવશ્યક અને ઉત્તરાધ્યયનની વૃત્તિ વગેરેમાં તે એક જ અરાવણના વદનાદિના વિસ્તારનું કથન છે. વળી ૬૪૪૮ =૫૧ર એ મુખોની સંખ્યા પણ પ્રકરણકારના અભિપ્રાય મુજબની છે, નહિ કે સંદ્ધાંતિકેની, કેમકે સિદ્ધાંતમાં પ્રાયઃ એવો ઉલ્લેખ જોવા નથી. . આ સંબંધમાં એ ઉમેરીશ કે આવસ્મયની ગુણિમાં તે ધર્મષસૂરિના કથન અનુસારની હકીકત છે કે જેને નિર્દેશ મેં ઉપર કર્યો છે, આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે તે શું એ યુણિના રચનાર સૈદ્ધાંતિક ન કહેવાય કે આ ચુણિ હોવાની વાત પદ્મમંદિરમણિના ખ્યાલ બહાર છે? ઉપદેશપ્રાસાદના ૧૮૧ માં વ્યાખ્યાનમાં દશાર્ણભદ્રનો ઉલ્લેખ છે અને એની પજ્ઞ વૃત્તિ (ભા. ૩, પત્ર ૧ આ. – ૨ આ.)માં એમનું વૃત્તાંત નીચે મુજબ અપાયું છે - દશાર્ણ' દેશમાં “દશાર્ણ નગરમાં દશાર્ણ રાજા પાંચ અંતઃપુરીઓ સાથે—૫૦૦ પત્નીઓ સાથે સુખ ભોગવતા હતા. એક દિવસ ચરે (સેવક) સંધ્યા સમયે એ રાજાને ખબર આપી કે આવતી કાલે મહાવીરસ્વામી ઉપવનમાં પધારવાના છે. રાજા માંચિત થઈ છે. કે કોઈએ પ્રભુને વંદન ન કર્યું હોય તેવું વદન હું સવારે કરીશ. આમ અહંકારમાં ગરકાવ બની એ રાજા સેનાની, રૂપાની અને દાંતની પર્ય કિકા (પાલખી)માં અંતઃપુરીઓને આરૂઢ કરી મટી ઋદ્ધિ સહિત એ પ્રભુને વંદન કરવા ઊપડ્યો. ઋદ્ધિ નીચે મુજબ હતી – અરાઢ હજાર હાથી, વીસ લાખ ઘેડા, એકવીસ હજાર રથ, એકાણુ કરેડ પાયદળે, એક હજાર સુખાસને અને સેળ હજાર ધજાઓ. હાથી ઉપરથી ઊતરી એ રાજાએ પ્રભુને વંદન કર્યું. આ તરફ ઈન્દ્રને અવધિજ્ઞાન વડે જાણ થતાં, એ રાજાને ગર્વ ઉતારવા પ્રભુને વંદન કરવા આવ્યો. એ વેળા એણે નીચે મુજબની દિવ્ય ઋદ્ધિ વિમુવી – પાંચસો બારે મસ્તક (ગંડસ્થળ)વાળો એક હાથી ૬૪૦૦૦ હાથીઓ, મસ્તકે મસ્તકે આઠ આઠ દંતૂશળ, દંતૂશળે દંતૂશળે આઠ આઠ વાવ, વારે વારે આઠ આઠ કમળ, કમળ કમળ લાખ લાખ પ (પાંખડીઓ), પ પ બત્રીસ ઉત્તમ નાટકે, પ્રત્યેક કમળના મધ્યમાં કર્ણિકાના ભાગમાં એકેક ઈન્દ્રપ્રસાદ અને એ પ્રત્યેક પ્રાસાદની વચમાં આઠ આઠ અગ્રમહિલી સહિત ઈન્દ્ર બેઠો. પૂર્વાચાર્યોએ એકેક હાથીનાં મુખ વગેરેની સંખ્યા નીચે પ્રમાણે દર્શાવી છે એમ કહી વૃત્તિકારે તેને ઉલ્લેખ કર્યો છે – ૫૧૨મુખ, ૪૦૯૬ દંતૂશળ, ૩૨૭૬ ૮ વાપી, ૨૬૨૧૪૪ પદ્મો તેમજ એટલા પ્રાસાદે ૨૦૯૭૧પર અમહિણીઓ, છસે એકવીસ કરોડ અને ચુમ્માળીસ લાખ (ર૬૨૧૪૪૦૦૦૦૦) પાંદડીઓ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯] * શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ આ પ્રમાણે ૬૪૦૦૦ હાથીઓ માટે સમજવું. એમાં રહેલી અઝમહિષીઓની સંખ્યા તેર હજાર ચારસે ને એકવીસ કરોડ સત્તોતેર લાખ અને અઠ્ઠાવીસ હજાર (૧૩૪૨૧૭૭૦૦૦ ૦૦) ની જાણવી. એકેક નાટકમાં સરખે સરખાં રૂપ, શૃંગાર અને નાટયના ઉપકરણોવાળાં ૧૦૮ દેવકુમારે અને એટલી દેવકુમારીઓ જાણવાં. આવી મેટી ઋદ્ધિ સહિત ઈન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. આમ ઉપદેશપ્રાસાદના કર્તાને મત પણ ચુરિણને અનુસરે છે. હરિભદ્રસૂરિએ ઉવએસપય (ગા. ૨૧૦)માં (પત્ર ૧૫૭૮)માં પ્રસ્તુત બાબત સંક્ષેપમાં નિદેશી છે. આ રહી એ ગાથા – " दन्ता पुक्खरिणीओ, पउमा पत्ता य अदुइ पत्तेयं । एकेक रमणपेच्छण, नरेन्दसंवेग पञ्चज्जा ।।२१०॥" આને અર્થ એ છે કે દંકૂશળો, પુષ્કરિણીઓ, પ અને પત્રો એ પ્રત્યેક આઠ આઠ છે. એ પ્રત્યેક પત્રમાં રમ્ય પ્રેક્ષણક (નાટક) જોઈને નરેન્દ્ર (દશાર્ણભદ્ર)ને સવેગ થશે અને એ જ સમયે એણે દીક્ષા લીધી. અહીં હાથીની અને એના મસ્તકની સંખ્યાને ઉલ્લેખ નથી તે તે એક હશે એમ લાગે છે. મુનિચન્દ્રસૂરિએ આની વૃત્તિ (પત્ર ૧૬૪ અ) માં કહ્યું છે કે – ઐરાવણ ઉપર શક આરૂઢ થતાં દતુશળ થયા. એના ઉપર પુષ્કરિણીઓ, એ પુષ્કરિણીઓમાં પડ્યો અને પદ્મોમાં પત્રો થયાં. એ તૂશળ, પુષ્કરિણી વગેરે આઠ આઠ સંખ્યામાં થયાં. એકેક પત્ર ઉપર બત્રીસ પાત્રોથી નિબદ્ધ એવું રમ્ય પ્રેક્ષણક જોઈને દશાર્ણભદ્ર નરેશ્વરને સંગ ઉત્પન્ન થયા અને એમણે એ ઉપરથી તે જ ક્ષણે દીક્ષા લીધી. આમ જો કે અહીં એક જ હાથીની વાત છે. પરંતુ બત્રીસ નાટકને બદલે બત્રીસ પાત્રવાળું એક નાટક એમ વૃત્તિકારે કહ્યું છે, અને એ જ હકીકત જો હરિભસૂરિને અભિપ્રેત હોય તે આવસ્મયની વૃત્તિમાં એમણે જે કહ્યું છે, તેની સાથે આ મેળ ખાતો નથી. ગમે તેમ પણ મુનિચન્દ્રસૂરિ પ્રમાણે નાટકોની સંખ્યા નીચે મુજબ છે – ૧૪ ૧૪ ૮ X ૮ X ૮ ૪૮ ૪૧= ૪૦૯૬. અહીં એક મસ્તકવાળો એક હાથી છે એમ માની આ સંખ્યા મેં દર્શાવી છે. જે આઠ મસ્તકવાળા એક હાથી હોય તે નાટકોની સંખ્યા ૩૨૭૬૮ની ગણાય. નાટકની ભિન્ન ભિન્ન સંખ્યા આ લેખમાં રજૂ કરાઈ છે તે નીચે પ્રમાણે છે – (અ) ૫૩૬૮૭૯૧૨૦૦૦૦૦૦૦૦ (ચુણિ ઈત્યાદિ પ્રમાણે) (આ) ૧૦૪૮૫૭૬ (આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ અનુસાર) (ઈ) ૩૨૭૬૮ (ઉવએ સમયની વૃત્તિને સંભવિત અર્થ) (ઈ) ૪૦૯૬ (મુનિચન્દ્રસૂરિને મત ) આ ઉપરાંત નાટકની અન્ય સંખ્યા કોઈ કૃતિમાં હોય તો તેની તપાસ કરવી બાકી રહે છે. બાકી ઉપર્યુક્ત સંખ્યામાં ભિન્નતા ઉપસ્થિત થવામાં હાથીની સંખ્યા એના મસ્તકની સંખ્યા, પત્રની સંખ્યા અને પત્ર દીઠ નાટકની સંખ્યા કારણભૂત છે. અંતમાં એ પ્રશ્ન રજૂ કરીશ કે આવસ્મયની ગુણિ કરતાં કોઈ પ્રાચીન કૃતિમાં નાટકોની સંખ્યાને નિર્દેશ છે ખરો? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ li જાકોડા પાર્શ્વનાથ તીર્થ લેખક : પૂ. મુનિરાજ શ્રીવિશાળવિજયજી (દ્ધિ-ધર્મ-જ્યોપાસક) સુમેરપુરથી સાડા ચાર માઈલના અંતરે જાકડા નામે જેનું પ્રસિદ્ધ તીર્થધામ છે. આ તીર્થ કેટલું પ્રાચીન હશે તે જાણવામાં આવ્યું નથી પરંતુ શિલાલેખોમાં જેનો જારાફર અને જાકપુર તેમજ તીર્થમાળાઓમાં જાપુરી નામથી ઉલ્લેખ આવે છે તે જ આ જાકડા તીર્થ છે. પં. શ્રી. મહિમાવિજયજીએ રચેલી તીર્થમાળામાં આ તીર્થને આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે – જારિ ચૌદ જિન દિનક, પાલિ ચૌદિરે જગીસ. ૮ પિસાલિ ત્રિણિ ઈટવાલિ દસ ભલી, વાદ્ય તેલાઈ દેવિ.” (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : ભા. ૧, પૃ. ૫૯) પિષાલિયાની પાસે આવેલું જારિ તીર્થ છે. શિવગંજથી પષાલિયા ચાર ગાઉ દૂર છે. અને જાડા તીર્થ પણ શિવગંજથી ચાર ગાઉના અંતરે છે. એટલે જાષારિ એ જ જાડા સમજાય છે. ૫. મહિમાવિજ્યજીએ આ તીર્થની અઢારમા સૈકામાં યાત્રા કરી ત્યારે અહીંના જિનાલયમાં ચૌદ જિનપ્રતિમાઓ હતી. અઢારમા સૈકા કરતાં પ્રાચીન એવા ૫. મેધવિજ્યજીએ સં. ૧૪૯૯ લગભગમાં રચેલી તીર્થમાળામાં આ તીર્થ તેમજ આસપાસનાં જિનમંદિરવાળાં ગામોની આ પ્રકારે નેધ કરી છે વીસલપુરિ વાલ્હી દરિ, બાલીસઈ માહિ પૂજા ફિરી; તીરથતણ ન જાણુઉં પાર, જારઈ જિણ કરઉ જુહાર.” આમ વીસલપુર, વાહી, ઉંદરી વગેરે ગામે જાકડાની પાસે આવેલાં છે. તે જ આ તીર્થમાળાકારે નેધ્યાં છે. એટલે પંદરમા સૈકામાં આ તીર્થ જાણીતું હતું. મારા ગુરુ પૂ. શ્રી જયંતવિજયજી મહારાજશ્રીએ સંપાદિત કરેલ આ ભાગ બીજાને લેખાંક: ૩૧૪માં–સં. ૧૩૪૬ના ફાગણ વદિ ને સોમવારે જાખલપુરના રહેવાસી શ્રીજિનચંદના પુત્ર સંઘવી એચટન વગેરેએ જિનપ્રતિમાઓ ભરાવ્યાને ઉલ્લેખ એ લેખમાં કરેલું છે. મતલબ કે આમાં ઉલ્લેખેલ જાખલપુર એ જ જાકડા હોય તે સં. ૧૩૪૬માં આ ગામ વિદ્યમાન હતું એટલું નક્કી થાય છે. જાકેડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર પહાડની ખીણમાં આવેલું છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ તેમા મૂળનાયક શ્રીપાર્શ્વનાથ પ્રભુને બદલે અત્યારે શ્રીશાન્તિનાથ પ્રભુની પંચતીર્થી યુક્ત સ્મૃતિ બિરાજમાન છે. તેમાં ડાખી બાજુના કાગિયા નીચે સ. ૧૫૪ના લેખ છે, જેમાં જાષકપુરનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ તીર્થ સં. ૧૫૦૪માં સ્થાપન થયું હોય એમ માની શકાય. શ્રી. સામસુંદરસૂરિના શિષ્યાએ આ તીર્થની પ્રતિષ્ઠા કરી છે એમ શિલાલેખથી જણાય છે. [વર્ષ : : ૨૦ જમણી માજુના કાઉસગ્ગયા ઉપર પણ સ. ૧૫૦૪ના લેખ છે. આમાં જાઉરના શ્રીસંધે પરિકર ભરાવ્યું એવા નિર્દેશથી જણાય છે કે સેાળમા સૈકામાં જાઉર જે આજે જાકાડા નામે ઓળખાય છે, તેમાં જેનેાની સારી વસ્તી હતી. આમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનને બદલે શ્રીશાંતિનાથ પ્રભુની મૂર્તિ છે. એ ફેરફાર ક્યારે થયા અને મૂળનાયકની મૂર્તિનુ શુ થયુ એ જાણવામાં નથી. ભગવાનની ગાદીમાં અને પડખે યક્ષ–યક્ષિણી અને બંને બાજુએ વાધ તેમજ હાથીની આકૃતિઓ દર્શાવી છે. વચમાં દેવી છે અને દેવીની નીચે ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણની આકૃતિ કાતરેલી છે. ખેલામડપમાં પેસતાં ડાબી બાજુએ પાવાપુરી તેમજ સમેતિશખર તીર્થના પટાની રચના છે. જમણી બાજુએ આપ્યુ તેમજ અષ્ટાપદ તીના પટા કોતરેલા છે. આ બંનેની વચ્ચે થાંભલાના મધ્ય ભાગમાં ભગવાનની મૂર્તિ છે. છ ચોકીમાં ડાખી ખાજુએ શત્રુંજયતીર્થના પટ અને જમણી બાજુએ ગિરનાર તીર્થનો પટ છે, શા. ઉમેદ મરજીએ ગૂઢમંડપ અને ચોકી નવી કરાવી છે. ચાકી તેમજ ત્રણ ચોકીના સભામંડપ વડગામના એશવાલ શા, ભીમજી પૂનમચંદજીએ કરાવેલ છે. શૃંગારચોકીની અહાર જમણી બાજુના ગોખલામાં શાસનદેવીની મૂર્તિ છે. આ ગોખલાના ઋગ્ણોદ્વાર શા. ઉમેદ મરજીના ભાઈ મૂલચ એ કરાવેલ છે, આખુંયે દેરાસર કાયુક્ત છે. ભમતીમાં ડાખી બાજુની ઓરડીમાં ચાર પ્રતિમા પરાણાદાખલ પધરાવેલી છે. શિખર ઇંટ–ચૂનાનું બનાવેલુ છે, તેના ગૃહ્રિાર શિવગજવાળા પારવાડ શા. પૂનમચ છ વેલરાજ વર્ધાજીએ કરાવેલ છે. For Private And Personal Use Only સ. ૧૯૮૧માં અહીં શ્રાવકાનાં એ માત્ર ધર હતાં, સાધુ-સાધ્વીઓને આ તીર્થમાં આવવા માટે તકલીફ પડે છે. દેરાસરની સામે નાની એવી એક ધર્મશાળા હતી, સ. ૧૯૮૯માં પામાવાવાળા એશવાલ શેઠ ઉમેદભાઈ એ આ તીર્થા વહીવટ હાથમાં લીધો ત્યારથી આ તીર્થનો ઋણધાર થવા માંડયો છે, તેમણે પોતે આ તીર્થમાં સારી રકમ આપી બીજા પાસેથી સારું એવું ફંડ એકઠું કરી નવી મોટી ધર્મશાળા કરાવી છે. ખીજા માળનુ કામ અધૂરું રહ્યું છે. ધર્મશાળા પણ પહાડની ખીણમાં જ બનેલી છે. અહીં' ‘કુલ ૨૦૦ ધી વસ્તી છે. અત્યારે શ્રાવકનુ એક જ ઘર છે. ધર્મશાળામાં જાત્રાળુઓ માટે બધી સગવડ રાખવામાં આવી છે, આ તીર્થ વાંલીથી લગભગ સાડા ત્રણ ગાઉ દૂર છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા (લેખાંક–૬ ઠ્ઠો) લેખક—માસ્તર શ્રીચુત ખુબચંદ્ર કેશવલાલ-સિરાહી [ કઇ પણ શાસ્ત્રવિરુદ્ધ આ લેખાંકામાં લખાઇ જાય તે ત્રિકરણ યોગે મિથ્યા દુષ્કૃત છે. વિદ્વાનાને કત્યાંય ક્ષતિ જણાય તે ભૂલ સુધારવા મને પ્રેરણા કરે એવી નમ્ર વિનંતી છે. ] પ્રથમના લેખાંકમાં દર્શાવ્યા મુજબ અપવના અને ઉના દ્વારા સ્થિતિ અને રચના સ્વરૂપમાં હીનાધિકતા થઈ શકવારૂપ ફેરફાર થઈ શકે છે, તેમ કર્મની પ્રકૃતિમાં એક એવા પણ ફેરફાર થઈ શકે છે કે બધાયેલ કર્માંની પ્રકૃતિ-સ્થિતિ–રસ અને પ્રદેશ આ ચારેના અન્ય કર્મરૂપે પણ પલટો થઈ જવા પામે છે. પ્રકૃતિ ભેદે કરી કર્મના આ મૂળ પ્રકાર જૈન દનમાં જણાવ્યા છે, તેમાંથી દરેક પ્રકારના કર્મના ઉત્તર ભેદ પણ જણાવ્યા છે. તેમાં આ પલટા સજાતીય કર્મરૂપે જ થાય પણ વિજાતીય રૂપે ન થાય એ સાથે લક્ષમાં રાખવું જરૂરી છે. જેમ વેદનીય કના પલટા તે મોહનીયરૂપે ન થાય. પણ શાતા વેદનીયને અશાતા વેદનીયરૂપે અને અશાતા વેદનીયને શાતા વેદનીયરૂપે પલટા થઈ શકે, એટલે કે સજાતીય કર્મની ઉત્તર પ્રવૃત્તિઓમાં આ ફેરફાર થાય. આવા પલટાને “સંક્રમણ” કહે છે, આ સંક્રમણ પણ અવ્યવસાયના બળે જ થવા પામે છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તર પ્રકૃતિય એવી છે કે જે બદલાતી નથી. જેમકે દર્શન માહનીયનું સંક્રમણ ચારિત્ર માહનીયમાં તેમજ જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી. વળી ઉદયકાળનો પ્રારંભ થયા પહેલાં તથા એ પ્રકારના અધ્યવસાયના અભાવે આ રીતે સંક્રમણ થયા સિવાય નિયત થયેલ પ્રકૃતિ-સ્થિતિ–રસ અને પ્રદેશરૂપે રહેલાં કર્યાં કાઈ વખતે અબાધા સ્થિતિ સમાપ્ત થતાં વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને સ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે પણ ઉદયમાં આવે છે. તે માટે હકીકત એમ છે કે અબાધા સ્થિતિ સમાપ્ત થયેકને કાઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવુંજ જોઈએ એવા અવશ્ય નિયમ છે. હવે તે વખતે જો વિરોધી પ્રકૃતિના ઉદય ચાલુ હાય તો પોતે વિરોધી પ્રકૃતિમાં ( ઉદયવતી પ્રકૃતિમાં ) સક્રમીને ( પરિણમીને ) પરપ્રકૃતિરૂપે પણ ઉદયમાં આવે. અને વિશેષ પ્રકૃતિના ઉદય બંધ પડતાં તે કર્મ સ્વરૂપે જ ઉદયમાં આવે છે. અથવા વિધી પ્રકૃતિના કદાચ ઉદ્દય ન હોય પરંતુ સ્થાન જ સ્વરૂપાયને અયોગ્ય હોય તો પણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે છે. આ રીતે સંક્રમણ અંગે સમજવાનું છે. હવે કર્મ વહેલું ભોગવટામાં આવવા અંગે વિચારીએ. આત્મા સાથે બધાયેલ કર્મ બંધાતાંની સાથે જ ઉદયમાં આવવું જ જોઈ એ એમ નથી. જે સમયે જેટલી સ્થિતિવાળુ જે કર્મ આત્મા બાંધે છે અને તેના ભાગમાં જેટલી કર્મીવણાઓ આવે છે તે વર્ગણાઓ તેટલા કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના થાય છે. શરૂઆતનાં કેટલાક સ્થાનકમાં તે રચના થતી નથી, તેને ખાધાં કાળ કહેવામાં For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ આવે છે. તે સમયમાં બંધાયેલ કર્મને ભગવટો હેતું નથી. અબાધા કાળ પૂર્ણ થયે ક્રમશ: ભોગવવા માટે તેના દલિકની રચના થાય છે. અબાધા કાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, બીજામાં ઓછાં, ત્રીજામાં ઓછાં, એમ સ્થિતિબંધના ચરમ સમય પર્યત દલિક ગોઠવાય છે. એક મિનિટની લગભગ સાડાત્રણ લાખ આવલિકા ગણાય. અબાધા કાળમાંથી છૂટેલ કર્મદલિકો પૈકી કેટલાંક દલિકોને ભોગવવાને કાર્યક્રમ પ્રથમ એક આવલિકા જેટલા વખતમાં ગોઠવાય તેટલા નિયત કાળને “ઉદયાવલિકા” કહે છે. એટલે કે ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધીને ભગવાને સમય તે પ્રથમ દિયાવલિકા કહેવાય છે. કર્મનાં સર્વ દલિકો કંઈ એક આવલિકા જેટલા સમયમાં ખતમ થતાં નથી. પણ એક ઉદયાવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. દરેક ઉદયાવલિકામાં કર્મનો ઉદય ચાલુ જ હોય છે. એમ કેટલીયે ઉદયાવલિકાઓ વીત્યે છતે કર્મનો ઉદયકાળ પૂરો થાય છે. આ રીતે કર્મલિકો ભેગવવાને કાર્યક્રમ હોય છે. અબાધાકાળ પૂરો થયા બાદ ઉદય શરૂ થઈ કર્મદલિકા ઉદયાવલિકાઓમાં પ્રવેશવા વડે ફળદાયી બને છે. આ અબાધા કાળને નિયમ સ્થિતિબંધ ઉપર છે. તે નિયમ એ છે કે-જધન્ય સ્થિતિબધે અંતર્મુહૂર્તને અબાધાકાળ (અનુદયકાળ) હોય છે, સાધિક જધન્ય સ્થિતિબંધથી માંડી યાવત પાપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહૂર્તને અબાધા કાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે સમયે સમયનો અબાધાકાળ વધારતાં પૂર્ણ કોડાકોડી સાગરોપમના બંધે સો વરસને અબાધા કાળ હોય. એટલે તેટલા વખતના જેટલો સમય થાય તેટલા સ્થાનકમાં દલિકરચના ન કરે. સામાન્યરીતે કર્મ ફળદાયી બનવાને એ પ્રમાણે નિયતકાળ હોય છે. તે પણ એના નિયતકાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય છે. અને તેને જેને પારિભાષિક શબ્દમાં ઉદીરણા કહેવાય છે. સામાન્યરીતે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીય કર્મની જ ઉદીરણા થઈ શકે છે. કર્મનો ઉદય થવાનો સમય ને થયેલ હોય તે પણ પરાણે ઉદયમાં લાવી ભેગવે તે ઉદીરણા કહેવાય છે. આત્માને ચેક કરે છે તે કાચી મુદતે પણ કમ કપાવવાનો રસ્તો હવે જોઈએ. કાચી મુદતે કર્મને કાપી શકાય છે જે સમ્યકત્વ, દેશવિરતિ, જ્ઞાન થવાનું શક્ય બને છે. કાચી મુદતે કર્મ ન કપાતાં હોત તે ચાહે જેટલાં કર્મ સુંદર કરે કે ન કરે તેની કિંમત શું ? જે કમ અત્યારે ઉદય આવતું નથી તે લાંબા કાળ-ભવિષ્ય કાળે ઉદયમાં આવવાનું છે. અત્યારે ન ભોગવવા પડે તે નરકમાં ભેગવવાં પડે, પણ તેવાં કર્મોને અત્યારે જે જોગવવામાં આવે તે ઉદીરણા કરીને ભગવ્યાં કહેવાય. જેઓ વેચવાની તાકાતવાળા હોય તે વેદી શકે. વેદવાની તાકાત ન હોય તે ઊલટાં બમણાં બંધાય છે. કેટલાક ખમીને ખૂએ છે. ભોગવે તેમાં આ રૌદ્ર ધ્યાન કરે તે નરક વગેરેનું આયુષ્ય બાંધે. સમ્યગ્દષ્ટિ આત્મા તે વહેલું ઉદયે આવે તેમાં ભવિતવ્યતાને પાડ માને. તે તે એમ જ સમજે કે દેવું તે ગમે તે સ્થિતિમાં ભરવું પડશે. પણ સારી હાલતમાં દેવું સહેલાઈથી ભરી શકાશે. જિનેશ્વર જેવા દેવ વગેરે મલ્યું છે તે આવા વખતે કર્મને ભગવાને પરિણામ નહિ ટકાવીએ તો જે વખતે જિનેશ્વરના ધર્મનું શ્રવણ ન હોય તે વખતે પરિણામ ક્યાંથી ટકશે ? તપસ્યા, ચાદિક વગેરે વેદનીયની ઉદીરણા છે. એટલે અહીં સમજવાનું એ છે કે કર્મ ઉદયમાં આવ્યું અને કર્મ ઉદયમાં લાવ્યા તેમ બે પ્રકાર છે. આપણે ઉદયમાં આવેલાં કર્મોથી કંટાળીએ છીએ પછી લાવવાની વાત તો દૂર રહી. જ્યારે મહાપુરુષે તે દેખે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] કર્મ–મીમાંસા [૯૧ કે આ સ્થાને પ્રતિકૂલતા થશે તેથી જાણી જોઈને ઉદય થવાના સ્થાનકે દેડે. એટલે મહાત્મા પુરુષ ઉદીરણા કરીને ઉદયમાં લાવે. અધાતીની ઉદીરણા જાણી જોઈને કરી શકાય. ઘાતીની ઉદીરણા તે તાકાતવાળા કરી શકે. જ્યાં વિપાક નહીં, માત્ર પ્રદેશ, ઘાતીની ઉદીરણા કરે બાકી અઘાતીની ઉદીરણા કરાય છે. ચડતા ગુણઠાણાવાળા ઘાતીની ઉદીરણ કરે. એટલે ઘાતી અને અધાતીની ઉદીરણમાં પણ ખ્યાલ રાખવાનો છે. ઘાતીની ઉદીરણ કરવામાં સામાન્ય આત્માને નુકસાન થાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય એ ચારે ઘાતી કર્મ છે, તો વિચારે કે આ કર્મને ઉદય વહેલું કે મેડે ક્યારેય પણ સારે નહિ. એટલે તેની ઉદીરણ પણ મુંઝવનારી બને. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતી કર્મની કદાચ ઉદીરણા ન કરે પરંતુ આત્મામાં સમાનત એટલે કે સિલકમાં ઘાતી કર્મ હોય, તેથી કાળ પાકે એટલે વિપાકેદય તે થતે જ રહેવાનું અને તે સમયે તે આત્મગુણોને ઘાત કરનારાં થવાનાં છે તે તેવા કર્મો વડે થતા આત્મગુણોના ઘાતથી બચવા શું પુરુષાર્થ કરે જોઈએ ? ઘાતી કર્મ વડે આત્માના ગુણોના થતા ઘાતથી બચવા માટે એવું છે કે આત્મા પુરુષાર્થ ફેરવે તે તે કર્મોના ઉદય સમયે ઊલટો આત્મા કેટલાક ગુણો પ્રગટ કરે છે. પણ તેની આવડત હોવી જોઈ એ; અને આત્મા કેળવાયેલ હોવો જોઈએ. કેળવાયેલ આત્મા તે કર્મોને સાપશમિક, ભાવે વેદ. પશમ એટલે સર્વથી ક્ષય નહિ, પરંતુ એવા પ્રકારને ક્ષય કે જેમાં તે તે કર્મનાં દલિયાને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશોદયમાં વાળી દેવાનું બને છે. આથી તે કર્મ પિતાને વિપાક એટલે કે પ્રભાવ બતાવી શકતું નથી. તેથી તે કર્મના પ્રભાવે આવરાઈ જતે આત્માનો ગુણ આવરાતો નથી, પણ પ્રગટ થાય છે. આત્મામાં ધર્મ બે પ્રકારના છે. (૧) ઔદયિક ધર્મ અને (૨) ક્ષાયોપથમિક ધર્મ. કર્મના ઉદયથી જે ગુણ, જે ધર્મ પ્રગટે તે ક્ષાપથમિક ધર્મ કે સાપશર્મિક ગુણ કહેવાય છે. ઔદયિક ધર્મથી આત્મામાં દુર્ગણ તથા ગુણનો ઘાત કરનારા સંસ્કારે ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ, ગુસ્સો, અભિમાન, કપટ, કામ, હાસ્ય, શોક વગેરે દુર્ગુણો છે. તેમજ અજ્ઞાન, નિદ્રા, દુર્બળતા, અલાભ વગેરે ગુણોને ઘાત કરનાર છે. આ બધાની ઉત્પત્તિ ઘાતી કર્મના ઉદયથી થાય છે. જયારે જ્ઞાન, દર્શન, સમ્યફવે, ક્ષમા, મૃદુતા વગેરે સગુણ છે. તે સગુણેની પ્રાપ્તિ તે જ ઘાતકર્મના. ક્ષયોપશમથી થાય છે. મિશ્ચાદૃષ્ટિ આત્મામાં ઘાતી કર્મના ઉદયથી ઔદયિક ધર્મો પ્રાપ્ત થાય છે અને તે પરંપરાએ સંસારવૃદ્ધિનું કારણ બને છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા ઘાતી કર્મને ક્ષપશમિક ભાવે વેચે છે, એટલે તેનામાં ક્ષાયોપથમિક ગુણે પ્રાપ્ત થાય છે. એટલે અબાધાકાળ પૂર્ણ થયે કે અબાધાકાળ પૂર્ણ થયા પહેલાં ઉદયમાં આવેલ ઘાતકર્મ યોપશમ ભાવે વેદવાનો પુરુષાર્થ કરવો જોઈએ. અહીં પુરુષાર્થ ફેરવવા તરીકે પંચાચારનું પાલન, કષાયની ભયાનકતા વિષેનું વાચન, શ્રવણ અને ચિંતવન, સદ્ભાવનાઓ, કષાયોના કટુ વિપાકોના દ્રષ્ટા ને ખ્યાલ, ક્ષમા–મૃદુતા-સરલતા વગેરેની મળેલી તક, ઇત્યાદિ કરવાની જરૂર છે અને એ બધા પશમના ઉપાયો છે. નમ્રતા વાવ કે તળાવમાંથી પાણી ભરી લાવવું હોય તે ખાલી ગાગર ડુબાડવાથી કામ નહિ ચાલે. ગાગર કે લેટાને વાંકે–ત્રાંસે કરે પડશે. ગુરુ જેવા જ્ઞાનના દરિયા પાસે શિષ્ય ભક્તિનમ્ર બનવું જોઈએ. [ચાલુ ]. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દક્ષિણમાં પણ જૈનધર્મનાં ઊંડાં મૂળ લેખક :-શ્રીયુત મોહનલાલ દીપચંદ સેકસી શીધળના ક્ષેત્રમાં જેમ જેમ પ્રગતિ થતી રહી છે, તેમ તેમ ભારતવર્ષના પ્રાચીન ધર્મો અને એ અંગેના રીતરિવાજો સંબંધી પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા સાચી સમજના અભાવે જે ભૂલભર્યા મંતવ્ય, લખાણુ યા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલ છે એના ઉપરથી અંધારપાલે વિખરાતાં જાય છે અને સાચા જ્ઞાનરૂપ દિવાકર પોતાની જ્યોતિ વધુ ને વધુ પ્રમાણમાં વિસ્તારો જાય છે. એ દ્વારા અપૂરા ઈતિહાસના કેટલાય ખૂટતા અંકોડા ઉપલબ્ધ થયા છે. આ માસિકના પાનામાં અગાઉ ઉતરભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ બંગાળ અને ગૂજરાત આદિમાં જૈનધર્મનું પ્રાધાન્ય કેવા પ્રકારનું હતું એ વાત દર્શાવતા કેટલાક ઉલ્લેખ પુરાતત્વશાધક વિદ્વાનોના લખાણને આશ્રયીને કરવામાં આવેલ છે. આજે એ સંબંધી દક્ષિણ ભારતમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હતી તેના વિચાર એક મરાઠી લેખક શ્રીયુત બાબગડા ભુગોંડા પાટીલ B. A. L. B. કૃત પુસ્તકના આધારે કરવાનો છે. એ ગ્રંથનું પૂરું નામ છે- દક્ષિણ-ભારત, જૈન વજૈનધર્મયાંચા સંક્ષિપ્ત ઇતિહાસ, ' એમાં કલમ ગતિમાન થાય તે પૂર્વે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જૈનધર્મના જે બે મુખ્ય ફાંટા છે. વેતાંબર અને દિગંબર, એમાંને દિગંબર સંપ્રદાય આ પ્રદેશમાં વધુ પ્રમાણમાં વિસ્તરેલ હતા. સંખ્યાબંધ પુરાવા આ મંતવ્યની પૂર્તિમાં ઉપલબ્ધ થાય છે. જેનધર્મને તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે અને શ્રમણ સંસ્કૃતિનાં આત્મકલ્યાણકારી આચાર પ્રતિ ધ્યાન દેવામાં આવે તે ઉભય સંપ્રદાયના ધ્યેયમાં કંઈ જ ફેર નથી અને એ માટેનાં વિધિ-વિધાનોમાંના કેટલાક મામૂલી મફેરને બાજુ ઉપર રાખીએ તે ત્યાં પણ વિસંવાદને સ્થાન નથી જ. આજે જયારે મુખ્ય પ્રશ્ન જૈનધર્મની પ્રભાવનાનો અને એક કાળે આ ધર્મ કેટલા મોટા પ્રદેશ ઉપર વિસ્તરેલે હત, તેમજ એના શ્રમણોએ ઉપદેશ, પ્રવચન, અને સાહિત્યસર્જનહારા કેવી સુંદર ને સટ છાપ પાડી હતી, તે બતાવવાનો હેતુ અગ્રસ્થાને છે ત્યારે એક જ પિતાના સંતાનો વચ્ચેના મામૂલી માન્યતાભેદોને ગૌણ સ્થાન જ સંભવે. ઉત્તર મથુરા વગેરે દેશાંતૂન વ પ્રાંતાંત્વન ભગવાન મહાવીરાંની આપલ્યા તત્ત્વજ્ઞાનાચા પ્રસાર કરણ્યાસાડી વિહાર કરીત કરીને દક્ષિણ ભારતામળે આલે. ત્યારેલી કાંચી પુરાવર રાજા વસુપાલ રાજ્ય કરત હતા, વ તે મહાવીરાંચા ભક્ત હતા (આરાધના-કથા-કેશ. ભા. ૩) હેમાંગ દેશાંત (મૈસૂર) ભગવાન મહાવીરાંચે જેહાં આગમન ઝાલે હાં રાજા સયંધરાચા પુત્ર જીવંધર હા તેથું રાજ્યાધિકારી હતા...” લેખક પાના પાંચ તથા છમાં ઉપરના ઉલ્લેખ પછી સાહિત્યમાં આવતા વર્ણન ઉપરથી પુરવાર કરે છે કે જેને આજે મૈસૂર કહેવામાં આવે છે તે એક કાળે હેમાંગ દેશ કહેવાતું હતું. જીવંધરે પિતાના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા લીધી હતી. ઈ. સ. પૂર્વ ચેથી શતાબ્દીમાં લંકામાં પણ જૈનધર્મ પ્રસરેલ હતું. એ ઉપરથી પુરવાર થાય છે કે, શ્રી ભદ્રબાહુસ્વામીના આ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૫] દક્ષિણમાં પણ જૈન ધર્મનાં ઊંડાં મૂળ પ્રદેશમાં આગમન પહેલાં પણ જૈનધર્મ પ્રચલિત હતા. સમ્રાટ ખારવેલના શિલાલેખ ઉપથી પણ ઈ. સ. પૂર્વના કેટલાક સૈકાઓ આગળથી જૈનધર્મનો ક્ષા દક્ષિણ હિંદુસ્તાનમાં થયો હતો. ઉપરના લખાણમાંથી એટલું તો વિના સંકોચે તારવી શકાય તેમ છે કે ચાહે તો ભગવંત શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમણે કિંવા ખુદ ભગવાન મહાવીર સ્વામી અગર તે તેમના શિઓ આ પ્રદેશમાં વિચર્યા હતા. એ કાળે ઉપદેશ શ્રવણદ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકતી. વળી જૈનધર્મના ચાર ગ્રંથોમાં શ્રમણ માટેની જે નિયમો દર્શાવવામાં આવ્યા છે એ જોતાં સંખ્યાબંધ સાધુઓ એક જ સ્થાનમાં ને જ રહી શકે તેમ લાંબો સમય પણ એક જ ક્ષેત્રમાં ચોમાસા સિવાય ન જ વ્યતીત કરી શકે. જ્યાં આ પ્રકારનું બંધારણ હોય અને કેવળ આત્મકલ્યાણ અર્થે જ ભાગવતી દીક્ષાનો સ્વીકાર હોય, ત્યાં ગમે તેવા ઉપસર્ગો સહન કરીને પણ વિહારક્ષેત્રને પ્રદેશ અતિવિસ્તૃત હોય એમાં કંઈ જ આશ્ચર્ય નથી. લેખક દિગંબર જ્ઞાય પ્રમાણે ભ. મહાવીરદેવની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવે છે – વીશમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ. એ પછી કેવલજ્ઞાનીમાં તેમના બે શિષ્યો શ્રી. ગૌતમસ્વામી તેમજ શ્રી સુધમસ્વામી અને અંતિમ કેવલ શ્રી, જંબુવામી. અહીં સુધી તે. કશે જ ફેર આવતો નથી. એ પછી જેમને ઉલ્લેખ શ્રુતકેવલી તરીકે કરાયેલ છે. એ નામે આ પ્રમાણે છે-(૧) વિષ્ણુનંદી-મિત્ર, (૨) અપરાજિત, (૩) ગોવર્ધન, (૪) સ્થૂલભદ્ર, (૫) ભદ્રબાહુ આમ ગણનામાં પાંચ થાય છે છતાં ઉલ્લેખમાં “છ શ્રુતકેવલી ' કહ્યા છે એટલે કે તે વિષ્ણુનંદી અને વિષ્ણુમિત્ર એમ બે નામો હેયે અગર તે એકાદ નામ સરતચૂકથી છાપવું રહી ગયેલ હોય. વેતાંબર સંપ્રદાયમાં પણ શ્રુતકેવલીની સંખ્યા તે છની જ કહી છે અને તેને ક્રમ આ પ્રમાણે છે: (૧) પ્રભવસ્વામી, (૨) શય્યભવસૂરિ, (૩) ભસૂરિ, (૪) સંભૂતિવિજય, (૫) ભદ્રબાહુ અને (૬) સ્થૂલભદ્ર. આ ઉપરથી છેલ્લાં બે નામે તે ઉભયમાં સરખાં જ છે, ફક્ત ક્રમમાં ફેર છે. વળી દિગંબર સંપ્રદાયને કોઈ ગ્રંથમાં શ્રુતકેવલીની યાદીમાં ખૂટતા નામ તરીકે આર્યલેહિતનું નામ વાંચવામાં આવેલ છે. મગધ અને એની આસપાસના પ્રદેશમાં ઉપરાછાપરી મહાભયંકર દુષ્કાળ પડવ્યા હતા એટલે શ્રમણસમુદાયના બંધારણમાં એકવાર્યતા સચવાઈ શકી નથી. એમાં પણ જિનકલ્પ અને સ્થવિરક૯૫ જેવા સાધુઓના આચારમાં કેટલાક મક્કમ રહ્યા, કેટલાક દેશ-કાળને ધ્યાનમાં જરૂરી છૂટ લેવા લાગ્યા. અર્થાત ભગવંત ભાષિત જિનકલ્પને વિચ્છેદ થયો. એ માન્યતા વેતાંબર સંપ્રદાયની છે પણ દિગંબર સંપ્રદાય જિનકલ્પને વળગી રહ્યો છે ખરો પણ એવી સંખ્યાનું પ્રમાણ ઘણું અલ્પ છે. ટેકરીઓ અને ગુફા આદિથી ભરપુર એવા દક્ષિણ દેશમાં એ સંપ્રદાયના સાધુઓ સવિશેષપણે વિચર્યા. સ્થવરક૯પી સાધુઓ મગધમાંથી ઉજૈન તરફ અને એ પછી મારવાડ ને ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ આવ્યા. કવેતાંબર માન્યતા મુજબ ચોદેવી શ્રી ભદ્રબાહુસ્વામીનું નિર્વાણ દક્ષિણમાં થયું અને એ સ્થાને તે પિઠણ કહેવાય છે. દિગંબર માન્યતા મુજબ નિર્વાણ સ્થળ દક્ષિણ દેશમાં આવેલ શ્રમણબેગેલમાં થયાનું દર્શાવાય છે. એ સાથે સમ્રાટ ચંદ્રગુપ્તવાળો પ્રસંગ જોડેલ છે. આમ ઉભય સંપ્રદાયનાં મંતવ્યમાં કેટલેક તફાવત છે છતાં એ ઉપરથી વિદ્વાનોએ તે એવો નિણર્ય તાર છે કે–જિનકલ્પ અને સ્થવિરકલ્પના આચરણમાં જે સંખ્યા અલગ પડતી ગઈ એ પાછળથી દિગંબર અને વેતાંબર તરીકે મશહૂર બની. [ જુઓ અનુસંધાન ટાયરલ પૃષ્ઠ ત્રીજુ ] For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मड्डाहड़गच्छकी परंपरा लेखक : श्रीयुत अगरचन्दजी, भंवरलालजी नाहटा श्वेताम्बर जैन संप्रदायके अनेक गच्छ राजस्थानसे भी सम्बन्धित है । इससे मध्यकालमें राजस्थानमें जैनधर्मका कितना व्यापक प्रचार रहा, अनुमान लगाया जा सकता है । ८४ गच्छोंमेंसे आधेसे अधिक गच्छ और उनकी अनेक शाखाएँ राजस्थानके भिन्न २ स्थानोंके नामसे प्रसिद्ध हुई। उदाहरणार्थ उपकेशगच्छ, कासहृद, कूर्चपुर, कोरण्टक, खण्डेलवाल, नाणावाल, भीमपल्ली, संडेरक, काछोलीवाल, ब्रह्माण, पल्लिवाल, गूदाऊच, आदि अनेक गच्छ और बड़गच्छकी कई शाखाएँ जैसे साचोरा, भीनमाला, जालौरा, रामसेनीया, चित्तौड़ा, मड्डहड़ा आदि भी राजस्थानके स्थानोंके नामसे ही प्रसिद्ध है । यहाँ उनमेंसे मड्डाहड़ा गच्छ, जो कि बृहदगच्छकी पट्टावलीके अनुसार बड़गच्छकी ही एक शाखा है-की परंपराके सम्बन्धमें प्रकाश डाला जा रहा है। श्वेतांबर जैन संप्रदायके जो शताधिक गच्छ थे, उनमें से अधिकांश अब नामशेष हो चुके है । पर कई गच्छ ऐसे भी है जिनके साधु तो अब नहीं है, पर उस गच्छके महात्मा--गृहस्थ कुलगुरु आज भी विद्यमान हैं, ये जैन जातियोंके कई गोत्रोंकी वंशावलियों लिखने आदिका काम करते हैं। उन महात्माओंका समाजमें और दृष्टि से तो कोई अधिक आदर नहीं हैं, इसलिये हमने बहुत गच्छ, जिनकी परम्परामें वे महात्मा अब भी विद्यमान है, उन गच्छोंको लुप्त हुआ ही मान लिया है। उदाहरणार्थ धर्मघोषगच्छ, जो एक बड़ा प्रभावशाली गच्छ रहा है, उसके यति-साधु तो अब विद्यमान नहीं हैं, पर उस गच्छके गुरासा-(कुलगुरु) नागोरमें आज भी गोपजी गुरांसा विद्यमान है। इसी प्रकार मारवाड़के कई गाँवोंमें और उदयपुर आदिके गाँवोंमें वे महात्मा लोग विद्यमान है, जो उन पुराने गच्छोंकी स्मृति दिला रहे हैं। हमारा उनसे संपर्क न होनेके कारण जैन समाजके इतिहासका एक महत्त्वपूर्ण अध्याय हमसे अज्ञात रह जाता है । वे महात्मा चाहे आज धार्मिक दृष्टि से किसी योग्य नहीं पर उनकी पूर्व परंपरामें बहुतसे समर्थ आचार्य एवं विद्वान हो गये है, जिन्होंने जैन समाज और साहित्यकी बहुत अच्छी सेवा की है । अतः उनके पास अपने गच्छकी और जैन समाजकी जो कुछ ऐतिहासिक सामग्री व साहित्य है उसकी जल्दीसे जल्दी खोज की जा कर प्राप्त जानकारी प्रकाशमें लानी चाहिए। दो वर्ष पूर्व आबू समितिके प्रसंगसे राजस्थान सरकारकी ओरसे जब मुनि जिनविजयजीके नेतृत्वमें मेरा सिरोही जाना हुआ, तो वहाँके मंदिरोंसे संलग्न ही मड्डाहड़गच्छकी १ ये बहुत सज्जन व्यक्ति है। धर्मघोषगच्छकी शाखाओंके आचायोकी नामावली आदि इनके पास हैं, उसकी नकल स्व. हरिसागरसूरि द्वारा हमने प्राप्त की थी। For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ४. गुणचंद्रसूरि ५. धर्मदेवसूरि अ४ : ५ ] મડ્ડાહડ ગચ્છની પરંપરા [ स्थ पोशाल - (पौषधशाला - उपासरा) देखने में आई । मैंने उसमें जा कर पूछताछ की तो पता मिला कि मड्डाहड़गच्छके महात्मा अभी भी इसमें रहते हैं और उनके पास ओसवाल, पोरवाल आदिकी बहुतसी वंशावलियें भी हैं । पहिली बार जब मैं गया तो वे गृहस्थ - कुलगुरु मुझे नहीं मिले पर दूसरी बार जाने पर वे मिल गये तो उनके पासकी वंशावलियां निकलवाके मैंने देखीं । सबसे प्राचीन वंशावली टिप्पण १७वीं शताब्दिके लिखित उनके पास मिले । उनमेंसे सं. ७११ के लगभग उन वंशोंके प्रतिबोधकों का उल्लेख था । उसके अनुसार सं. ७११ के लगभग चक्रेश्वरसूरिने अढारह हजार श्रावकोंको प्रतिबोध दियो । मेरे पास अधिक समय नहीं था अतः उन वंशावलियोंके नोट्स तो न ले सका पर मैंने उनसे मड्डाहड़गच्छकी पट्टावली की पूछताछ की। उनके पास की हस्तलिखित प्रतियों को भलीभांति देखने पर संभव है इस गच्छकी बडी पट्टावली मिल जाती; वह नही भी मिलती तो भी इस गच्छ सम्बन्धी बहुतसी नई जानकारी तो मिलती हो । पर उन्होंने मुझे केवल मड्डाहड़गच्छके परंपराकी नामावली ही दी जो यहाँ प्रकाशित की जा रही है । I १. चक्रेश्वरसूर ११. दयानन्दसूरि २. जिनदत्तसूरि १२. भावचंद्रसूरि ३. देवचंद्रसूरि १३. कर्मसागरसूरि १४. ज्ञानसागरसूरि १५. सौभाग्य सागरसूरि १६. उदयसागरसूरि १७. देवसागरसूरि १८. लालसागरसूरि ६. जयदेवसूरि ७. पूर्णचंद्रसूरि ८. हरिभद्रसूरि www.kobatirth.org ९. कमलप्रभसूर १०. गुणकीर्तिसूरि Acharya Shri Kailassagarsuri Gyanmandir २१. वागसागरसूरि २२. केसरसागरसूरि २३. भट्टारक गोपालजी २४. यशकरणजी २५. लालजी २६. हुकमचंद २७. इन्द्रचंद For Private And Personal Use Only २८. फूलचंद २९. रतनचंद ३०. १९. कमलसागरसूरि २०. हरिभद्रसूरि उपर्युक्त नामावलिकी जांच करनेके पूरे साधन तो प्राप्त नहीं हैं पर प्रतिमा लेखों, प्रशस्तियां आदिसे जांच करने पर कुछ आचार्योंके नाम प्रतिमालेखों में मिले हैं, उनसे उनका समय निश्चित किया जा सकता है। जैसे " आबू लेख संदोह "के लेखांक ५५९ में धर्मदेवसूरिके पट्टधर देवसूरि प्रतिष्ठित सं. १३८९ का लेख छपा है। ये नामावलिके नम्बर ५ वाले धर्मदेवसूरि ही हैं। नामावलिमें नम्बर ६ में जयदेवसूरि नाम है, उनका प्रतिमालेख में देवसूरि नाम मिला है | लेखांक ५७५ में पूर्णचंद्रसूरि के प्रतिष्ठित सं. १४२० का लेख है ओर ५९९ में १. यह संवत तो चक्रेश्वरसूरिका नहीं, संभव है, उन जातियों व गोत्रोंके स्थापनाका संवत् हो । चक्रेश्वरसूरि १३ वीं शतीके प्रतीत होते है । Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६] શ્રી. જેને સત્ય પ્રકાશ [१ : २० पूर्णचंद्रसूरिके पट्टधर हरिभद्रसूरि (नामावलिके नम्बर आठवाले)का लेख सं. १४४१का है। प्रतिमा लेखोंसे मड्डाहगडच्छको अन्य परंपराके आचार्योंके नाम भी जानने को मिलते हैं। तेरहवीं शताब्दिसे १८ वीं शताब्दि तकके लेख 'आबू लेख संदोह में भी छपे है। समस्त प्रतिमा लेख संग्रह ग्रंथोंके आधारसे कुछ नई जानकारी प्रकाशमें लाई जा सकती है। अतः उसे आगे दी जा रही है। ____ मड्डाहगच्छकी अन्य कुछ शाखाओंका भी नाम मिलता है, जिनमें रत्नपुरीय, जाखडिया और जालौरा मुख्य है । जालौरा शाखामें १७ वीं शताब्दिमें सारंग नामकके एक अच्छे कवि हो गये है। जिनके रचित 'बिल्हण पंचाशिका चौपाई ' (सं. १६३९ जालोर,) 'भोजप्रबन्ध चौपाई' (सं. १६५१ जालोर) और 'कृष्णरुक्मणी वेलि'की संस्कृत टीका (सं. १६७८ पालनपुरमें रचित ) आदि ग्रंथ उपलब्ध है। इन्होंने ज्ञानसागरसूरिकी विद्यमानताका उल्लेख इस प्रकार किया है। बड़गच्छ शाखा चंद्र विचार, मड्डाहड़गछ गछ सिणगार । सूरि पदई जयवन्ता जाण, ज्ञानसागर सूरीस बखाण || ये सारंग कवि, वाचक पद्मसुन्दरके शिष्य थे, जिनके गुरुभाईका नाम गोविन्द था। सिरोही महाराजके प्राइवेट सेक्रेटरी श्री जयमलजी मोदीसे विदित हुआ कि मड्डाहड़गछच्की शाखाके अन्य महात्मा जालौर और जोधपुरमें अब भी विद्यमान है। उनके पाससे संभव है कुछ नई सामग्री प्राप्त हो। मुनिवर जयन्तविजयजीके उल्लेखानुसार मड्डाहड़गछका नामकरण जिस मड्डाहड स्थानके नामसे हुआ है व वर्तमान मडार (मढार) है, जो कि सिरोहीसे नैऋत्यकोणमें ४० माईल और डीसासे ईसानकोणमें २४ माईल है। भटाणासे वायव्यकोगमें ७ माईल और खराड़ीसे २६ माईल पश्चिममें है । सिरोही राजके तहसीलका यह गाँव है । मड्डाहड स्थान प्राचीन है। सुप्रसिद्ध वादिदेवसूरि वहींके पोरवाड वीरनागके पुत्र थे। मुनि कल्याणविजयजीके मतानुसार मड्डाहड वर्तमान मदुआ स्थान है । मडारमें अभी धर्मनाथ और महावीरस्वामोके दो मंदिर है। यहाँ पर मेधजी भट्टारकका उपासरा भी है, जो कि इसी गच्छके थे । मणिभद्र यक्षका मंदिर, जो मडारदेवीका मंदिर भी कहलाता है, उसमें चक्रेश्वरसूरिके पादुकास्थापनका लेख भी है। सं. १७७१ आदिकी पादुका इस गच्छके कुल गुरुओंकी भी वहाँ है । 'अर्बुदाचल प्रदक्षिणा' ग्रंथके पृष्ठ ६७ से ७२ में मुनि जयन्तविजयजीने उपर्युक्त जानकारी दी है। वे लेख 'अर्बुदाचल प्रदक्षिणा जैन लेख संदोह' में छपे हैं। For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મડ્ડાહડ ગચ્છની પરંપરા [६७ यहाँ एक महत्त्वपूर्ण बातका निर्देश कर लेना आवश्यक है कि हमारे प्रतिमा लेख संग्रहोमें कईवार संवत व नाम स्पष्ट नहीं खुदनेके कारण स्पष्ट न होकर अशुद्ध छप जाते हैं अतः उन लेखों व पूर्वापर संबंधका विचार करके उनका संशोधन कर देना आवश्यक हो जाता है। प्रतिमा लेख संग्रहोंमें मड्डाहङगच्छके जो लेख छपे हैं उनकी सूची नीचे दी जा रही है-- १. नाहर, जैन लेख संग्रह भाग १ १३८७ शान्तिसूरि सं. आचार्यनाम लेखांक (पद्मचंद्रसूरि पदेज यदेवसूरि १५०७ नयकीर्तिसरि ९२२ शिष्य यशोदेवसूरि मूर्ति) १५५९ मतिसुंदरसूरि ४९६ ३. बुद्धिसागर, धातुप्रतिमालेख भा. १ ना. ले. भाग २ सं. आचार्यनाम लेखांक सं. आचार्यनाम लेखांक १३७० शांतिसूरि १३५१ सोमतिलकसरि १४५३ धनचंद्रसूरि (रत्नाकरसूरि पदे) १४६६ पासचंद्रसूरि १४८० धर्मचन्द्रसूरि १०६८ (रत्नपूरीय धर्मचंद्रसूरि पट्टे) १४९३ ज्ञानचंद्रसूरि (सोमचंद्रसूरि पढ़ें) १४८१ उदयप्रभसूरि १०६९,२०४९ १५१६ श्रीसूरि ( सोमप्रभसूरि पट्टे ) १५२७ नयचंद्रसूरि १२७६ वही भा. २ सं.. १३९० आचार्यनाम लेखांक १५४१ कमलचंद्रसूरि (रत्नपुरीय धर्मचंद्रसूरि पट्टे) १३९१ सोमतिलकसूरि ७६८ १५४५ , १३६२ १४११ माणदेवसूरि १५५७ गुणचंद्रसूरि ११३० । १४३५ उदयप्रभसूरि ४६२ ( आणंदनंदसूरि) ४. विजयधर्मसूरि, प्रा. लेख संग्रह ना. ले. भाग ३ सं. आचार्यनाम सं. आचार्यनाम लेखांक १३५० सोमदेवसूरि ४९ १३५८ आनंदप्रभसूरि २२४२ (रत्नपुरीय धर्मघोष पट्टे ) १४६३ धनचंद्रसूरि २१७८ १४८० धर्मचंद्रसूरि १२४ (सोमदेवसूरि पट्टे) (रत्नपुरीय धर्मचंद्रसूरि पट्टे) १५४२ नयचंद्रसूरि २४५६ १४८१ उदयप्रभसूरि १२६ २. जिनविजय, प्राचीन जैन लेख संग्रह ५. यतीन्द्रसरि, जैन प्रतिमा लेख संग्रह सं. आचार्यनाम लेखांक सं. आचार्यनाम लेखांक १३३५ वर्द्धमानसूरि ५५० १३६७ रविकरत्रि ( चक्रेश्वरसूरि संताने सोमप्रभसूरि शिष्य) (चंद्रसिंहसूरि शिष्य) ४६० लेखांक ३३४ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેન સત્ય પ્રકાશ [वर्ष :२० १४६२ हरिभद्रसूरि १०३ १३८१ हेमसूरि ५५१ ६. विनयसागर, प्रतिष्ठा लेख संग्रह १३८१ रत्नसागरसूरि सं. आचार्यनाम लेखांक १३८९ श्रीदेवसूरि ५५९ १४७३ मुनिप्रभसूरि २१० (धर्मदेवसूरि पट्टे) १५२० नयचंद्रसूरि ६०३ १४२० पूर्णचंद्रसूरि ५७५ १५२५ विजयचंद्रसूरि ६७२ १४४० सोमचंद्रमूरि ५९६ १५३५ नयचंद्रसूरि ७८८ १४४१ हरिभद्रसूरि ( वीरप्रभसूरि पट्टे) (पूर्णचंद्रसूरि पट्टे ) १५३५ (र)विचंद्रसूरि ७८९ १४४६ मुनिभद्रसूरि । १५४२ नयचंद्रसूरि __८३१ १५३५ कमलचंदसूरि (जाखड़िया) ६५५ १५८३ मनकसूरि ( गुणकीर्तिसूरि, ९७२ ८.ज.,अर्बुदाचल प्रदिक्षणा जैन लेखसंग्रह दयासरि, भावचंद्रसूरि शिष्य) सं. आचार्यनाम लेखांक १४८५ रत्नपुरीय धर्मचंद्रसूरि २५३ १२८७ १५०१ धर्मचंद्रसूरि ४३९ १३७३ शान्तिसरि १५५७ पूर्णचंद्रसूरि ८९१ १६७४ ...चंदजी (चंद्रसूरि पादुका) ९४ (उ. आणंदमेरु, जाखड़िया) १७७१ पीथाजी(सूरजी पादुका) १०२ ७. जयंतविजय, आज लेख संदोह १७८७ वीथा, बाघा, दीवा, पदमा १०३ सं. आचार्यनाम - लेखाक १७८७ भ.देवचंद्र, आ. लीलाजी १०४ १६२० माणिक्यरत्ति ६४ (माणभद्र, चक्रेश्वरसूरि पगलां) १७२८ पं. चतुरा २९४ १८७६ म. जोईताजी, म. रामाजी, १०६ १२०३(१) शान्तिसूरि यशोदेवसूरिपट्टे)५१५ भ. खसालचंदजी, म. रतनचंद१३६२ पासदेवसरि ५३९ जी, म.अदैचंदजी,म. अमीचंदजी १३७१ शान्तिसूरि ५४३ १९५७ म. अमीचंद चेला वजेचंद- १०६ ( यशोदेवसरि पट्टे) भाई मेघजी हीराचंद खोज करने पर भी इस गच्छकी कोई प्रशस्ति व पुस्तिकालेख प्रकाशित हुआ देखने में नहीं आया। इस गच्छका साहित्य उनके उपाश्रयोंमें ही मिलना संभव है । सारंग कविके सिवाय किसी साहित्यकारका भी उल्लेख नहीं मिला । पर जो गच्छ करीब ८०० वर्षों से चालू है, उसमें अवश्य ही और भी साहित्यकार अवश्य हुये होंगे। जिन्हें इस सम्बन्धमें विशेष जानकारी हो, प्रकाशमें लावें। For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસા હિમાલય એટલે ઉત્તર અને ભવ્ય છે તેટલી જ ભારતવર્ષની અહિંસાસંસ્કૃતિ ઉન્નત અને કલ્યાણમય છે. અહિંસા એટલે જ સામર્થ્ય, ક્ષમા અને પ્રેમ. જ્યાં અહિંસા છે ત્યાં જ નિર્ભયતા છે. સિંહ વનનો રાજા છે. પણ ચાલતાં ચાલતાં વારે વારે પાછું વાળીને જેતે જાય છે. કારણુ, પિને બીજાને શિકાર કરે છે, બીજાનાં લેહી પીએ છે, તેથી અંતરમાં તે નિર્ભય રહી શકતા નથી. હિંસા પોતે જ બીકણું છે.. જગતમાં જ્યાં સુધી હિંસાની પ્રતિષ્ઠા છે - સ્વાર્થની બોલબાલા છે ત્યાં સુધી સ્વતંત્ર અને સાધનસંપન્ન ગણાતા દેશોની પણ આવી જ ભયભીત દશા રહેવાની. હિંસકને-શાષકને હમેશાં બીજાની બીક રહેવાની. મૈત્રી જેવી નિર્ભયતા બીજી એકે નથી, (સંકલિત) માનવતા. કૂલમાં કુદરતે સુવાસ મૂકી, કેફિલના ગળામાં મીઠાશ મૂકી, કેઈમાં રંગ - તે કઈમાં રૂપના અંબાર મૂકયા. - માત્ર માનવીના વિષયમાં જ આવી કંજુસાઈ કાં દાખવી ? માનવીને માત્ર દુઃખની જ ભેટ કાં આપી ? કારણ કે, દુ:ખને પલટાવવાની શક્તિ – દુ:ખમાંથી સુખ, અંધકારમાંથી પ્રકાશ, અને ગંદકીમાંથી સુવાસ ને સુફળ ઉપજાવવાની શક્તિ માનવીને એકલાને જ આપી. મૃત્યુને વરેલે માનવી, ગર્વ પૂર્વક એમ કહી શકે છે કે અમરત્વ મેળવવાનો મારે અધિકાર છે, જગતનું બીજું કોઈ પ્રાણી એમ કહી શકશે ? en (સંકલિત) [ અનુસંધાન પૃષ્ઠ ૯ ૩ ચાલુ ] આટલું અવલોકન એટલા સારું કરવામાં આવ્યું છે કે હવે પછી લેખક જે કઈ દર્શાવે છે તે ખાસ કરી દિગબર સંપ્રદાયની દૃષ્ટિથી જ છે એ વાત યાદ રહે. વળી એ સાથે અગાઉ જે મુખ્ય આશય બતાવાયું છે એ મુદ્દાને નજર સામે રાખવામાં આવે તે સહજ જણાશે : કે જે કાળમાં દેશમાં એક ધારી શાંતિ નહાતી, વિહારના માગ કપરા હતા, દુકાળા વારંવાર ડોકિયાં કરતા અને આજનાં જેવાં સાધના પણ નહોતાં, એ કાળમાં જે કોઈ પરંપરા અંગે નોંધ ઉપલબ્ધ થાય છે એ મોટા ભાગે સ્મૃતિ ઉપરથી જ સંધરાયેલી છે, એ માટે વાદવિવાદમાં ઊતરવાની જરૂર પણ આજના યુગમાં મહત્તા નથી ભગવતી. . - જોવાનું તો એ જ છે કે શ્રમણ સંસ્થાએ જૈનધર્મની પ્રભાવના અંગે પોતાનામાં રહેલ શક્તિનો ઉગ કેવા પ્રમાણમાં સતત ઉદ્યમશીલ રહીને કર્યો છે ! જૈનધર્મની પ્રભાના વિસ્તાર એ કાળે કેટલો વિરતૃત હતા, એ જાણ્યા પછી કયાં કારણોએ એમાં ઓટ આવી અને આજે વતી દશાના મૂળમાં કયાં કયાં ક્ષતિઓ થઈ છે ? એ જાણીએ તે જ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાનું સુલભ પડે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. RegdNo. B. 8801 શ્રી જૈન તત્વ બજાર શ્રી જૈન સત્ય પ્રકારો અ ગે સૂચના યોજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જેનમેં સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જેન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીઓર્ડરદ્વારા મોકલી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે અંકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. e વિનંતિ 5. ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાંવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરો ચતુમાસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પેસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6, સરનામું બદલાવવાની સુચના ઓછામાં બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકેને સૂચના અવશેષે કે એતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. ' 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખા ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. e' ટીકાત્મક ન હોવા જોઈ એ. - ગ્રાહકોને સૂચના 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1 6 શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હિક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only