Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521708/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4.LY. IIIIIIIII HIS FIPE છે તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫--૫૪ : અમદાવાદ વર્ષ ૧૯:અંકે : ૬] [ ક્રમાંક : ૨૨૨ ruti કે મી!IT | For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन અંક વિષય લેખક ૧. કથા સુણી સુણી ફૂટયા કાન : પૂ. મુ. શ્રી. મહાપ્રભવિજયજી : ૭૩ ૨. ઉદયન-વિહાર : પં. શ્રી લાલચંદ્ર ભ. ગાંધી : ૩, અઢાર નાતરાં : શ્રી. જયભિખ્ખ ૪. સંસારી આત્મા : શ્રી. મેહનલાલ મહેતા એમ. એ. ૫. કવિવર સુરચંદ્રરચિત પદૈવિંશતિ ગ્રંથ : શ્રી. અગરચંદજી, ભંવરલાલજી નાહટા : ૮૯ ૬. નંદીની આદ્ય પદ્યત્રિપુટી : પ્રો. શ્રી. હીરાલાલ ર. કાપડિયા : ૯૩ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! ૪ અમ્ | 'अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) OIL) 7 ઃ ૨૧ || વિક્રમ સં. ર૦૧૦:વીર નિ.સં. ૨૪: ઈ. સ. ૧૯૪ | બં: ૬ | ફાગણ સુદિ ૧૧ સેમવાર ૧૫ માર્ચ માં २२२ કથા સુણી સુણી ફૂટયા કાન લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીમહાપ્રભવિજ્યજી ગામડાના એક મંદિરમાં એક સંન્યાસી રહેતું હતું. તે સવારે હમેશાં કથા વાંચતે અને રાતે ભજનની ધૂન લગાવત. ભજનમાં જેટલા માણસે આવતા એટલા કથામાં નહોતા આવતા. આવનારાઓમાં કેટલાક બુદ્રાઓ નિયમિત આવતા કયારેક એ કાં ખાતા તે કયારેક અરસપરસ વાતચીત કરી કથાનો સમય પૂરો કરતા. સંન્યાસી ઘણે સરળ હતે, ભગવાનને ભક્ત અને નિસ્પૃહી પણ એટલે જ. એક દિવસે જ્યારે એ રોજના કાર્યક્રમ પ્રમાણે કથા વાંચી રહ્યા હતા ત્યારે મંદિર પાસેથી એક ઘોડેસવાર પસાર થઈ રહ્યો હતો. એને ઉતાવળ હતી છતાં કથા સાંભળવાનું એને મન થયું. એ સંન્યાસી સામે બેસીને કથા સાંભળવા લાગે. ત્યાગ અને વૈરાગ્યની કથા સાંભળી એ ખૂબ પ્રભાવિત થયે; ત્યાં સુધી કે એને એનું ચાલુ જીવન ડંખવા લાગ્યું. એને એની ફરજ બજાવવાની હતી એટલે કથા સાંભળી એ તરત જ નિયત સ્થાને પહોંચી ગયે. બીજા દિવસથી એણે પિતાના અવનકમમાં ફેરફાર કર્યો. કથામાં સાંભળેલા કેટલાક નિયમ એણે આચારમાં મૂક્યા, અને એ નિયમ પાળવામાં ખૂબ તકેદારી રાખવા માંડયો. લગભગ એક વર્ષને ગાળો વીતી ગયે, ત્યારે એ જ માર્ગે થઈને એ ઘોડેસવાર નીકળે. એ જ મંદિર, એ જ સંન્યાસી, એ જ શ્રોતાઓ એણે ફરીથી જોયા. એને વિચાર થયેલ કે, “કેમ કેઈના ઉપર આ કથાની અસર થતી નથી ? શું કથાનો દેષ છે, સંન્યાસીને કે શ્રોતાઓને?” એને જણાયું કે કથામાં તે દેષ ન હોય. સંન્યાસી નિસ્પૃહી છે, એને પેટપૂર મળે એટલે બસ. ખરેખર આમાં દોષી કે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ] - શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ હોય તે આ સાંભળનારા જ લાગે છે. એણે એકેએક શ્રોતાને હાથથી ઢઢળ્યા, પગ દબાવ્યા, માથું ધુણાવ્યું. તમે આ શું કરી રહ્યા છો? ” સંન્યાસીએ કથા વાંચતાં ઉગ્ર થઈ પૂછયું. મહારાજ! હું જોઉં છું કે, આ લેકમાં ચેતન છે કે નહિ? શું બધાયે માટીના પૂતળા જેવા છે? એક જ દિવસના કથાશ્રવણથી તમે જણાવેલા નિયમની જે અસર થઈ છે તે આજ દીન સુધી હું ભૂલ્યા નથી એટલું જ નહિ પણ તેજ દિવસથી મેં મારા જીવનમાં ફેરફાર કરવા માંડ્યો છે. પણ હમેશાં સાંભળનારા આ લેકેને કાંઈ જ અસર નથી એ એક આશ્ચર્ય છે. “મહાનુભાવ, આ લેકની દશા તે “કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તે થે ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી છે.” સંન્યાસીએ વાતની સ્પષ્ટતા કરી. ' “ત્યારે આ લોકેને કથા સંભળાવવાને શું અર્થ !” ઘોડેસવારે નમ્રપણે જિજ્ઞાસા કરી. “હું તે મારી ફરજ બજાવી રહ્યો છું કહ્યું છે કે – ર મવતિ ધર્મ: શ્રોત: વક્રતુરાતતો ઘર્ષ ” –શ્રોતાને ધર્મબંધ થાય કે નહિ પણ વક્તાને તે એકાંતિક ધર્મને લાભ થાય જ છે. એ ફરજ મારો ધર્મ છે. સંન્યાસીએ ખુલાસો કર્યો. “મહારાજ” આજે હું આપને શિષ્ય બનવાના ઈરાદે આવ્યો છું. મને દીક્ષા આપે. ઘેડેસવારે પિતાનું હૃદય ખુલ્લું કર્યું. - “ભાઈ! આજે વર્ષોના કથાવાચનનું ફળ હું જોઈ રહ્યો છું. મને શ્રદ્ધા છે કે કથાવાચન કદી નિષ્ફળ જતું નથી.” સંન્યાસીએ આત્મસ તેષ જાહેર કર્યો. | | અનુસંધાન પૃષ્ઠ : ૮૭ થી ચાલુ અસલ રૂપને છોડયા વિના એ કદી બની શકતું નથી કે તે સુખ–દુઃખ આદિ જે વાસ્તવમાં તેનાં નથી તે પોતાનાં સમજવા લાગે. જે તે પોતાના મૂળરૂપને ભૂલીને બીજા રૂપમાં આવી જાય છે તેવું જ તેના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. આ પરિવર્તન અપરિણામી પુરુષમાં કદાપિ સંભવ નથી હોતું. એટલા જ માટે પુરુષ પરિણમી છે. બીજી વાત એ છે કે, સુખ-દુઃખ આદિ પરિણામ ચૈતન્યપૂર્વક છે. જડ પ્રકૃતિને આ પરિણામોને અનુભવ નથી થઈ શકતો, એવી દશામાં એ જ માનવું જોઈએ કે, પુરુષ પરિણામ છે. સાંખ્ય પુરુ ને કતાં નથી માનતો. પુરુષ સાક્ષી માત્ર છે, એ એને વિશ્વાસ છે ! પરિણામવાદની સિદ્ધિની સાથોસાથ કત્વ પણ સિદ્ધ થઈ જાય છે. સુખ-દુઃખ આદિન. અનુભવ ક્રિયા વિના થઈ શકતો નથી. અથવા એમ કહેવું જોઈએ કે સુખ–દુઃખ આદિ ક્રિયારૂપ જ છે. એ ની અવસ્થામાં પુરુષને અતાં અને નિષ્ક્રિય કહે ઠીક નથી. આત્મા ' કતાં છે”—એ લક્ષણ આ જ વાતની પુષ્ટિને માટે છે. [અપૂર્ણ) १. तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य । कैवल्यं माध्यस्थ दृष्टत्वमकर्तृभाषश्च ॥ सायकरिका १९ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદયનવિહાર લેખક : પં. શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, વડોદરા ગુજરાતને ગૌરવશાલી કરનારા જે સુયોગ્ય અધિકારીઓ ગુજરાતને સભાગે મળ્યા હતા, તેમાં મંત્રીશ્વર ઉદયન અને તેમના સુપુત્રી મંત્રીશ્વર વાગભટ (બાહડ) તથા દંડનાયક આમ્રભર (અંબડ)નાં નામે ખાસ સંસ્મરણીય છે. સિદ્ધરાજ અને કુમારપાલ મહારાજાઓના રાજ્યસમયમાં થઈ ગયેલા રાજનીતિ-દક્ષ યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર તે સજજનોની કીમતી સેવા ભૂલી ન શકાય તેવી હતી. ગૂજરાતના ઇતિહાસમાં અને જૈન સમાજના ઈતિહાસમાં તેનું મહત્ત્વભર્યું સ્થાન છે. ગતવર્ષમાં એક શિલાલેખ જાણવામાં આવ્યો છે, તેમાં પ્રાચીન ઉદયન-વિહારની પ્રશસ્તિ છે, તે વાંચતાં-વિચારતાં ગુજરાતના તત્કાલીન ઇતિહાસનું સંસ્મરણ થઈ આવે છે–એ સંબંધમાં અહીં દેવું જણાવવું ઉચિત છે. આ શિલાલેખ હાલમાં ધોળકામાં રણછોડજીના નામથી ઓળખાતા મંદિરમાં રણછોડજીની મૂર્તિ પાછળ રહેલો છે. તેની પાછળ ભીંત આવેલી હોઈ એ ત્યાંથી વંચાવો મુશ્કેલ હતા; પરંતુ મારા વિદ્વાન મિત્ર છે. મંજુલાલ ર. મજમુદાર થોડા મહિનાઓ પહેલાં ત્યાંના અધિકારીઓ અને મહંતજીની સહાનુભૂતિથી દક્ષતાથી એ શિલાલેખની રનીંગ કોપી (કાગળ દબાવાને લીધેલી નકલ) લઈ આવ્યા હતા અને મને તે વાંચવા આપી હતી–મેં તેની પાછળ કેટલાય સમય સુધી પરિશ્રમ કર્યો હતે-જેના પરિણામે આ શિલાલેખને તેના સંભવિત અર્થ-તાત્પર્ય સાથે અહીં દર્શાવી આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં પદ્યમાં છે. વિસ્તૃત શિલા પર પડીમાત્રામાં મનહર સ્થૂલ અક્ષરોમાં ૨૩ પંક્તઓમાં તે ઉકીર્ણ થયેલ છે. પ્રત્યેક પંક્તિમાં બાવન જેટલા અક્ષરે સમાવેલા છે. આ શિલાલેખ પાછળના ત્રીજા ભાગ રૂપ જણાય છે. કારણ કે તેમાં બ્લેક ૭૦ થી શરૂઆત છે, એ પહેલાના ૬૮ શ્લેક હોવા જાઈએ, દુર્ભાગ્યે તે ભાગે મળ્યા નથી. પાછળના ભાગ પૂર્ણ જણાય છે. તેમાં ૭૦ થી ૨૦ સુધીના લેકે છે, તે વિવિધ છંદોમાં જણાય છે. આ શિલાલેખની બંને બાજુની કિનારેના અક્ષરે તથા વચ્ચે કેટલાક અક્ષરો નકલમાં બરાબર ઊઠ્યા નથી. તેમ છતાં અસ્પષ્ટ અક્ષરવાળા ભાગને શક્ય અનુમાનથી સુસંગત કરવા-સ્પષ્ટ કરવા અહીં કેટલેક પ્રયત્ન કર્યો છે. આ શિલાલેખ, એ પ્રાચીન જૈનમાદેર ઉદયનવિહારમાં હવે જોઈએ. ઉદયન-વિહાર ગૂજરાતમાં–આશાપલ્લીમાં આસાવલમાં (અમદાવાદ વસ્યા પહેલાંની નગરીમાં) હો–એવા ઉલ્લેખ મેં અન્યત્ર (જેસલમેર ભંડાર ડિ. કેટલેંગમાં) દર્શાવ્યા છે. આઠસે વર્ષો પહેલા-મહારાજા કુમારપાલના સમયને આ શિલાલેખ છે. તેમાંના ૧૦૧ શ્લેકમાં જણાવ્યા પ્રમાણે એ ઉદયનવિહાર (જિનમંદિર) મંત્રી વાભટે કરાવ્યું હતું, દેવવિમાન જેવું સુંદર એ મંદિર સુપ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રસૂરિના આદેશથી બન્યું હતું. એમાંના ઉલ્લેખથી જણાય છે. એ ઉદયન–વિહારની પ્રશંસનીય પ્રશસ્તિ રચાર પ્રસંશતકાર સુપ્રસિદ્ધ કવિ રામચંદ્રસૂરિ (શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટધર ) છે, જેમને વિસ્તૃત પરિચય નલવિલાસ નાટક (ગા. એ. સિ.)ની સંસ્કૃત અમદાવાદમાં એલ ઈડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના ૧૭મા અધિવેશનમાં “ પ્રાકૃત એન્ડ જૈનીઝમ” વિભાગમાં તા. ૧-૧-૫૩ના દિવસે આ નિબંધ સંક્ષેપમાં હિંદી પરિચય સાથે વાંચવામાં આવ્યા હતા, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ७०॥ શ્રી, જૈન સત્ય પ્રકાશ [१६:१५ પ્રસ્તાવનામાં અમે આપે છે. કેકણના મલ્લિકાર્જુન પર વિજય મેળવવામાં દંડનાયક અંબડે (મંત્રી વાગભટના બંધુએ) જે પરાક્રમ દર્શાવ્યું હતું, તે તથા બીજા પણ અનેક ઉલ્લેખ આમાં છે–એનું સમર્થન બીજાં પ્રમાણ દ્વારા ઐતિહાસિક અનુસંધાનમાં કરી શકાશે. હાલ અહીં મૂળ શિલાલેખની નો પંક્તિના નંબર સાથે લોકના રૂપમાં વ્યવસ્થિત કરીને, ગુજરાતી અનુવાદ સાથે દર્શાવું છું. कुमारपालभूपाल-समकालीन शिलालेख उदयनविहार प्रशस्ति __[श्लोक ७० थी १०४] [१] रिपौ शक्तिः प्रभौ भक्तिस्त्यागे रागो नये न(ल)यः । इदं चतुष्टयं यस्मिन्नाशैशवमखंडितं तं मल्लिकार्जुनमनर्थ्यपराक्रमांक.... [२] ....."वीं नृपतेः प्रतापः यद्विक्रमस्मरणसंभृतसाध्वसोत्थ व्याकंपतांडवचलाचलपाणयस्ते । अद्यापि भुंगिविमुखां दयितास्तने....... ..."पोन्मेषो जितहुतभुजो जामदग्न्यस्य तस्य । स्थानं येनाद्भुतशतकृता झुंदता कंदबंधाद् राजन्यानां परिभवभृतां कः कृतो नोपकारः [४] ..."द्धी विजनोद्यतस्य यस्यान्वहं विहृतमुन्मदवल्लभेन ॥ ७४॥ समरंगभुवां शरपाणिभिः किमपि तांडवमादधतं मुहुः। यमभिवीक्ष्य... [५] . ""जयी कुंकणेशोक्षिपद बाणालीमिह तेन तस्य निशितैर्द्धन क्षुरप्रैः शिरः । राजांतःपुरमत्र वह्निमविशत्पद्विपोत्रापतद् य "भयानुजर्जरगिरः पुलकावलीढाः । अद्यापि लाटसुदृशः पुरचत्वरेषु गायति शौर्यनयवैनयिकानि यस्य ॥७७ ॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -जयन-विहार. यस्तुंगशृंगमुद्दाम.... व्रतस्य तस्य श्रीसुव्रतस्य भृगुकच्छविशेषकस्य । उत्तुंगशंगशतविस्मितदेवदैत्यं चैत्यं चकार हरहाससहोदरं यः ॥७९॥ जयं... यः कुमारविहाराख्ये चैत्ये श्रीपत्तनस्थिते । प्रतिमां कारयामास राजती नाभिजन्मनः ॥८१ ॥ यस्याजन्म परांगनापरिहति.... . ""यैकपरमं] सत्यत्रते सौष्ठवं किं चान्यत्कथयामि यस्य परमा वीरेषु रेखाभवत् ॥ ८२ ॥ ..."भृते निभृतमम्बरे समरतूरनादाकुलैर्यः ''सुधयान्यभिहितानि नाकर्णयन् ॥८३॥ एकांगवीरतिलकेन कृपाणखेल] ___ संपर्कपाठितभुजद्वितयेन येन । युद्धेषु भूमि........ ......."समवेक्ष्य यस्य शौंडीरकुंजरमहेभतुरंगभीष्मं । उत्थाय पूत्कृतरवेण पलायमानाः शुद्धांतमादधति भूमिभुजः सलज्जें ... पस्पृहं प्रसभप्रमृष्टदुष्टावरोधघुसृणाय चिराय यस्मै द्विपपतिरदनाग्रक्षोदजातव्रणालीमयलिपि- रनुवप्रं भाव ।। ८७॥ नतनृपतिमंडलीमुकुटकांतिकम्रक्रमान् विरोधिवसुधाभुजो युधि विस्मयनिधिक्रमान् । गजैर्यदुपदाकृतैः क......... अनन्यविक्रमनिधेः किं तस्य लोकोत्तरं __ शश्वद्वीरमतल्लिकास्तुतभुजस्तंभस्य वीरव्रतं । देशो येन स जगतः प्रति मुहुः क्षुण्गक्षितीश....... वनामाकं पुरं येन लाटदेशे निवेशितं . ॥९.०॥ अवंतिषु कृतास्पदं ०टकुंजराग्रेसर- ...... [१४] [१५] For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 1 [१७] [१८] [१९] [२१] www.kobatirth.org [२२] श्री. जैन सत्य अाश तुरंगमचमूवृतो वनविहा.... धवलस्य वैरिसिंहः सुतोभून्नयभूषणः । चैत्यं यः पार्श्वनाथस्य स्तंभतीर्थे व्यधापयत् विनय कौशल.... तीर्थप्रभावनोदभूत पुण्य श्री पुण्यजन्मनां । सप्तार्णवी कूल मूल खोलत्कीर्त्तिसंपदां अमारिडिंडिमो....वेक "धन्यानां विद्यात्रितयवेधसां । मेरी सहस्रकुहरोत्थित तारतार - भांकारपूरपरिपूरितविश्वरम्यं । अभ्रंलिहा शिखर स्थित सिंह पोतश्रेणीविसूत्रित पतंग [२०] [ स्फटि ] कनिभशिला सहस्ररोचिःप्रचयवलक्षित हय चंद्रशालं श्री हेमचंद्रसूरीणामादायादेशवैभवं सौवर्णकुंभरुचिपिंजरितांतरिक्षं संकल्प संघटन LODEI. उपहसित सुरविमानं विमानमुनिवृंद जनित बहुमानं । निखिल.... Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 9:3 ॥ ९१ ॥ ० ॥ ९३ ॥ For Private And Personal Use Only ॥ ९२ ॥ ॥ ९४ ॥ ॥ ९६ ॥ ॥ ९७ ॥ ....ध्वजरम्ये चंद्रादित्यावचूलधवलतरलसत्तारकातारमभ्रं । ॥ ९९ ॥ या लक्ष्म्या । उदयनविहारमेतं व्यधापयद् वाग्भटो मंत्री ॥ १०१ ॥ जिन संख्यान्याभरणान्येकाग्रां त्रिंशतं ध्वजान् हेम्नः । यः पूर्णा शोभां चंद्रोदयस्य श्रयति विकसितेंदीवरस्निग्धभासा यावत् तावत् प्रभाव" [२३] .......वरात्मनां कृतधियां शिरः शेखरः । प्रभातनिर्मितिप्रथितकीर्तिकाभ्योदयः 'प्रशस्तिमतुलामिमामकृत रामचंद्रो इनिः ॥ १०४ ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯] ઉડ્ડયન-વિહાર. | va અનુવાદ (૭૦) શત્રુ પ્રત્યે શક્તિ, પ્રભુ ( સ્વામી ) પ્રત્યે ભક્તિ, ત્યાગ (દાન)માં રાણ(પ્રેમ), અને નય (નીતિ)માં` નય (લય) આ ચાર ચા જેને વિષે ( જે અખંડમાં ?) બાલ્યાવસ્થાથી લઈને અડિત હતા. (૭૧) તે' રાજા' (કુમારપાલ ? )નો પ્રબલ પ્રતાપ ગણાય કે જેની કિંમત આંકી ન શકાય તેવા પરાક્રમી મલ્લિકાર્જુનને [ તેણે હરાવ્યા ] (૭૨–૭૪) જેના વિક્રમને સંભારવાથી ભયભીત થતાં ઉપન્ન થયેલા કપરૂપ તાંડવથી [ શત્રુપક્ષના ] હાથ ધ્રૂજી રહ્યા હતા.........અગ્નિને જિતે તેવા, પરશુરામ જેવા પ્રતાપી તેના [પ્રતાપનું વર્ણન શું કરીએ ? ] સેકડો અદ્ભુત કરનારા અને મૂળ બન્ધમાંથી ચૂર્ણ કરનારા જેણે પરિભવ પામેલા રાજન્યા (ક્ષત્રિયા) પર કયા ઉપકાર કર્યાં ન હતા ?.......વિજય મેળવવામાં તાપર થયેલા, મદાના વલ્લભ એવા [ જેના પ્રતાપે ] નિરંતર વિહાર કર્યાં હતા. [૭૫–૦૭] રણસંગ્રામરૂપી રંગભૂમિમાં વારવાર બાણુવાળા હાથ વડે કઈક અદ્ભુત પ્રકારૐ તાંડવ (નૃત્ય) કરતા જેને જોઇને કુકણેશે (કોંકણ દેશના રાજા મલ્લિકાર્જુને ) એના પર ખાણાની પંકિત ફેંકી, તે ની તેણે તીક્ષ્ણુ ભાણા વડે તેનું ( મલ્લિકાર્જુન રાજાનું ) મસ્તક છેલ્લું હતું. ~~ પ્રસંગે રાજાના અંતઃપુરે ( જનાનખાનાએ રાણીવ) અગ્નિમાં પ્રવેશ કર્યાં હા, આ સમયે રાજ્યને પટ્ટહસ્તી પડી ગયા હતા. ( તેનું પતન થયું હતુ.. ) ભય પછી ગગદ થયેલી વાણીવાળી, રામાંચ-યુકત થયેલી લાદેશની સુંદરી નગર (ભરૂચ)નાં ચૌટાંઓમાં, જેના (અબડના) શૌર્ય, નય (નીતિ) અને વિનય ગુણાને ગાય છે. [૭૮-૮૦] જેણે ભૃગુકચ્છ (ભરૂચ)માં તિલક સમાન સુન્નતનું (મુનિસુવ્રત નામના વીશમા તીર્થંકરનું) ઊંચુ અનેાહર ચત્ય (જિનમંદિર) કરાવ્યું હતું, જે હરના હાસ જેવું ઉગવલ હતુ અને જે ઊંચાં સેંકડા શિખા વડે દેવ અને દાનવોને પણ વિસ્મય પમાડે તેવું હતું, [૧] જેણે પત્તન (પાટણ)માં રહેલા ‘કુમાર-વિહાર' નામના ચૈત્યમાં નાભિજન્મા ( ઋષભદેવ–આદીશ્વર જિન)ની રજતમય ( રૂપાની ) પ્રતિમા કરાવી હતી. [૮૨ થી ૮૯] જેને જન્મથી લઈને જીવન-પર્યંત પરનારીના પરિહાર [ એ નિયમ સદ્ગુણૢ હતો ] તથા સત્યવ્રતમાં સૌષ્ઠવ હતું ( જે સત્યવાદી હતા ), હું બીજું શું કહું ? વીર પુરુષામાં જેની પરમ રેખા હતી. ૮૨ [ યુદ્ધમાં રણભેરી વાગતાં ] યુદ્ધનાં વાજિંત્રાના નાદથી આકુલ વીરા સાથે યુદ્ધમાં ક્રાર્થના પણું કથનાને તે સાંભળતા ન હતા. ૮૩ એકાંગવીરતિલક, તરવારનાં યુદ્ધ ખેલવામાં નિપુણ બાહુવાળા જે વીર પુરુષે યુદ્ધોમાં [અસાધારણ વીરતા દર્શાવી હતી 1 શૌય શાલી શીરા, મેટા મતંગો અને ધેડાએથી ભયંકર એવા જેના [યુદ્ધ-પરાક્રમને] જોઈને રાજાએ યુદ્ધ કરવા] ઊડીને પોકારના અવાજ સાથે પલાયન કરી જતા હાઈ અંતઃપુર ( જનાનખાનાના રાણીવ` ) ને લજ્જિત કરતા હતા. મોટા હાથીના દતૂસળના અગ્રભાગના પ્રહારથી જેને અનેક ત્રણા થયા હતા, જે લિપિ જેવા જણાતા હતા. ૮૭ યુદ્ધમાં વિરાધી રાજા જેના પરાક્રમથી વિસ્મય પામતા હતા, નમન કરતી નર For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પતિઓના મંડલના મુકુટોની કાંતિ વડે જેના ચરણે મનહર જણુતા હતા તથા જેને બેટ કરેલા હાથીઓ વડે ત્યાં [ ભૂમિભાગ શોભતા હતા ] - વીર અગ્રેસરે પણ જેના બાહુરૂપી સ્તંભતી નિરંતર સ્તુતિ કરતા હતા, અસાધારણ પરાક્રમ નિધિ તે વીર-શરોમણિના લેકેત્તર (અલૌકિક) વીરવતનું વર્ણન શું કરીએ ? જેણે પ્રતિપક્ષી શત્રુરાજાને સંહાર કરી દેશને જગતમાં [ નિષ્કટક નિર્ભય સુરક્ષિત ગૌરવશાલી ] [ ૯૦ ]....જેણે લાટ દેશમાં પિતાના નામથી અંકિત પુર સ્થાપિત કર્યું હતું. [૯].....અવંતિ (માળવા) માં જે સ્થાન કર્યું હતું, શ્રેષ્ઠ હાથીઓ, જોડાઓ તથા રથ સુભટાદિ ] સેના સાથે [ વિજય પ્રયાણ કર્યું હતું. ] [૯૨-૯૩] ધવલને પુત્ર રિસિંહ થયો, જે નય (નીતિ) થી વિભૂષિત હો; જેણે તંભતીર્થ (ખંભાત) માં પાર્શ્વનાથનું ચય (જિનમંદિર ) કરાવ્યું હતું. ૯૨ વિનય–કુશલતા [ આદિ સદગુણોથી યુક્ત ].........૯૩ [૯૪ થી ૧૦૧] તીર્થ (જૈન પ્રવચન) ની પ્રભાવનાથી ઉત્પન્ન થયેલી પુણ્યલમી વડે જેમને જન્મ પુણ્ય (પવિત્ર) છે, જેમની કીર્તિ-સંપ સાત સાગરના કિનારા સુધી હિંચકી રહી છે. ૯૪ - અમારિડડિમ (પડહ) [વગડાવવા વડે જેમણે સર્વત્ર દેશોમાં નિર્ભયતા અને શાંતિ વિસ્તારી છે. ] ૯૫ અનેક સુકૃત વડે ] ધન્ય, ત્રણે વિદ્યાઓ (શબ્દ, પ્રમાણ અને સાહિત્ય) ના વિધાતા એવા પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આદેશરૂપ વૈભવને લઈને. ૯૬ | (જે ઉદયન વિહાર-જિનમંદિરે) સુવર્ણ કળશેની કાંતિથી આકાશને પીતવર્ણમય" બનાવ્યું છે, સંકલ્પને પૂરવામાં જે કલ્પવૃક્ષ જેવું છે.......૯૭ 2 હજારે ભેરીઓમાંથી ઊઠતા દીર્ઘ વિસ્તૃત ભાંકાર-નાદોના પૂરથી વિશ્વને ભરી દેતું જે (ઉદયન-વિહાર ) વિશ્વમાં રમણીય છે; આકાશને સ્પર્શ કરતાં જેનાં ઉચ્ચ શિખરે પર રહેલી સિંહશિશુની શ્રેણી વડે (સિંહથરની રચના વડે) [ ? સૂર્યના રથની ગતિ પણ થંભી જતી હતી.] - જેિ ઉદયન-વિહારમાં સ્ફટિકરન જેવી હજારો શિલાઓના કાંતિ-સમૂહવડે હમ્પ (પ્રાસાદ) અને ચંદ્રશાલા શોભે છે. ૯૯ દેના વિમાનને ઉપહાસ કરનારું, માન-રહિત એવા (નિરભિમાન) મુનિઓના સમૂહ વડે જેનું બહુમાન કરવામાં આવે છે તેવું, જે સકલ-રચના-સમૃદ્ધિથી યુક્ત છે એવે આ ઉદયન-વિહાર (જિન-પ્રાસાદ) મંત્રી વાગભટે [ વિપુલ] લક્ષમી વડે કરાવ્યું હતું. ૧૦૧ [૧૨-૧૦૪ ] જે (ઉદયન-વિહાર) માં જિનોની સંખ્યા (૨૪) પ્રમાણે આભરણે, તથા સુવર્ણના ૩૧ ધ્વજ હતા , જે મંદિર ધ્વજથી રમણીય લાગે છે..... જ્યાં સુધી, ચંદ્ર અને સર્વરૂપ ઝુમખાવાળું અને અત્યંત ધવલ (ઉજજવલ) દેદીપ્યમાન તારારૂપ મોતીવાળું આકાશ, વિરવર કમળ જેવી સુંદર કાંતિ વડે ચંદ્રોદય (ચંદરવા)ની શોભાને ધારણ કરે છે, ત્યાં સુધી પ્રભા-શાલી આ જિનમંદિર વિજયવંતુ વર્તે.] કુતબુદ્ધિ (બુદ્ધિશાલી) શ્રેષ્ઠ આત્માઓમાં શિરોમણિ જેવા, સે પ્રબંધોની રચના વડે પ્રખ્યાત કીર્તિ અને અભીષ્ટ ઉદયવાળા રામચંદ્ર મુનિએ આ અસાધારણ પ્રશસ્તિ કરી છે. [૧૦૪] For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતરા લેખક : શ્રીયુત જ્યભિખ્ખ રૂપાળી એવી મથુરા નગરી છે. રૂડો એ જમનાના આરે છે. આરા ઉપર વાદળથી વાત કરતી ઊંચી એવી હવેલી છે. એ હવેલીમાં કુબેરસેના નામની ગણિકા વસે છે. દેશદેશમાં વિખ્યાત છે. ચાંદાના જેવી ઊજળી, પૂલ જેપી કમળ ને ચંદનની ડાળ જેવી નાજુક છે. ધંધે તે નીચે છે, પણ મન એનું નીચ નથી. એ વારંવાર વિચારે છેઃ અરે! ન જાણે મેં પરભવ કેવા પાપ કીધાં હશે, તે આ ભવે ગણિકાને ત્યાં જમી ! મારે સેનાને તૂટો નથી, રૂપાની તાણ નથી, જર-જવાહર જોઈએ એટલાં છે. ચારે ભંડાર ભરપૂર છે. પણ અરેરે! મારું મન જાણે સૂનું સૂનું છે! અંતર જાણે અધૂરું છે. મારું હસવુંય ખોટું છે, રડવુંય ખોટું છે ! એમ ટેટું આચરતાં જાણે જીવતર સમૂળગું બેટું થઈ ગયું છે! . કુએરસેના આમ વિચારે છે. એવામાં એ ગર્ભવતી થાય છે. પૂરે મહિને બેલડાનાં દીકરા-દીકરી જન્મે છે. દીકરી અજવાળી રાત જેવી રુડી છે. દીકરો સુરજના તેજ જે પાળે છે. ગણિકા મનમાં વિચારે છે : અરેરે, હું તે વેશ્યા ! મારે ત્યાં આ બાળુડાને કોણ જાળવશે, કેણ નવરાવશે, કોણ ધવરાવશે, કોણ ભણાવશે, કેણ ગણવશે? એના કરતાં કોઈ બીજાના ઘેર હશે તે સુખે ઉછરશે, ભણશે–ગણશે ને સુખી ને સંસ્કારી થશે. વેશ્યાને બેટડ કોને બાપ કહેવા જાય ? નબાપા બાળને લેક ફેલી ખાશે ! એનું જીવવું મોત જેવું થશે! ભલે એ રહી જાતની ગણિકા, પણ આખરે મન તે માતાનું છે ને! કુબેરસેના દીકરા દીકરીના દૂધમલ મેં સામે નીરખે છે, ને મનના મનસૂબા ભાંગી જાય છે! પેટનાં જણ્યાને, નવનવ માસ પેટમાં ઉછેરી, હવે કંઈ મારી નખાય? કંઈ ત્યારે એકલા–ધારા છોડી દેવાય? જિવાડીને તે પૃથ્વી પર પાપને ભાર વધારે છે ને! કંઈ કંઈ વિચાર થાય છે, પણું આખરે મન કઠણ કરી, હૈયામાં હામ ધરી કુબેરસેના ભ.ગ્યને ભરોસે દીકરા-દીકરીને આંસુભીની આંખે વળોટાવવાનો વિચાર કરે છે. નાના એવા બે કરંડિયા લાવે છે. ચારે કોર મખમલની ગાદી મટે છે. વચ્ચે બાળકને સુવડાવૈ છે. માં દૂધની નળી આપે છે. મેડી રાતે રડતી, આંસુ સારતી કુબેરસેના એક એક મેટિકા (વીટી) બાળકને પહેરાવે છે:–ને જમનાજીને જળમાં કરંડિયાને વહેતા મૂકે છે. - એ જાય ! એ જાય ! કુબેરસેના જોઈ રહે છે ને કરંડિયા જલપ્રવાહ પર વહેતા વક્તા અલોપ થઈ જાય છે. જમનાજીને ઘોર ગંભીર પ્રવાહ ગાજે છે. રાતને અંધકાર ભીષણ રીતે એને વીંટી વળે છે. પાપીના હૃદયમાં કેદીક ઊગતી સુકોમળતાના પ્રતીક જે બીજનો ચંદ્ર આકાશમાં આથમવાની તૈયારી કરે છે ! ને કુબેરસેનાને રડતી મૂકીને ભાગ્યને પનારે પડેલાં બે દૂધમલ બાળકે કેઈ અજાણી દિશામાં આગળ વધે છે ! આયુષ્યના બંધ કાણુ કાપી શકયું છે ? આવાં હશે તે બંને કરંડિયા નદીના પ્રવાહ પર તરતા તરતા આગળ ચાલ્યા. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ય પ્રકાશ [ વર્ષ: ૧૯ રાત વીતી છે કે પ્રભાત ખીલ્યું છે. વહેલી પ્રભાતે નાહવા આવેલા બે વ્યવહારિયાએ કડિયા આવતા જોયા. એકે એક લીધે, બીજાએ બીજે લીધે. ઉઘાડીને જોયું તે નાનું બાળ ચસ ચસ દૂધ પીતું પડ્યું છે ! I એક વ્યવહારિયાએ કહ્યું: “અરે, મારે ઘેર સાત સાત દીકરા છે, પણ ચુંદડીની ઓઢનાર એકેય દીકરી નથી. આજ વણમાગી દીકરી મળી !' બીજો કહેઃ “મારે વંશને વેલે વધારનાર એકે દીકરે નથી. આજ ભગવાને વગર માગ્યે દીકરે મોકલી આપે. બંને જણ બંનેને પિતાના ઘેર લઈ ગયા. પેટનાં જથ્થાંની જેમ પિષ્યાં, ને મોટાં કર્યો. દીકરીનું નામ રાખ્યું કુબેરદત્તા! દીકરાનું નામ રાખ્યું કુબેરદા ! કાળને પ્રવાહ કે વેગવંત છે ! આજ બાળક છે, એ કાલે જુવાન બની જાય છે. કુબેરદત્ત ને કુબેરદત્તા જુવાન થયાં છે. બાગમાં ચંપે ખાલે, એમ યૌવન ખીલી ઊઠયું છે. બંને વ્યવહારિયા વિચાર કરે છે. અરે, આવાં યોગ્ય બાળકોને બીજે ક્યાં વરાવવાં? આંખ આગળથી અળગાં શા માટે કરવાં? બે વ્યવહારિયા મિત્રોએ આખરે બહુ બહુ વિચાર કરીને અરસપરસ વેવાઈ બનવાનું નક્કી કર્યું! ભારે ઠાઠમાઠથી લગ્ન લેવાયાં. કુબેરદત્ત, કુબેરદત્તાને વ. સરખેસરખી જોડી મળી. સહુ સ્નેહીનાં મન હરખાયાં. વરવહુ સ્વર્ગનાં સુખ ભોગવે છે. સેનાની હીંડોળાખાટે હીંચકે છે, રૂપાની બાજોઠે જમે છે, સુગધી પાન-તાંબૂલ ચાવે છે, ને રંગભરી પીચકારીઓ છાંટે છે. રાતને સમે છે. સુગંધી દીવા બળે છે. વરવહુ સોગઠાબાજી રમે છે ! સેગઠાબાજી રમતાં રમતાં એકબીજાનાં સોગઠાં મારે છે. અચાનક કુબેરદત્તાની નજરે પતિની આંગળીમાં રહેલી વીંટી પર પડે છે. અરે, પિતાના જેવી જ નાગફણાવાળી વીંટી કયાંથી ? કુબેરદત્તની નજર પતીની કેમળ આંગળી પર રહેલી મુદ્રિકા પર પડે છે ! ત્યાંય નાગફણાની વીંટી છે. બંનેને અચંબો થઈ રહે છે. બંને એકબીજા સામે નીરખી રહે છે ! અરે, જેમ એક સરખી મુદ્રિકાને મેળ મળે છે, એમ મેં કાન-નાક સહુને અણસાર એક લાગે છે ! નકકી, જનમના કોઈ ગુપ્ત ભેટ આપણી વચ્ચે પડયા હોવા જોઈએ ! બંને આખી રાત વિચાર કરતાં બેઠાં રહ્યાં. એક જ જાતની મુદ્રિકા, એક જ જાતની નાગફણા, એક જ સરખા ચહેરો–મહેરા ! વહેલી સવારે બંને પિતાપિતાનાં માબાપ પાસે પહોંચ્યાં – ભેદની વાત આગ્રહ ધરીને પૂછી ! - બંનેએ કહ્યું કે કરંડિયામાંથી કાઢયાં ત્યારથી નાગફણાની વીંટી તમારે હાથે હતી. અમે તે ફક્ત તમને જેમ નાનાથી મોટાં કય એમ ફક્ત નાની વીંટીઓને મેટી કરાવી છે. આ પછી બંને વ્યવહારિયાએ સાચી વાત કહી દીધી. સાચી વાત જાણે એટલે બંનેના પસ્તાવાને પાર ન રહ્યો. ' ભાઈ કહેઃ “અરે ! મેં ભગિની સાથે બેગ ભોગવ્યા ! For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતરાં બહેન કહે: “અરે, હું સગા ભાઈને વરી ? ભાઈને ભરથાર માની ભોગવ્યે? માર પાપ કયે દિવસે છૂટશે ?' કુબેરદત્તાએ અનુતાપ ને શેકમાં ઘર ત્યજ્યાં. તે તાપસીને વેશ સજી તપ કરવા જંગલમાં ચાલી ગઈ કરેલાં પાપ દેવા ભયંકર એવું તપ આરંભ્ય, ધ્યાન સેવવા માંડયું, જ્ઞાન ઉપાર્જવા માંડયું. પુરુષને પણ પિતાના પાપની શરમ લાગી. પણ સ્ત્રી જેવું એનું હૈયું આદ્ર નહેતું. વાતને વિસરવા એ મથવા લાગ્યો. પણ લોકનંદા અને પીછો પકડી બેઠી ! ઘેર ઘેર વાતો ચાલી, કે જમાને તો જુઓ, ભાઈ-બહેન વર્યા ! ભાઈ–બહેને ઘર સંસાર માંડ્યો ! ધિફ હો એ જીવને, જેણે બેનને વરીને બેન ભોગવી ! કુબેરદત્તને ચકલે-ચોટે ચાલવું ભારે પડવા લાગ્યું. એક દહાડો લોકનિંદાથી કંટાળી ગામ છોડીને એ પણ ચાલી નીકળે, અને દેશ ફરતે, પરદેશ ફરતે આવ્યો મથુરા નગરીમાં ! મથુરામાં ન કઈ સણું છે, ન કોઈ વહાલું છે. રાતવાસે રહેવા માટે ગણિકાના આવાસ તરફ ચાલ્યો. જમનાને તીરે એક સુંદર આવાસ છે. નગરની પ્રખ્યાત ગણિકા ત્યાં રહે છે. કુબેરદત્ત માગ્યું તેટલું સુવર્ણ આપીને એને ત્યાં રહ્યો. એક બીજાને એકબીજાને સંગ ગોઠી ગયો. ન જાણે એક બીજાને પ્રેમની કેવી ગાંઠ બંધાણી કે એકબીજા વિના ઘડીભર સૂનાં રહેતાં નથી. ગણિકાએ એને સાચે ભરથાર માન્ય છે, કુબેરદત્તે પણ એને સાચી ભાર્યા લેખી છે. પૂર્વ જન્મની પ્રીત ! વરસનાં અંતર મોટાં છે-પણ કહ્યું છે ને કે જાળવે તેની નિત્ય જુવાની ! ગણિકા જુવાની જાળવાની કળામાં નિપુણ છે. કોઈ વાતે ખામી આવવા દેતી નથી. [૩] વનમાં વસેલાં સાધ્વી કુબેરદત્તા ભારે તપસ્વી ને જ્ઞાની બન્યાં છે. એ ઉપદેશ આપતાં પવીપટ પર વિચારી રહ્યાં છે. પોતે તર્યા છે. અનેક તાય છે. એક વાર એમને કુબેરદા સાંભરે છે ! એની ભાળ કાઢે છે. ખબર પડે છે, કે એ તે. મથુરા નગરીમાં વસે છે ! ગણિકાને ત્યાં રહે છે, પવિત્ર સાથી ભાઈને ઉદ્ધાર કરવા મથુરા નગરીમાં આવે છે. પ્રભાતને પહેરે છે. કુબેરદત્ત બજારમાં એક બાળ હિંચળનારી સ્ત્રીની શોધમાં ફરે છે. એની વહાલી ગણિકા પત્નીને પ્રસૂતિ આવી છે. પુત્ર જન્મ્યો છે. એ વહાલી પત્ની બે દિવસથી બિમાર છે. બાળકનું લાલનપાલન કરનાર કોઈ બાઈની જરૂર છે. સાળીએ ભાઈને ઓળખ્યો, પણ ભાઈ બેનને પિછાણી શકો નહિ. એણે કહ્યું ? બાઈ! તું બાળકને હીંચોળવા માટે મજૂરીએ આવીશ?' “હા, ભાઈ!' "શું મજુરી લઈશ ?' “મારું કામ જોઈને દામ આપજે ને! કંઈ હાથી-ઘડા નહિ માવ્યું? કુબેરદત્તને આ સ્ત્રી સારી લાગી. એને કંઈ પણ કરાવ્યા વિના ધેર તેડી ગયે. જઈને પિતાના બાળકને રાખવા માટે સોંપી દીધું. પેલી સ્ત્રી તે પેટના જસ્થાની જેમ એને રમાડવા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. રેન સત્ય પ્રકાશ લાગી. થોડી વારમાં રમતું જેમનું બાળક ઊંધમાં આવ્યું, એટલે પારણામાં પઢાડીને એ હાલરડાં ગાવા લાગી ! શું મધુર એને કંઠ ! શું સુંદર એને સાદ ! હાલરડું પણ કેવું વિચિત્ર! આવાં હાલરડાં કુબેરદત્ત કે એની પત્નીએ કદી સાંભળ્યાં નહોતાં. મત રેવે તું મેરા ભ્રાત, હમ તુમ જનમે એક હી માત; ઈહ નાતા તું ભાઈ ભયા, નિજ જનનીકા બેટા થયા. ૧. દૂજા નાતા ગુરણી કહે, કહા પુત્ર તું રાતા રહે; કુબેરદત્ત જુ મેરા ધની, ઈસ નાતે તુઝ બેટા ગિની. ૨. તીજા નાતે દેવર જાન, મત રે ચુપ રહો અયાન, મેરે પતિકા તુ હૈ બ્રાત, એ સબ બાત કહી વિખ્યાત. ૩. ચોથે નાતે અને વિચાર, લગે ભતીજા તું નિરધાર; મત રે ભાઈ સુત આજ, વિષિયા સુખમેં હેય અકાજ. ૪. હે ચાચા મત રે આપ, માકા પતિ સો મેરે બાપ; તિસકા તૂ હૈ ભાઈ સહી, પંચમ નાતા ચાચા સહી. ૫. હે પતિ ! રાતા ચુપ રહે, સૌક પુત્રકા બેટા કહે, એ ખટ નાતે પિતા વ્યા, એ નાતા બાલકસું થયા. ૬. હાલરડું આગળ વધ્યું, બાળક તે ઘસઘસાટ ઊંઘે છે. પણ પેલી બાઈ તે નરલ સાદે ગાઈ રહી છે, હવે જાણે પુરુષને ઉદ્દેશીને એ કહી રહી છે ખટ નાના ભાઈ સે કહે, કુબેરદત્ત ભ્રાત મુઝ રહે; મુઝતુઝ માતા એકી ભ્રાત! તાતેં તૂ ભાઈ વિખ્યાત. ૭. જે નાતે તું છે તાત, મેરી માકા પતિ વિખ્યાત; હે દાદા સુન મેરી બાત, પિતા હમારા તિસકા તાત. ૮. તું તે હૈ મેરા ભરતાર, મેં તે પરણી તેરા લાર; હે બેટા સુન મેરી બાત, મૈરી સૌતિનકો 'હૈ જાતે. ૯. તું મેરા સસરા વિખ્યાત, નિજ દેવરકા તૂ હૈ તાત; એ પમ્ નાતા ગુરુણ કહી, કુબેરદસું લાગી સહી. ૧૦. અરે ! વિચિત્ર છે આ બાઈ! ન જાણે કઈ કઈ હાલરડામાં કહી રહી છે. હાલરડું આગળ વધ્યું. હવે જાણે પેલી વેરયાને ઉદ્દેશીને એ કહેતી લાગી ખટ નાતા વેશ્યાનું કહે, તું તે મેરી માતા રહે મુઝે જની તાતેં તું માત, કુબેરદત્તા કહતી બાત. ૧૧. જે નાતે દાદી લગી, મેરે તાતકી માતા સગી; તીજે નાતે ભાભી જાન, નિજ બાઈક બહુ નિદાને. ૧ર. ચોથે નાતે મેરી વહુ, કુબેરદત્તા કહતીસહુ; તુ સૌતિન સુતકી, ભારા, તત્તે વહુ કહી આર. ૧ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અટાર નાતરાં પાંચમે નાતે સાસુ કહી, મેરે પતિની માતા સહી; છ નાતે સૌતિન લગી, મેરે પતિ પતની સગી. ૧૪. વેશ્યા આવીને બાઈને પૂછવા લાગી; “તું છે કે બાઈ? તારા અવાજમાં પુરાણ સ્નેહનું દર્દ કાં દીસે ?” “હું અઢાર નેહસંબંધવાળી સ્ત્રી છું,” કુબેરદત્તાએ કહ્યું. બાઈ! તારી વાતમાં હું કંઈ સમજતી નથી. તું ભણેલી વિદ્વાન બાઈ લાગે છે. તારા હાલરડાંને અર્થ મને કહે, અને તારો નેહસંબંધ સમજાવ.' કુબેરદત્તા કહે: “મેં હાલરડામાં પણ આ બાળક સાથે મારે નેહસંબંધ બતાવતાં એ વાત કહી કે હે બાળક ! તું મારો ભાઈ છે, પુત્ર છે, દિયર છે, ભત્રીજે છે, કાકે છે, પૌત્ર છે! માટે રડતે છા રહી સુઈ જા ! “અને એથી પણ છાને ન રહે તે સાંભળ ! તું જેનો પુત્ર છે, તે પણ મારે ભાઈ છે, પિતા છે, પિતામહ છે, પતિ છે, પુત્ર છે, સસરે છે ! અને તેથી વધુ સંબંધ તારે જાણવો હોય તે જાણી લેજે કે તું જેના ગર્ભથી ઉપન્ન થયો છે, તે પણ મારી માતા, દાદીમા, ભેજાઈ, વહુ, સાસુ અને શક્ય છે !” *ગણિકો કહેઃ “બાઈ! તું કોણ છે? “તારી પુત્રી ! અરે ! વેશ્યાને વળી બાળ કેવાં?” “તારે કઈ પુત્ર કે પુત્રી હતાં ?' હા હતાં, પણ એમને તે જન્માં એવાં જમનાના જળમાં વહેતી મૂક હતા! એ જ અમે બે !' શું ત્યારે જેને પતિ માનીને રાખ્યો છે, એ જ મારા પુત્ર ! અરેરે ! કોઈ અધમમાં - અધમ ગર્ગિકા પણ ન આચરે એવું પાપ મેં કર્યું પુત્ર સાથે ભાગ !” ગણિકાને હજાર નાગ ડયા હોય એવું દુઃખ થઈ રહ્યું. “ મા ! સંસારને સાર તો એથીય ખરાબ છે. અમે ભાઈ–બેન પતિ-પત્ની બનીને રહ્યાં! કુબેરદા ! તારી વાત થોભાવ ” કુબેરદત્ત દોડી આવી બેનના ચરણમાં પડયો - કુબેરસેના બેલીઃ “સમજી હું તારું ગીત ! પુત્રી ! પાપના પંકમાં પડેલી મને તે તારી! હવે મારે ઉદ્ધાર કર !' “મા ? ચાલો વનજંગલમાં જઈએ ! તપ તપી પાપનાં પ્રાયશ્ચિત્ત કરી, દુખિયાઓની સેવા કરી, જીવનના શાપ હળવા કરીએ. નાના નેહસંબંધો છોડી વિશાળ નેહસંબંધ બાંધીએ. મેહનાં માર્યો, લેભનાં માર્યા નેહ ન કરીએ ! આપણું જીવન ઉજાળી, પરમાર્થના કાજ કરી, પાપના- બંધ છોડીએ. પરમાર્થ એ જ પાપ પખાળવાનો માટે માર્ગ! મા, જો ને આ સંસાર કેટલે દુઃખી છે !' કુબેરદત્તાના વા વાળે ગણિકા કુબેરસેના અને કુબેરદત્તનાં મોહબંધન ઓછું થયાં. સંસાર છોડીને એ અળગાં થયાં. ચિત્તવિશુદ્ધિ ને પરોપકારને પંથે પળ્યાં. ભૂતકાળ જેનાર સંસારે એમને સદાકાળ નીચ કહી તિરસ્કાય, પણ એમણે કદી નેહસંબંધ ન તો! [ તાજેતરમાં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ સિંહપુરુષ (વીરધર્મની વાતો ભાગ કથા) માંથી). For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારી આત્મા [ ભારતીય દર્શનકોએ “આમા” વિશે જે જે માન્યતાઓ રજૂ કરી છે, તેની સાથે જૈને ક્યાં ક્યાં જુદા પડે છે તેની તલસ્પર્શી વિવેચના: કરતો લેખ શ્રીયુત મોહનલાલ મહેતા, એમ. એ. શાસ્ત્ર ચાર્ય “જન ભારતી’ સાપ્તાહિકના વર્ષ: ૧, અંક ૪ માં “જૈન દર્શનમેં ત–સંસારી આત્મા” એ શીર્વક હિંદીમાં પ્રગટ થયો છે. એ લેખ ઉપયોગી હોવાથી એને અનુવાદ અહી આપીએ છીએ. સં. ] શ્રી. વાદી દેવસૂરિએ સંસારી આત્માનું જ સ્વરૂપ બતાવ્યું છે તેમાં જૈન દર્શન સમ્મત આત્માનું પૂર્ણ રૂપ આવી જાય છે. અહીં એ સ્વરૂપને આધાર બનાવીને વિવેચન કરવામાં આવશે. તે સ્વરૂપ આ પ્રકારે છે – આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે. તે ચૈતન્ય સ્વરૂપ છે, પરિણામી છે, કતાં છે, સાક્ષાત ભક્તા છે, સ્વદેહ પરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પગલિક કર્મોથી : * “ આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી સિદ્ધ છે.' આ કથનનું તાત્પર્ય એ છે કે, ચાવક આદ જે લેકે આમાનું પૃથક્ અસ્તવ માનતા નથી તેમણે તેની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કર જોઈએ. “તે ચૈતન્ય સ્વરૂપ છે '-આ લક્ષણ વૈશેષિક અને નૈયાયિક આદિ તે દાર્શનિકોને ઉત્તર આપવા માટે છે, જે ચેતન્યને અને આગતુક અને ઔષાધિક ગુણ માને છે. આત્મા સ્વરૂપથી ચેતતું નથી. બુદ્ધિ આદિ ગુણેના સંબંધથી તેમાં જ્ઞાન અથવા ચેતના , ઉપન્ન થાય છે; જે રીતે અમ્રિતા સંબંધથી ઘડામાંથી રકતતા ઉપન થાય છે એ જ પ્રકારે આત્મમાં ચેતના અથવા ગુણ ઉપન્ન થાય છે.? - જ્યાં સુધી આત્મામાં ચૈતન્ય ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી તે જડ છે. જે લેકે આ રીતે ચૈતન્યની ઉ પતિ માને છે. તેમની દૃષ્ટએ આત્મા ચેતન નથી. તેઓ ચૈતન્યને આત્માનો અવયક ગુણ માનતા નથી. ચિંતન્ય અથવા જ્ઞાન એક ભિન તત્ત્વ છે અને આત્મા એક ભિન્ન પદાર્થ છે, બંનેના સંબંધના કારણે અમે કહીએ છીએ કે આ આત્મા જ્ઞાનવાનું છે. જે રીતે દંડના સંબંધથી પુણ્ય દંડી કહેવાય છે. એ જ પ્રકારે જ્ઞાનના સંબધથી આત્મા જ્ઞાનવાનું કહેવાય છે. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા અત્યંત ભિન્ન છે. ' ઉપર્યુંકત માન્યતનું ખંડન કરતાં એ કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. ચૈિતન્ય આત્માનો આવશ્યક ગુણ છે; આગંતુક યા ઔપાધક નથી. જો આમા અને જ્ઞાનને એકાંત ભિન્ન માનવામાં આવે તે ચિત્રનું જ્ઞાન ચત્રના આમાથી એટલું જ ભિન્ન છે, જેટલું મૈત્રના આત્માથી. એ જ પ્રકારે મૈત્રનું જ્ઞાન પણ મૈત્રના આત્માથી એટલું જ ભિન્ન છે જેટલું કે ચત્રના આત્માથી. ચત્ર અને માત્ર બંનેનાં જ્ઞાન બંનેના આત્માઓ માટે એકસરખાં છે. આ સ્થિતિમાં એનું શું કારણ છે કે ચૈત્રનું જ્ઞાન ચિત્રના આત્મામાં જ છે અને મંત્રનું १. 'प्रमाता प्रत्याक्ष दिप्रसिद्ध आना । 'चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाभोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् । -प्रमाणनयतत्त्वालोक ७, ५५, ५६ १२. अमिघरसंयोगजरोहितादिगुणवत् । - રાષ્ટ્રમાણ ૧, ૨, ૧૮ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારી આત્મા જ્ઞાન મૈત્રના આત્મામાં બને જ્ઞાન બંનેમાં સમાનરૂપે રહેવાં જોઈએ. વાસ્તવમાં તેનું જ્ઞાન ? અથવા “આનું જ્ઞાન ', “મારું જ્ઞાન ” જેવી કોઈ વસ્તુ નથી. બધાં જ્ઞાન બધાને સમાનરૂપે ભિન્ન છે; કેમકે જ્ઞાન આત્માને સ્વભાવ નથી, એ પાછળથી આભામાં જોડાય છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે એ હેતુ આપવામાં આવે છે કે જે કે જ્ઞાન અને આત્મા બિલકુલ ભિન્ન છે તે પણ જ્ઞાન આ સાથે સમવાય સંબંધથી સંબદ્ધ છે. જે જ્ઞાન જે આતમા સાથે સંબદ્ધ હોય છે તે જ્ઞાન તે જ આત્માનું કહેવાય છે; બીજાનું નહિ. આ પ્રકારે સમવાય સંબંધ આપણી બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. ચૈત્રનું જ્ઞાન ચૈત્રના આમાથી સંબદ્ધ છે, ન કે મૈત્રના આમાથી. આ રીતે મૈત્રનું જ્ઞાન મૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી જોડાયેલું હોય છે તે જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન કહેવાય છે. તૈયાબિક અને વૈશેષિકોને આ હેતુ ઠીક નથી. સમવાય એક છે, નિત્ય છે અને વ્યાપક છે. અમુક જ્ઞાનને સંબંધ ચૈત્ર સાથે જ હે જોઈએ પણ મૈત્ર સાથે નહિ, એને ઈ સંતોષપ્રદ જવાબ નથી. જ્યારે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે ત્યારે એમ કેમ કે અમુક જ્ઞાનનો સંબંધ અમુક આત્માની સાથે જ થાય અને બીજા આત્માઓની સાથે નહિ ? બીજી વાત એ છે કે, ન્યાય-વૈશેષિક દર્શન મુજબ આત્મા પણ સર્વવ્યાપક છે એટલા માટે એક આત્માનું જ્ઞાન બધા આત્માઓમાં રહેવું જોઈએ, એ રીતે તો ચૈત્રનું જ્ઞાન મૈત્રમાં પણ રહેશે. કોઈ પણ રીતે એ માની લેવામાં પણ આવે કે સમવાય સંબંધથી આત્માની સાથે સંબદ્ધ થાય છે ત્યારે પણ એક પ્રશ્ન બાકી રહી જાય છે, તે એ કે સમવાય ક્યા સંબંધથી જ્ઞાન અને આત્માની સાથે સંબદ્ધ થાય છે? જે એને માટે ઈ બીજા સમવાયની આવ શ્યકતા હોય તે અનવસ્થા દોષને સામનો કરવો પડે છે, જે એ કહેવામાં આવે કે તે પિતાની મેળે જ જોડાઈ જાય છે. તે પછી જ્ઞાન અને આત્મા પોતાની મેળે જ કેમ સંબદ્ધ થતાં નથી? એને માટે એક ત્રીજી ચીજની આવશ્યક્તા કેમ રહે છે ? , નિયાયિક અને વૈશેષિક એક બીજો હેતુ ઉપસ્થિત કરે છે. તેઓ કહે છે કે આ અને જ્ઞાનમાં કહ્યું–કરણ ભાવ છે; એટલા માટે બંને ભિન્ન હોવાં જોઈએ. આત્મા કત છે અને જ્ઞાન કરણ છે; આથી આત્મા અને જ્ઞાન એક નથી બની શક્તાં. જૈન દાનિ કહે. છે કે આ હેતુ ઠીક નથી. જ્ઞાન અને આત્માને સંબંધ સામાન્ય કરણ અને કર્તાને સંબંધ નથી. દેવદત્ત દાતરડાથી કાપે છે.' અહીં દાતરડું એક બાહ્ય કરે છે, જ્ઞાન એવા પ્રકાર કરણ નથી. જે આત્માથી ભિન્ન હેય. જે દાતરડાની પેઠે જ્ઞાન પણ આત્માથી ભિન્ન સિદ્ધ થઈ જાય છે એમ કહી શકાય કે જ્ઞાન અને આત્મામાં કરણ અને કત સબંધ છે, અને જ્ઞાન આત્માથી ભિન્ન છે. અમે કહી શકીએ કે, દેવદત નેત્ર અને દીપકથી જોઈ શકે છે. અહીં દેવદત્તથી દીપક જે રીતે ભિન્ન છે એ રીતે આખે ભિન્ન નથી. જો કે દીપક અને નેત્ર બને કરણ છે, પરંતુ બંનેમાં ઘણું અંતર છે. એ જ રીતે જ્ઞાન આત્માનું કરણ હોવ ૧. “ હમાચચૈવારિવાર્ આપવા'. २. करणं द्विविध क्षेयं बाह्यमाभ्यन्तरं बुधैः। यथा छनाति दात्रेण मेकं गच्छति चेतसा ॥ स्याद्वादमजरी, पृ. ४२ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ ] શ્રી. જૈવ સત્ય પ્રકાશ [ vaid છતાં પણ આત્માથી સÖથા ભિન્ન નથી, તે આત્માના સ્વભાવ છે એટલા જ માટે આત્માથી અભિન્ન છે, અહી એક શકા થાય છે કે, જો આત્મા અને જ્ઞાન અભિન્ન છે તો તે બંનેમાં કેતુકરણભાવ કેવી રીતે બની શકે ? જે રીતે સપ્ત પાતાને પોતાના શરીરથી લપેટે છે એ જ પ્રકારે આત્મા પોતાનાથી જ પોતાતી જાતને જાણે છે, તે જ આત્મા જાણનારા છે—કર્યાં છે અને એ જ આત્માથી જાણે છે-કરણ છે, કર્યાં અને કરણના આ સંબંધ પર્યાયભેદથી છે. આત્માના પાયા જ કરણ બને છે, એ પર્યાયાને છોડીને બીજું કાઈ કરણું નથી બનતુ એટલા માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા પરિણામી છે આ વિશેષણ તે લકાના મતના ખંડન માટે છે જેગ્મા આત્માને ચૈતન્ય સ્વરૂપ માનવા છતાં પણ એકાંતરૂપે નિત્ય શાશ્વત માને છે. તેઓ કહે છે કે આત્મા અપરિણામી છે—અપરિવર્તનશીલ છે. ઉદાહરણ માટે સાંખ્ય દર્શનને લઈ એ, તે પુરુષને ફૂટસ્થ નિય માને છે. જે કંઈ પણ પિરવન થાય છે તે પ્રકૃતિમાં થાય છે. પુરુષ ન કદાપિ બંધાય છે અને ત કદી મુક્ત થાય છે. બંધન અને મુક્તિરૂપ જેટલાં પણ પરિણામ છે તે પ્રકૃતિને આશ્રિત છે; પુરુષને આશ્રિત નહી.ને પુરુષ નિત્ય છે તેથી જન્મ, મરણુ દિ જેટલાં પણ પરિણામેા છે તેનાથી તે ભિન્ન છે—અસ્પૃશ્ય છે. એટલા માટે પુરુષ અર્પારણાની છે. પરિણામવાદનું સમર્થન કરનાર જૈનદર્શન કહે છે કે જો પ્રકૃતિ જ બુદ્ધ થાય છે અને પ્રકૃતિ જ મુક્ત થાય છે તો તે શું છે જેનાથી પ્રકૃતિ બધાય છે અને જેના અભાવમાં તેને મુક્તિ મળે છે ? પ્રકૃતિ સિવાય કોઈ એવું તત્ત્વ નથી જેને સાંદશ ન માનતું હાય, એટલા માટે પ્રકૃતિ કાઇ બીજા તત્ત્વથી તો બહુ થઈ નથી શકતી. જો પ્રકૃતિ સ્વય બદ્વ થાય છે અને સ્વય' મુન બને છે તે તેા બંધન અને મુકિતમાં કાઈ અંતર નહિં થાય, કેમકે પ્રકૃતિ હમેશાં પ્રકૃતિ છે, તે જેવી છે તેવી જ રહેશે કેમકે એમાં ભેઃ કરનાર કાઈ અન્ય તત્ત્વ નથી. અખંડ તત્ત્વમાં પોતાની મેળે અવસ્થાભેદ નથી થઇ શકતો. જો એમ માનવામાં આવે કે પુરુષ પ્રકૃતિના પરિવર્તનમાં કારણ છે તા પણ સમસ્યાનું સમાધાન થઈ શકતુ નથી, પુરુષ હમેશાં પ્રકૃતિની સન્મુખ રહે છે. જો તે હરેશાં એકરૂપ છે તે પ્રકૃતિ પણ એકરૂપ રહેશે. જો તેમાં પિરવતન થાય છે તે પ્રકૃતિમાં પણ પરિવČન થશે. એમ નથી થઈ શકતુ` કે પુરુષ તો સદૈવ એકરૂપ રહે અને પ્રકૃતિમાં પરિવન થતું રહે, એ સમજમાં નથી આવતુ. જે પ્રકૃતિના પરિવર્તન માટે પુરુષમાં પિરવતનું માનવામાં આવે તો જે બલાથી બચવા માટે પ્રકૃતિનું શરણ લેવું પડયું તે જ ખેલા ગળામાં આવી પડી. સાંખ્ય દર્શનની ધારણા અનુસાર સુખ-દુઃખ આદિ જેટલીધે માનસિક ક્રિયાએ છે, તે બધી પ્રકૃતિના જ કારણે છે. પુરુષનુ બુદ્ધિમાં પ્રતબંબ પડે છે. આ પ્રતિબિંબના કારણે પુરુષ એ સમજે છે કે, સુખ-દુ:ખ આદિ મારા ભાવા છે. આ ધારણા પણ પરિણામવાદની તરફ જાય છે. પુરુષ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈ સુખ-દુઃખ આદિને પોતાનું સમજવા લાગે છે એનો અર્થ એ થા કે, એના મૂળરૂપમાં એક પ્રકારનું પરિવર્તન થઈ ગયું. પોતાના [ જુઓ અનુસ ંધાન પૃષ્ઠ ૭૪ ] " १ सर्प आत्मानमात्मना वेष्टयति स्याद्वादमञ्जरी, पृ० ४२ * Acharya Shri Kailassagarsuri Gyanmandir . तस्मान्न बच्यतेऽमौ न मुन्यते नापि संसरति कचित् । संसरति दयते मुच्यते च नानाश्रया - प्रकृलिः ॥ साङ्ख्यकारिका, ६२ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कविवर सुरचन्द्र विरचित 'पदैकविंशति' ग्रन्थ लेखकः-श्रीयुत अगरचंदजी, भंवरलालजी नाहटा सतरहवीं शतीके जैन कवियोंमें वाचक सूरचन्द्र उल्लेखनीय विद्वान हो गये हैं । आप खरतरगच्छकी श्रीजिनभद्रसूरि परम्परामें वा. चारित्रोदयके शिष्य पाठक वीरकलशके शिष्य थे। वीस वर्ष पूर्व अपने 'युगप्रधान श्रोजिनचन्द्रसूरि' ग्रन्थमें सूरिजीके आज्ञानुवर्ती विद्वान मुनियोंका परिचय लिखते हुए आपका भी संक्षिप्त परिचय दिया गया था। 'जेन तत्त्वसार' मूल ग्रन्थ ही आपकी रचनाओंमेंसे तब तक प्रकाशित हुआ था। एवं बीकानेरके ज्ञानभंडारमें आपके रचित पंचतार्थी श्लेषालंकार चित्रीकी अपूर्ण प्रति प्राप्त थी। इन उभय प्रन्थोंसे ही आपकी विद्वत्ताका अच्छा परिचय मिल जाता है। वैसे फुट कर स्तवन स्तोत्रादि उपलब्ध हैं ही। भाषा कृतियोंमें 'श्रीजिनसिंहसूरि रास' और गद्यका 'चातुर्मासिक व्याख्यान' उल्लेखनीय है। आपकी विद्वत्प्रतिभाको देखते हुए तभीसे यह आशा की थी कि और भी आपकी विद्वत्तापूर्ण बड़ी रचनाये मिलनी चाहिए । दो वर्ष पूर्व जोधपुरके श्रीकेशरियानाथजीके मन्दिर स्थित खरतरगच्छीय ज्ञानभंडारमें आपके रचित 'स्थूलिभद्र महाकाव्य 'की अपूर्ण प्रति प्राप्त हुई थी जिसका परिचय 'जैन भारती' वर्ष १३, अंक ६ में प्रकाशित किया जा चुका है। इतः पूर्व जैन सिद्धान्त भास्कर वर्ष १७, अंक १ में 'कविवर सूरचन्द्र और उनके ग्रन्थ' शीर्षक लेखमें आपका परिचय दिया गया था। सतरहवीं शतीके श्रावक कवि ऋषनदासने महाकवि सूरचन्द्रका जो उल्लेख किया है, हमारे ख्यालसे वे ही होने चाहिए। गत वर्ष आबूके संबन्धमें विचार विमर्श करनेके लिए राजस्थानके प्रधान मंत्री श्रीटीकाराम पालीवालके निमन्त्रणसे जयपुर जाता हुआ पुरातत्त्वाचार्य मुनिश्री जिनावेजय जीसे राजस्थान पुरातत्त्वमन्दिरमें नवीन प्राप्त कविपय वर्णनात्मक जैन. भाषा ग्रन्थोंके सम्बन्धमें बातचीत होने पर उन्होंने अपने संग्रहमें भी ऐसे एक ग्रन्थ होने की सूचना दी तो मुझे उसे देखनेकी उत्सुकता बढी । प्रतिको निकलवाकर देखने पर बड़ा ही हर्ष हुआ क्योंकि वह अद्यावधि सर्वथा अज्ञात कविवर सूरचन्द्रका रचित एक विशिष्ट ग्रन्थ था । विषयकी दृष्टिसे मौलिक होने के साथ साथ उसमें अन्य भी कतिपय विशेषताएं हैं। जिनमें से प्रसंग प्रसंग पर दिये गये लोक भाषाके विविध वर्णन जो लगभग ३० को संख्यामें हैं, विशेष रूपसे उल्लेख योग्य हैं। मूल ग्रन्थ संस्कृत पद्यमें है और वर्णन लोकभाषा गयमें है, यह विशेषता अन्यत्र कहीं देखनेको नहीं मिलती । खेद है कि ग्रन्थकी प्रति ९८ पत्रोंकी होते हुए भी, अपूर्ण ही मिली हैं इसमें ग्रन्थके For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [१:१८ नामानुसार २१ पदोंके विवेचनमेंसे १४ वें पदका विवेचन चल रहा है । अर्थात् ७ पदोंका विवेचन अभी और मिलना चाहिए। १३ पदोंके विवेचनमें ६७ कथाएं आई हैं । इस हिसाबसे और बहुतसी कथाएं और वर्णन आगेके अंशमें होगा जो बहुत महत्त्वका होना चाहिए । अतः इस ग्रन्थकी कहीं किसी सज्जनको पूर्ण प्रति या अंतिम अंश उपलब्ध हो तो हमें सूचित करने का अनुरोध करते हुए प्राप्त प्रतिका संक्षिप्त परिचय दिया जा रहा है इस ग्रन्थका नाम 'पदैकविंशति ' रखना सकारण है क्योंकि इसमें २१ पदोंका विवेचन किया गया है। मंगलाचरण के अनंतर कविने उन २१ पदोंका नाम एक श्लोकमें देकर बतलाया है । आदिके दो श्लोक यहां दिये जा रहे हैं: चरणकमलयुग्मं वर्द्धमानस्य नत्वा भवभयपरिभेत्तुश्छेत्तुरहो लतायाः । विबुधभविकबुबै दर्शायेष्ये स्वलब्ध्यै, स्वपरसमयविज्ञातोपदेशप्रपंचः ॥१॥ शुद्धो है गुम आर्हतमते, पंचप्रकारे यौ', हातौ मर्दिव आर्जवे पुर्नीने च "शोले तथा, सद्भावे तसा सहोरणे सझनसम्यक्कियों ___ भ्यासेऽन्यत्र शुभे च नितिकृते संतो रतिं कुर्वताम् ॥२॥ द्वारवृत्तमिदम् ॥ उपर्युक्त गुणों का विवेचन करते हुए दृष्टान्तरूपमें अनेक कथाएं दी गयो हैं । ये कथाएं कितनी ही शास्त्र, पुरान, कुराण और इतिहाससे संबन्धित हैं । ग्रन्थके प्राप्त अंशकी कथासूची यहां दी जा रही हैं। १ जिनराजपूजाविषये-१ देवपालभूपाल संबन्ध, २ कुमारपालभूपाल संबन्ध, ३ दुर्गता दृष्टान्त, ४ अंबिका सम्बन्ध, ५ कुंतला दृष्टान्त. २ शुद्धगुरुपदविषये-१ नागार्जुन कथा, २ जगडू साधु उदाहरण, ३ श्रीकर्णदेव मयणिल्ल कथा ४ सिद्धसेनसूरि कथानक, ५ धनदत्त दृष्टान्त ६ रत्नद्वीपराज दृष्टान्त. ३ शुद्धधर्मपदविषये-१ गज्ञां मोचिततस्करकथा, २ धर्मराज संवन्ध, ३ कपोत मिथुन दृष्टान्त, ४ वज्रायुद्धराजकथा, ५ (पौराणिक) अणी मांडय दृष्टान्त, ६ मातापुत्रयोदृष्टान्त, ७ हरिबल मात्स्यिक सम्बन्ध. ४ सम्यक्त्व विषये-१ धनपाल पंडित सम्बन्ध, २ कुलानंद श्रेष्ठि कथा. ३ जिनदास श्रावक सम्बन्ध. ४ कण्डेश्वरी देवी सम्बन्ध. ५ नरवर्म राजकथा. ६ सुलसा सम्बन्ध. ७ श्रेणिक महाराज सम्बन्ध । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પકવિંશતિ ગ્રંથ [t ५. अहिंसापदविषये -१ कुंभकारभूपति सम्बन्ध. २ संग्राम सोनी सम्बन्ध. ३ दाम नक दृष्टान्त. ६ मृषावादविषये-१ द्रौपदी गोत्रसत्य पंचक कथा. २ सागराग्निशिख कथा. ३ कौशिक तापस दृष्टान्त. ७ अस्तेयपदविषये-१ शीलदेव सम्बन्ध. धर्मबुद्धि कुबुद्धि दृष्टान्त. ३ गर्गर्षि कथानक. ४ सुदत्तश्रेष्ठि सम्बन्ध. ५ रांका बांका संबन्ध. ८ मैथुनविरमणवते-१ धर्मदत्त कथानक. २ श्रीपति कथा. ३ सीता संबन्धः ४ सुंदरी पतिव्रता कथा. ५ श्रेष्ठि कुबेरदत्त कथा. ६ कालिका चरित. ९ परिग्रहपरिमाणवते–१ केशव काष्ठहारक कथा. २ शिवदत्त सोमदत्त कथा. ३ मीया सिलेमा बीबी फत्तू उदाहरण. ४ आम्रकार्पटक दृष्टान्त. १० क्षान्तिपदषिये-१-२ राम-लक्ष्मण कथा. ३ श्रीकृष्णसंबन्ध. ४ कालवेश्यिक. ५ अग्निशर्मा दृष्टान्त. ६ ग्राममहत्तर चोर सेनानी संबन्ध. ८ मुनिका दृष्टान्त. ७ विक्रमनृप दृष्टान्त. ११ मादेवपदे-१ पांडव दृष्टान्त. २ विक्रमादित्य संबन्ध. ३ रामचंद्र मान त्याग वि. विक्रमादित्य संबन्ध. ४ रामचंद्र कथा. ५ विक्रमादित्य संबन्ध, १२ मार्जव पदे-१ साध्वी वीरमती दृष्टान्त. २ रुक्मिणी दृष्टान्त. ३ लक्ष्मणार्या संबन्ध, ४ पांडुरार्या संबन्ध. १३ लोक विषये-चक्रक्रान्त वणिक कथा. २ कुट्टिनी. ३ शंकल श्रेष्ठि कथा. ४ सगर श्रेष्ठि कथा. ५ वल्मीक भेदि वणिक कथा. उपर्युक्त कथासूचीसे ग्रन्थकारकी गुगग्राहकता और विशाल अध्ययनका परिचय मिलता है। इनमें से कई कथाएं तो पूर्ववर्ती जैन ग्रन्थोंसे ली गई हैं, कई लोककथाओंके रूपमें प्रचलित हैं। जीवदया पर अणीमाण्डव्यका दृष्टान्त ग्रन्थकारने पौराणिक बतलाया है, जिसे महाभारतके आदि पर्वसे उद्धृत करनेका उल्लेख कथाके ४४वें श्ले'कमें पाया जाता है । कपोतमिथुन दृष्टान्तको भी ग्रन्थकारने पौराणिक कहा है। इसी प्रकार परिग्रह संतोष पर मीया सिलेमा बीबीफत्तू का उदाहरण कुरानशरीफसे लिया गया है। संग्रामसिंह, जगडूशाह, कुमारपाल, कर्णदेव मीनलदेवी, धनपाल, राकाबांका, सिद्धसेन, विक्रम आदि कथाएं ऐतिहासिक हैं। प्रन्थमें कहीं कहीं पर प्राचीन व प्रसिद्ध दोहे भी उद्धृत किये गये हैं। निम्नोक्त गद्य For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२] શ્રી જન સત્ય પ્રકાશ वर्णनोमेंसे कई कई तो पर्याप्त विस्तृत और सौष्ठवपूर्ण है। वन, भोजन, अलंकार, वाजिंत्र, और भौगोलिक नामसूची भारतीय प्राचीन संस्कृतिके कितने ही अज्ञात और महत्त्वपूर्ण बातों पर प्रकाश डालती है। समस्त तुकान्त वर्णनात्मक गद्यांशकी सूची इस प्रकार है:-- मेघवर्णन, तृपगुणवर्णन, वाणी, श्रावकगुणवर्गन, राजवर्णन, दुष्कालवर्णन, महाजनविरुद, मंत्रीवर्णन, उज्जैनवर्णन, गजवर्णन, अश्ववर्णन, चोरवर्णन, वनवर्णन, दुष्टस्त्रीवर्णन, शीतकालवर्णन, देशनाम, समवसरण, अटवी, युद्ध, धर्म, लक्ष्मीवंत, निर्धन, शीलवर्णन, रावणवर्णन, वस्त्रनाम, वात्रिनाम, उष्णकाष्ठवर्णन, वस्त्रालंकारवर्णन । ये वर्णन संवत् १४७८में रचित माणिक्यचंद्रसूरि कृत 'पृथ्वीचंद्रचरित' अपर नाम वाग्विलासका स्मरण दिलाते हैं। ये सभी वर्गन सूरचन्दजीके स्वयं रचित नहीं प्रतीत होते। क्योंकि हमें ऐसे वर्णनोंके कोशरूप पांच स्वतंत्र ग्रन्थ उपलब्ध हुए हैं जिनमें आये हुए वर्णन इस ग्रन्थमें सामान्य हेरफेरके साथ उद्धृत हैं । कई वर्णन उनके रचित अवश्य होंगे। ग्रन्थ रचनाकाल-प्रतिके अपूर्ण प्राप्त होनेसे ग्रन्थका रचनाकाल ठीक नहीं बतलाया जा सकता फिर भी इस ग्रन्थमें प्रसंगवश विशेष जाननेके लिए स्व रचित जैन तत्त्वसारको देखनेका उल्लेख किया है, जैन तत्त्वसारकी रचना संवत् १६७९ आश्विन शुक्ला १५ बुधवार को अमरसरमें हुई है। अतः इस प्रन्थका रचना समय इसके पीछेका ही सिद्ध होता है । प्रत्येक पदों के विवेचन की समाप्ति-पुष्पिका दी है, जिसमें कहीं कहीं अपने गुरुभ्राता पावल्लभ द्वारा इस ग्रन्थ रचनामें साहाय्य मिलनेका लिखा है। इन्हीं पद्मवल्लभजीकी सहायताका उल्लेख जैनतत्त्वसारमें भी किया है । जैन तत्त्वसार ४१०० श्लोकोंकी टीकाके साथ हालहीमें पुनः प्रकाशित हुआ है। प्रति परिचय-प्राप्त प्रति समकालीन और शुद्ध है। हांसियेमें अनेक स्थानों पर शब्दोंके अर्थ और टिप्पण भी दिये हैं प्राप्त पत्रोंकी संख्या ९८ और प्रति पृष्ठमें पंक्ति और प्रति पंक्तिमें अक्षर हैं। संयोगकी बात है, कवि सूरचंदकी तीनों महत्वपूर्ण रचनाओंकी एक एक प्रति ही और वह भी अपूर्ण प्राप्त है । अतः पंचतीर्थी श्लेषालंकार स्तव, स्थूलिभद्र गुणमाला चरित (१५ सर्गतक प्राप्त ) और प्रस्तुत ग्रन्थकी भी पूर्ण प्रतियों का पता लगाना परमावश्यक है । कविके प्राप्त ग्रन्थोंका रचना समय सं. १६५९ से १६९४ तक है। इन ३५ वर्षोंमें अवश्य ही और बहुतसे ग्रन्थ रचे होंगे जो अन्वेषगीय हैं। For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નંદીની આદ્ય પત્રિપુટી લેખક :—મા. શ્રીયુત હીરાલાલ ર. કાપિડયા એમ. એ. જૈન આગમાના સામાન્ય રીતે નીચે મુજબ વર્ગ સૂચવાય છે. (૧) અંગ, (૨) ઉપગ, (૩) ધ્યેય, (૪) મૂલ, (૫) પણુગ અને (૬) ચૂલિયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir " ચૂલિયા ' એ અર્થમાં ‘ચૂલિયા–સુત્ત ' ( સ. ચૂલિકા સૂત્ર)ના પશુ પ્રયોગ કરાય છે. · ચૂલિયા–સુત્ત ’ તરીકે એ આગમા ગણાવાય છે. (૧) નદી અને (૨) અણુએગદાર. આ પૈકી નદીને સામાન્ય જનતા ‘નદીસૂત્ર' કહે છે. એના પ્રણેતા તે દૂર્ગાણુના શિષ્ય દેવ વાચક છે. એમણે આ આગમ ( સુત્ત ૪૨ ) માં જે અજૈન કૃતિઓ ગણાવી છે એ વિચારતાં આ નદીની રચના વહેલામાં વહેલી ઈ. સ. ની ત્રીજી સદીમાં અને મેડામાં મેડી ઈ. સ. ની પાંચમી સદીમાં થવાનુ અનુમનાય છે. આ મહત્ત્વના આગમના પ્રારંભ નિમ્નલિખિત ત્રણ પદ્યોથી થાય છે:~ 66 'जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणा जगबंधू जय जगम्पियामहो भयवं ॥ १ ॥' जयइ सुआणं भवो तित्थयराणं अपच्छिमो जयइ । जय गुरू लोगाणं जयई महप्पा महावीरो ॥ २ ॥ * भदं सव्वज गुज्जोगस्स भदं जिणस्स वीरस्स । भदं सुरासुरनमंसियस्य भई धुयरयस्स || ३ || ३ આ ત્રણૢ પદ્યોને મેં અહીં ‘આદ્ય પદ્યત્રિપુટી' તરીકે નિર્દેશ કર્યાં છે. એ ત્રણ પઘો અનેક પાય કૃતિઓની જેમ ‘આજ છંદમાં રચાયેલાં છે. ૧ મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિસહિત જે ‘ નંદીસુત્ર ’ છપાયુ' છે તેમાં પત્ર ૨ આ ઉપર આ ગાથા છે, ૩ આ ગાથા પત્ર ૧૫ માં છે. ૩ આ ગાયા પત્ર ૨૩ માં છે. , ૪ આ આર્યા ′ છઠ્ઠું કેમ ગવાય એ ખાબત • બિબ્લિથેકા ઇન્ડિકા માં ઈ, સ. ૧૯૦૦ માં પ્રકાશિત પ્રાકૃત પૈગલના પ્રથમ પરિચ્છેદના નિમ્નલિખિત ૬૨ મા પધમાં દર્શાવાઇ છેઃ "पढमं ची इंसपअं, बीए सिस्स विकर्म जाओ । તી! પત્રક(૧) હજિમ, બદૈવ(વ)દ્ધિવં નથણ નાહીં ॥ ૬૨॥ અર્થાત્ ગાહાનુ એટલે કે આર્યાનું પ્રથમ ચરણ "સની ગતિ પ્રમાણે જ એટલે કે ધીમેથી ઉચ્ચારવુ, બીજી ચરણ સિંહના શૌર્યને સૂચવનારી એની ગર્જનાની પેઠે મેટથી ઊ ંચે સ્વરે ઉચ્ચારવું અને ત્રીજી ચરણ ઉત્તમ હાથીની ચાલની જેમ લલકારવું-લલિતપણે ઉચ્ચારવું અને ચાથુ ચણુ ઉત્તમ સર્પની ગતિની પેઠે ડેાલનપૂર્વક ઉચ્ચારવુ. હૈદારભટ્ટકૃત વૃત્તરનાકર ઉપર નારાયણ ભટે જે ટીકા રચી છે એમાં પણ આ બાબત ઉપર્ મુજબ દર્શાવાઈ છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ મહત્વ–પ્રસ્તુત પત્રિપુટીમાં પુષ્કળ ભાવ ભરેલ છે એ વાત આ ત્રણ પદ્યોને અંગે મલયગરિશ્ન એ જે વિવરણ કર્યું છે તે જોતાં સહેજે જણાય છે. આ સૂરિવરે નંદીની વૃત્તિમાં આ ત્રણ પદ્યોના વિવરણ માટે ૪૨ પત્રમાં લખાણ રજૂ કર્યું છે. પ્રથમ પદ્યનું વિવરણ પત્ર ૨ આ-પત્ર ૧૫ આ સુધીને ભાગ રેકે છે, એવી રીતે બીજા પદ્યનું વિવરણ પત્ર ૧૫ આથી શરૂ થઈ પત્ર ૨૩ આ ઉપર પૂરું થાય છે. ત્રીજા પદ્યનું વિવરણ પત્ર ૨૩ આથી પત્ર ૪૨ આ સુધી ચાલે છે. આમ આ પદ્યત્રપુટીનું વિસ્તૃત વિવરણ વિવિધ દાશ નિક ચર્ચાઓથી ઓતપ્રેત છે. એમાં જે દાર્શનિક સાક્ષો-પાડે અપાયા છે. તેનાં મૂળ સ્થળોને લગતા લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૫૬) ના અં. ૫-૮ માં એમ ચાર કટકે છપાયે છે. પાઠાંતર—નંદી ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિની ટીકા છે. અને એમની પૂર્વે થઈ ગયેલા જિનદાસગણિ મહારની ચુરણ (ચૂર્ણિ) પણ છે. પરંતુ એ બેમાંથી એકમાં દાર્શનિક ઊહાપોહ નથી, બાકી શબ્દાર્થ સમજવા માટે–પદ્યને ભાવાર્થ જાણવા માટે તે આ બંને સાધને પરિપૂર્ણ છે. વિશેષમાં ચુણના બીજા પત્રમાં તે પ્રથમ પદના ઉત્તરાધને અંગે નીચે મુજબના પાઠાંતરની નેધ છે: ઉનાવાયો સચિવતમવિક્રમ+ાતી મહાવીરો” ઉપર્યુકત પદ્યત્રિપુટીને પદ્યાર્થી હું આપું તે પૂર્વે કેટલાક શબ્દ અને શબ્દ-ગુચ્છના અથે હું આવું છું આને અર્થ વિજયવંતા વર્તે છે, વિજયી છે એમ છે. અહીં વિજયથી શ્રક્રિયાદિના વિષ, કષા, પરીષહ, ઉપસર્ગો, ઘાતિ-કર્મ અધાતિ-કર્મો તેમજ પર-વાદીઓ ઉપર વિજય સમજવાને છે. રાજકીયaોળીવાળો અને એક અર્થ એ છે કે જગતમાં રહેલા જીવોનાં ઉપત્તિ સ્થાને વિશેષે કરીને જાણનાર. બીજો અર્થ એ છે કે (ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને પુદ્ગલરૂપ અચેતન) જગતને, (સર્વે) અને તેમજ (જીવો અને . અજીવ પદાર્થોનાં) ઉત્પત્તિ સ્થાનોને જાણનાર. કયો પદાર્થ કયાં ઉપન્ન થશે, કયાં નાશ પામશે, અને કયાં ટકી રહેશે અને વિશિષ્ટ બધ ધરાવનાર, સચિત્તાદિ નિઓ અથવા ૮૪ લાખ યોનિઓના જાણકાર તેમજ કયા કર્મને લઈને કઈ યોનિમાં છવ ઉપન્ન થશે એ જાણુતાર એમ અહીં “જાણનારને અર્થ વ્યાપકપણે સમજવાનું છે. આથી સર્વ ભાવને સર્વ પ્રકારે જાણનાર કેવલજ્ઞાની યાને સર્વજ્ઞ એ અર્થ સમજવાન છે, આમ અહીં કેવલજ્ઞાનના પ્રતિપાદનથી સ્વાર્થ–સંપત્તિ કહી છે. - ૫ આનું નામ એના લેખક મુનિ શ્રીજબૂવિજયજી એ “શ્રી નદીસૂત્રમલયગિરિયા વૃત્તિમાં આવતા સાક્ષિપાઠનાં મૂલસ્થાને એમ રાખ્યું છે. ૬ જુઓ અનુક્રમે પૃ. ૮૮ -૯૧, ૧૧-૧૧૬, ૧૩૬ -૧૪ ને ૧૫૯-૧૬૩ ૭ સ્તુતિના બે પ્રકાર છે (અ) પ્રમાણુરૂષ અને (આ) અસાધારણ ગુણોના કીર્તનરૂપ, પહેલી પ્રણામરૂપ સ્તુતિ સામર્થથી જણાય છે. બીજા પ્રકારની સ્તુતિના બે ભેદ છે. (અ) સ્વાર્થ સંપત્તિ જણાવનારી અને (અ) પથ સંપત્તિ જણાવેનારી. તેમાં સ્વાર્થથી યુકત જન પરાર્થ માટે સમર્થ બને છે આથી અહીં સ્વાર્થ-સંપત્તિ પ્રથમ કહી છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નદીની આદ્ય પદ્ધત્રિપુટી 19 અને અર્થ “જગતના ગુરુ એમ થાય છે, જે પદાર્થ જે છે તે પ્રકારે શિષ્યોને તેનું પ્રતિપાદન કરનાર હોવાથી “જગદ્ગર' કહ્યા છે. અન્ય રીતે વિચારીએ તે જગત્ થી સર્વ જીવો સમજવાના છે. એમને ભગવાન શાસ્ત્રને અર્થ કહે છે-તિર્યંચ, મનુષ્ય અને દેવની પર્ષતામાં ધર્મ કહે છે-જે (ક) જે પૂછે તેને ઉત્તર આપે છે. આ અપેક્ષાએ એઓ “જગદગુરુ' છે, અને આ એમની પરોપકારિતા પ્રદર્શિત કરે છે. આ પણ “સ્વાર્થ–સંપત્તિ' ઘોતન કરે છે. - સાવ આને અર્થ જગતને આનંદ (કારી) એમ છે. અહીં “જગતશબ્દથી સંજ્ઞી પંચેન્દ્રિય જે સમજવા. એમને તીર્થકરની અમૃત મૂર્તિના દર્શનથી અને મુકિતરૂપ અહુદયને પ્રાપ્ત કરાવનારા એમના ધાર્મિક ઉપદેશથી આનંદ થાય તેમ છે. આમ આ લેકમાં અને પરકમાં તીર્થકર સંજ્ઞી પંચેન્દ્રિયોને ભવ્ય જનને પ્રદના કારણરૂપ હોવાથી એમણે “જગાણું કહ્યા છે. આ દ્વારા “પરાર્થ–સંપત્તિ” કહી છે. ચૂર્ણ કારના કથન મુજબ કોઈ પણ જીવને હાનિ ન થાય એ ઉપદેશ આપનાર હોવાથી આનંદકારી છે. આ દ્વારા હિતની ઉપદેશકતા દર્શાવાઈ છે. Torreો આને અર્થ જગતના નાથ એમ છે. અન્ય દ્વારા જીવોને થતા પરિભવથી એમનું રક્ષણ કરનાર–મન, વચન અને કાયાથી કૃત, કારિત અને અનુમત એમ ત્રણ પ્રકારે જીવને સંકટમાંથી બેચાવનાર હોવાથી “જગન્નાથ” કહ્યા છે. જે પદાર્થ જે છે તે જ તેને કહી ખાટી પ્રરૂપણુરૂપ અપાયથી જીવોનું રક્ષણ કરનાર હોવાથી “જગન્નાથ” એ બિરૂદ સાર્થક ઠરે છે. “નાથ” એટલે યોગ અને ક્ષેત્રના કરનાર. “જગણાહે ” દ્વારા પણ , પરાર્થ–સંપત્તિ' કહી છે. વળી તીર્થકર એ જગતના નાથ છે એટલે સર્વે જીવો “સનાથ ગણુય–કોઈ “અનાથ ગણાય નહિ. સવંધૂ અને અર્થ “જગતતા બંધુ' એમ થાય છે. અહિંસાત્મક ઉપદેશ આપી સુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી આ વિશેષણ ઘટે છે. જે પોતાને કે અન્યને આપત્તિ આવી પડતાં એ અન્યને ત્યાગ ન કરે તે “બંધુ' કહેવાય. ભગવાન પરીવહે અને ઉપસર્ગોથી પીડાવા છતાં અન્ય ને વિષે બધુભાવ કાયમ રાખે કે એથી એમને જગબંધુ' કહ્યા છે, આ દ્વારા પણ “પરા–સંપત્તિનો ઉલ્લેખ કરાયો છે. I amcqણામો. આનો અર્થ જગતના પિતામહ અર્થાત્ દાદા. એમ થાય છે. અહિસાદિ લક્ષણથી યુક્ત ધર્મ એ સર્વ જીવોનું રક્ષણ કરે છે. માટે એ ધર્મ પિતાતુલ્ય છે. ધર્મ અને દુગતમાં જતા બચાવે છે અને સદગતિ અપાવે છે –શુભસ્થાનમાં સ્થાપે છે. આવા ઉત્તમ ધર્મના પ્રરૂપક ભગવાન છે. એથી ઓ “જગતના પિતામહ” કહેવાય. આ વચન દ્વારા ધર્મને ઉદ્દેશીને આદપુરુષતા દર્શાવાઈ છે. આ દ્વારા પણ પરાર્થસંપત્તિ” કહેવાઈ છે. જયઘં. આને અર્થ ભગવાન અર્થાત્ ભગથી યુક્ત એમ છે. “ભગ' સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લમી, ધર્મ અને પ્રયત્ન એ છ અર્થનું સૂચન કરે છે. ૮ - ૮ આ છે અર્થ, “નમુકુણ' માંના “ભગવંતાણ પદ પછીનાં એટલે કે “આઈગરાણ થી માંડીને “મોઅગાણું' સુધીનાં પદોમાં કેવી રીતે ચરિતાર્થ થાય છે એ વાત મને આગામે ઠાકે સમજાવી હતી. ત્યારબાદ કાલાંતરે એમણે મારી વિજ્ઞપ્તિ અનુસાર એ વિષય એમના શિષ્યરત્ન શ્રી ચન્દ્રસાગરસૂરિજીને સમજાવી, એ ઉપરથી એ બાબત “સિદ્ધચક” ( વર્ષ ૧૫, સં. ૨-૩ )માં “ભગવંતાણનું રહસ્ય ” એ શીર્ષકપૂર્વક અપાઈ છે એટલે આ વિષય હું અહી ચર્ચત નથી.. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેને સત્ય પ્રકાશ “ભગવાન ' એમ કહીને સ્વાર્થ-સંપત્તિ તેમજ “પરાર્થ-સંપત્તિ ' એમ ઉભયસંપત્તિનું કથન કરાયું છે, કેમકે ઐશ્વર્યાદ એ પિતાને તેમજ પરને ઉપકારી છે. “સઘર' આ ક્રિયાપદ ફરીથી વપરાયું છે તેથી કંઈ વાંધો આવતો નથી. કેમકે સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, પ્રયાણ અને તેના ગુણેના કીર્તનમાં, પુનરુક્તિ કંઈ દેષને પાત્ર ગણાતી નથી. પાઠાંતર વિચાર–નીર્થ કર એ જ વૃષભ છે, કેમકે એઓ સંયમને ભાર વહન કરે છે. સુભાવપૂર્વક–ઉપયોગ પૂર્વકનું ચલન “લલિત” કહેવાય છે. ડાબા અને જમણું પગના અથવા આગલા અને પાછલા પગનો ક્રમપૂર્વક ઉપાડ તે “વિક્રમ” છે. ક્રિપદને અંગે તે એક જ પગ ઉપાડ વિક્રમ છે. અન્ય વ્યાખ્યા હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૫) માં કહ્યું છે કે કેટલાક વિદ્વાને આ પ્રથમ પઘરૂપ સ્તુતિની જુદી રીતે વ્યાખ્યા કરે છે તે ત્યાં પણ પુનરુક્તિને સન્મ બુદ્ધિએએ વિચાર કરવો ઘટે. આ અન્ય વ્યાખ્યા શી છે તે જાણવું બાકી રહે છે. પ્રથમ પદ્ય દ્વારા જે સ્તુતિ કરાઈ છે તેથી તીર્થ કરેને અંગે આદિ કે અંત થી એ. દર્શાવાયું છે, અર્થાત અત્યાર સુધીમાં અનંત તીર્થકર થઈ ગયા છે એ વાત સૂચવાઈ છે. પ્રથમ પદ્ય દ્વારા સામાન્ય નમસ્કાર કરી આસન્ન ઉપકારી અને વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરાઈ છે એ આપણે હવે વિચારીશું. vમો એટલે આચાર વગેરે નુતના–સકળ શાસ્ત્રોના ઉત્પત્તિસ્થાન રૂપ એ આચાર વગેરેને અર્થ મહાવીર સ્વામીએ કહ્યો છે એથી એમનો આ રીતે નિર્દેશ કરાયો છે. અતિ એટલે અપશ્ચિમ. પઝિમ' શબ્દ સારે ન ગણાય એથી “અપછિમ' એવે પ્રસંગ કરાયો છે અથવા પશ્ચાતુપર્વ પ્રમાણે મહાવીર સ્વામી અપરિઝમ છે એટલે કે પહેલા છે અને ષભદેવ પશ્ચમ છે-છેલ્લા છે. અથવા જેમના પછી આ અવસર્પિણી કાળમાં અહીં ભરતક્ષેત્રમાં અન્ય તીર્થ કર થયા નથી અને થનાર નથી એવા આ મહાવીર સ્વામી છે એટલે એ દૃષ્ટિએ એઓ “અપશ્ચિમ ” છે. આયાર વગેરેને અર્થ તે ઋષભદેવ વગેરે તીર્થકરોએ પણ કહ્યો છે. એમનાથી મહાવીર સ્વામીની ભિન્નતા દર્શાવવા માટે “તીર્થકરમાં અપશ્ચિમ” એમ કહ્યું છે. ગુe સ્ટોના અને અર્થ લેકેના ગુરુ એ થાય છે. “લોક થી સામાન્ય સંજ્ઞા જી અથવા સમદર્શનાદિથી વિભૂષિત સંયત અને સમજવાના છે. આ લેકેને શાસ્ત્રને બેધ મહાવીરસ્વામીથી થાય છે. એ અપેક્ષાએ એઓ એમના “ગુરુ” છે–એમને એ મા એટલે મહાત્મા અથત અચિંત્ય શક્તિરૂપ સ્વભાવવાળા મહાવીરવામ મહાત્મા છે, કેમકે એમનામાં અકર્મવીર્યરૂપ સામર્થ્ય છે અને એમનામાં સર્વજ્ઞતાદિ વિશિષ્ટ લબ્ધિરૂપ સામર્થ્ય છે. એ અનંતજ્ઞાનરૂપ શકિતથી વિભૂષિત છે. મrrી એટલે મહાવીર. કષાયાદિ ઉપર એમણે પૂરેપૂરો વિજય મેળવેલ હોવાથી એઓ મેટા વીર છે. હવે અતિશના સૂચનરૂપ સ્તુતિ ત્રીજા પદ્યમાં કરાઈ છે તે આપણે વિચારીશું. માં એટલે કલ્યાણ, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a [૯૭ અંક : ૬ ]. નદીની આ પઘત્રિપુટી asy નોવાણ એટલે સમસ્ત જગતને ઉદ્યોત અથત પ્રકાશ કરનાર આ જ્ઞાનાતિશય સૂચવે છે : | નિબત્ત એટલે જિનનું. રાગ વગેરેના વિજેતા હોવાથી જિન' કહેવાયું છે. આ વિશેષણ ‘અપાયાપરમ ” નામના અતિશયનું દ્યોતન કરે છે. અહીં કોઈ શંકા ઉઠાવે કે ‘અપાયાપરમ ” અતિશયની પ્રાપ્તિ પછી “જ્ઞાનાતિશય ” હોય છે તે અહીં આ અતિશયને વ્યતિક્રમ છે તેનું કેમ ? તે આનો ઉત્તર એ છે કે સમારંભમાં ફળની પ્રધાનતા છે એ દશાર્વાને અહીં હેતુ રખાયો છે. સુરાપુનમંતિવરણ એટલે કે દેવો અને દાનવો દ્વારા નમસ્કાર કરાયેલા. આ પૂજાતિશય ’ સૂચવે છે. પૂજાતિશય અન્ય રીતે ઘટી નહિ શકે તેમ હોવાથી “વચનાતિશય ” સમજી લેવાને છે કેમકે વચનાતિશય વિના પૂજાતિશય હોતો નથી. દેવા ભગવાનના વૈભવને અનુરૂપ પૂજા કર્યા વિના એમને નમસ્કાર ન કરે એવો એમને આચાર છે. આ પૂજા તે આઠ મહાપ્રતિહાયરૂપ છે. - | સુથારસ એટલે જેમની કર્મરૂપ રજ દૂર થઈ છે એવા. આ ઉપરથી સર્વ પ્રકારના સાંસારિક કલહાથી મુક્ત બનેલા એમ સૂચવાયું છે અને એ દ્વારા મુક્ત અવસ્થાનું દ્યોતન કરાયું છે–અર્થાત મહાવીરસ્વામી મોક્ષે ગયા છે એ વાત અહીં કરી છે. આ સ્તુતિમાં “ હા ” અર્થ સૂચક માતુ' શબ્દને અધ્યાહાર સમજાવાનો છે. શંકા અને સમાધાન ભગવાન સંસારસાગર તરી ગયા છે એટલે એ સદા ઉકૃષ્ટ કલ્યાણરૂપ છે તો પછી એમનું કલ્યાણ હો એમ કેમ કહ્યું છે. વળી સ્તુતિ કરનાર જે કંઈ કહે તે બધું થતું નથી તો ‘કલ્યાણ હો ” એ કહેવાનું શું કારણ છે ? આને ઉત્તર એ છે કે આમ કલ્યાણ કહેનાર અને સાંભળનારની મન, વચન અને કાયાની કુશળ પ્રકૃતિનું એ કારણ બને છે એટલે એમાં કશે દોષ નથી. પદાર્થ આ દ્વારા હું સામાન્ય અર્થ રજુ કરું છું, કેમકે વિશેષ બાબતનું આ પૂર્વે મેં સૂચન કર્યું” છે. જગતના જીવોનાં ઉત્પત્તિ-સ્થાનના જાણકાર, જગદ્ગુરુ અને જગતને આનંદરૂપ એવા (તીર્થ કર ) ભગવાન વિજયી વર્તે છે. જગતના નાથ, જગતના બંધુ અને જગતના પિતામહ એવા ભગવાન જય પામે છે. સુતોના ઉત્પત્તિ કારણરૂપ, તીર્થકરોમાં અપશ્ચિમ, લેકાના ગુરુ અને મહાત્મા એવા મહાવીર સ્વામી) જયવતા વર્તે છે. સમસ્ત વિશ્વના પ્રકાશક, જિન, સુરોને અને અસુરોને પૂજ્ય અને (કમરૂ૫) રજથી રહિત એવા વીર (પરમાત્મા )નું કલ્યાણ હા, કલ્યાણ હો. e દાર્શનિક વિષયજીવની સિદ્ધિ અને એ દ્વારા ‘ચાર્વાક’ મતનું ખંડન શાબ્દ-પ્રામાણ્ય, સંસાર–યોગ્ય ” મતનું નિરસન, વચનની અપૌરુષેયતાનું ખંડન, સર્વ ભુતેની પૌરુષેયતા, અગ્નિદોડ્યું જુદુજાતુ રામઃ ” એ પંકિતના અર્થનો વિચાર, શિષ્ટત્વ એટલે શું, સર્વજ્ઞની સિદ્ધિ, નૈરાગ્યનું ખંડન, સંતાન–ખંડન, વાસ્ય-વાસક–ભાવનું ખંડન, અન્વયિજ્ઞાનની સિદ્ધિ, “ સાંખ્ય ’મત પ્રમાણે મુક્તિનું નિરસન તેમજ ધર્મ અને ધમને ભૂદાબેટ એમ વિવિધ વિષયોના વિશદ વ્યાખ્યાકાર મલયગિરિસૂરિએ ઉપર્યુકત પદ્યત્રિપુટીના વિવરણમાં– નંદીની વૃત્તિમાં રચે છે. સૂચન-સૂચવવા લલચાઉં છું કે આ પત્રિપુટી એના ઉપર્યુકત વિવરણ, વગેરે સહિત સ્વતંત્ર પુસ્તિકામાં પ્રસિદ્ધ થાય તો દાર્શનિક અભ્યાસ માટે એ અગત્યના સાધનની ગરજ સારી શકાશે... . . . . For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 380) શ્રી નર ના કવાય શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના, . થાજના - 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 17 વર્ષ ( 3, માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે.' જમના રૂા. 3] મનીએંડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂ. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે, આ રીતે મદદ આપનારને માસિક કાયમને શરૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે અકથી બની શકાય. માટે મોકલવામાં આવે છે. વિનતિ 5. ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરે ચતુર્માસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતાં પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહુકા ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ' 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષે કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય છે. જૈનધમ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. e ટીકાત્મક ન હોવા જોઈ એ. ' શાહુકાને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 11. “શ્રી જેને સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાને અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણુલિય, પાનકોર નાકા, અમદાવાદ. ) પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal Use Only