Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TAITHILOR
त्य प्रकार
वजन सत्या
WHATION
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
તા. ૧૫-૬-૫૩ : અમદાવાદ १५ १८:म:] [मांड : २१३
ACHARYA SRI KALASSA ARSURI GYANLANDIR SHREE MAHAVIR JAIN ARADHANA XENDRA
• Koba, Gandhinagar - 382 007 Ph.:1079) 23276242,23275204-05
Fax: (079) 23275249
TUKALE
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય-તુર્શન અંક : વિષય :
લેખકે ?
| પૃષ્ઠ : ૧. નિર્બળ મન : e પૂ. મુ, શ્રીચંદ્રપ્રભસાગરજી ૪ ૧૪૫ ૨. સંધપતિ વિસલની વિશેષ શિ૯૫કૃતિઓ : ૫. શ્રી. ચીમનલાલ લલુભાઈ ઝવેરી : ૧૪૭ ૩. જૈન દર્શનના કર્મ-સિદ્ધાંત અને તેનું
| તુલનાત્મક અવલોકન : : પ્રો. શ્રી હીરાલાલ ૨. કાપડિયા : ૧૫૨ ૪. પ્રશ્નોત્તર-કિરણુવલી :
પૂ. આ. શ્રીવિજય પારિજી : ૫. પ્રાચીન તીર્થ ચંદ્રપ્રભાસ પાટણ અને
પ્રતિમાલેખ : પૂમુ. શ્રી ચંદનસાગરજી: ૬. કડવામત પટ્ટાવલીમે’ ઉલિખિત
ઉનકા સાહિત્ય : શ્રી. અગરચંદજી નાહટા :
૧૫૯
૧૬ ૧
૧૬૩
[ અનુસંધાન પૃ. ૧૬૦ થી ચાલુ ] ૬૪. પ્રશ્ન-પાંચમી સ્થિરા દૃષ્ટિ કથારે પ્રગટ થાય ?
ઉત્તરજ્યારે સમ્યગ જ્ઞાન અને સમ્યક ક્રિયાને સારભૂત માનવાની નિર્મલ ભાવના થાય, અને હૃદયમાં રત્નની કાંતિની જેમ નિર્મલ તત્ત્વશ્રદ્ધા પ્રગટ થાય અને ક્રોધાદિ કષાય પ્રત્યે તિરસ્કાર ભાવ પ્રગટ થવાથી કષાયની મંદતા થાય ત્યારે સમજી લેવું કે સ્થિરા દૃષ્ટિ પ્રગટ થઈ છે. આ દૃષ્ટિમાં જીવને યથાર્થ સમ્યગદર્શન ગુણ જરૂર પ્રગટ થાય છે તેથી તે જીવ ઉત્તમ ધાર્મિક અનુષ્ઠાનની યથાશક્તિ પરમ બહુમાનથી સાધના કરે છે અને કદાગ્રહને સેવતા નથી-૬૪.
૬૫. પ્રશ્ન-છઠ્ઠી કાન્તા દૃષ્ટિનું અને સાતમી પ્રભાષ્ટિનું સ્વરૂપ શું ?
ઉત્તર—જેમાં તારાના પ્રકાશ જેવો બધ હોય, નિશ્ચલ તત્ત્વની શ્રદ્ધા હોય અને ઘણા અર્થને સમજવાની શક્તિ હોય અને સમ્યકત્વ મેહનાંદલિયાનો અનુભવ ચાલુ હોય ત્યારે કાન્તા દૃષ્ટિ જાણવી. તથા જેમાં સૂર્યના પ્રકાશ જેવો બાધ હોય અને તમાં નિશ્ચલ રુચિ હોય અને જે કુદર્શન રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્યના જેવી હોય તે પ્રભાં દૃષ્ટિ કહેવાય-૬ ૫.
૬૬. પ્રશ્ન-આઠમી પરાષ્ટિનું સ્વરૂપ શું ?
ઉત્તર–જેમાં તત્ત્વરુચિ બહુ જ નિર્મલ હોય, ને ચંદ્રમાના જે બેધ હોય તથા કષાયના ઉદય શાંત (બહુમંદ ) હોય, અને વિષયવાસના તદ્દન નાશ પામે છે તે પરાદષ્ટિવાળા મહાત્મા પુરુષો ધર્મ સન્યાસને પામેલા હોવાથી કૃતકૃત્ય બને છે. કહ્યું છે કે
तन्नियोगान्महान्माथ, कृतकृत्यस्तथा भवेत् ॥ यथाऽयं धर्मसंन्यासविनियोगान्महामुनिः॥१॥ ६६. [ જુએ : અનુસંધાનું ટાઈટલ પૃષ્ઠ : ૩]
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! 8 અ I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
क्रमांक
વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ૨૪૭૯ ઈ. સ. ૧૫૩ | સંવ : ૧ જેઠ સુદિ ૪: સેમવાર: ૧૫ જુન
નિર્બળ મન
લેખકઃ–પૂજ્ય મનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી જે માણસે પોતાની મનોભૂમિને સિદ્ધાન્તના રસાયણથી વજમણી બનાવી નથી એ માણસ સંગોની મધ્યમાં રહેલ ચંચલ લેલક જેવો છે. ક્ષણમાં શૂરવીરને વેશ પહેર અને ક્ષણ પછી કાયરને સ્વાંગ ધારણ કરતાં પણ વાર નથી લગાડતો.
આ માણસ જે બેલતે હોય છે તે સત્ય નથી હોતું. એ જે વિચારોને ઉચ્ચાર હોય છે તે વિચારે પરિપકવ નથી હોતા, એ જે નિર્ણય લેતો હોય છે તે નક્કર નથી હતા ! એ ઘણું ખરું સંયોગો પર દૃષ્ટિ રાખી જીવનારો અતિસામાન્ય માનવ હોય છે.
એ સંયોગ સામે ટક્કર ઝીલી શકતું નથી એટલે પ્રતિકૂલ સંગો આવતાં ભયને માર્યો બલવાનું નથી બેલી શકતો અને ન બોલવાનું બેલી નાખે છે. ઘણીવાર તે એ માનસિક ભૂમિકામાં ઘણું વખતથી ઘૂટેલું, પિતાના ચિર-અનુભવમાંથી તારવેલું અને પિતે પ્રિય બનાવેલું સત્ય પણ પ્રગટ કરી શકતો નથી, અને સવેગોને લીધે અણધાર્યું આવેલું, જ્યાં ત્યાંથી સ્થૂલ રીતે ભેગું કરેલું અને હૃદયે જેને માટે સમ્મતિ ન આપી હોય એવું એ વ્યક્ત કરે છે અને તેને જણાવવા પ્રયત્ન કરે કે, આ જ મારા વિચારોનું પરિપકવ ફળ છે. પણ ખરી રીતે એ આત્માની સંમતિ વિનાનું હોય છે અને ભય ને નિર્બળતામાંથી પ્રગટેલું હોય છે.
જેમ એના અભિપ્રાય માટે બને છે તેવું જ એના નિર્ણય માટે, સંકટ માટે પણ બને છે. કરેલા નિર્ણયને પ્રતિકૂલ સંગો ઊભા થતાં એ શીઘ ચંચલ થઈ જાય છે. નિર્ણયના આધારે સવૃત્તિ એને અગ્ય કાર્ય ન કરવા સમજાવે છે–પકાર કરીને કહે છે-“ નહિ, નહિ; આ કાર્ય તારાથી ન થાય, કારણ કે આ કાર્ય ન કરવાને તે નિર્ણય કર્યો છે. આ કાય તે આત્મસાક્ષીએ ત્યાગ કર્યો છે. આ કાર્ય ન કરવાનું તે અમુકને વચન આપ્યું છે; વચનભંગ ન કર. વિશ્વાસઘાતના પથે ન જા. વચનભંગ જેવું પાપ કર્યું હોઈ શકે? પ્રતિજ્ઞાભંગનું પાપ આત્માને પશ્ચાત્તાપની પાવકજવાળામાં જીવનભર બાલ્યા કરે છે. માટે નિર્ણયને
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
: [ વર્ષ ૧૮ વળગી રહે. પ્રતિજ્ઞાના પવિત્ર શબ્દોને દેવ માની એની પૂજા કર. પ્રલાભનના પ્રવાહમાં પ્રતિજ્ઞાને વહેતી ન મૂ. પ્રવાહમાં તણાવવામાં નથી તે। મર્દાઈ કે નથી માણસાઈ ....”
.
પશુ સંયેગાના સુવાળા વાતાવરણથી નિળ બનેલું મન સત્તિઓને પ્રલેાલનભરી વસ્તુએ ચિંધી, નિણૅયના પાયાને હચમચાવી મૂકે એવી દલીલા પકડતાં કહે છે : “ એસ, પ્રેસ હવે; મેટા નિય ન જોયા હોય તે! અમુક સયાગામાં અમુક નિણૅય કર્યો એટલે ગદ્દાપૂછની જેમ એને જ વળગી રહેવું? આ તે કંઈ નિર્ણય કહેવાય કે જડતા? તે સંચાગામાં લાભ દેખાતા હતા, વાતાવરણ અનુકૂલ હતું અને માર્નીસક સ્થિતિ પણ એ રીતે ગાઠવાઈ ગઈ હતી એટલે નિર્ણય લેવાઈ ગયા. પણ આજ ! આજ એ સયેાગા નથી, એ વાતાવરણ નથી અને મનને ટેકા આપી ટટાર કરે એવી પરિસ્થિતિ પણ નથી. એટલે ગઈ કાલના નિષ્ણુય આજ કેમ કામ લાગે? ઉનાળામાં ગરમી થાય એટલે માશુસ નિય કરે કે મારે ગરમ કપડાં ન પહેરવાં પણ શિયાળામાં એ જ નિષ્ણુયને વળગી રહે તા? તા શુ? છતે કપડે ટાઢમાં ધ્રૂજીને મરવું જ પડે ને ? એટલે ઉનાળા પૂરતા એ નિણ ય ચાગ્ય પણ શિયાળામાં અર્યેાગ્ય, અન્ધાર' હોય અને ઠંડકનાં કાળા ચશ્મા ન પહેરવાના નિય કરે અને ધામ તડકામાં ચાલવાના પ્રસંગે કાઈ કાળા ચશ્મા પહેરવા આપે તે શુ એમ કહેવુ કે “ ના, મેં ચશ્મા ન પહેરવાના નિર્ણય કર્યો છે; હું ચશ્મા નહિ પહેરુ.” એમ કહેનારના ઉત્તર શુ`પ્રજ્ઞાભર્યાં ગણાય કે જડતાભયો ? માટે નિય–પ્રતિજ્ઞા એ તા સઈંગેના પાણી પર પ્રગટેલા પરપાટા છે. એને આધાર ન રખાય અને એને વળગી પણ ન રહેવાય. એવા પ્રતિજ્ઞાના પરપોટા ફૂટી જાય તે એની પાછળ અફ્સાસ કરી આંસુ સારતા નએસાય. એ તા ચાલ્યા જ કરે. સયાગાના પ્રવાદ પર એવા તા હજારો પરપોટા ઉત્પન્ન થાય અને હુજારા વિલય પામે. એ સૌને માટે રડવા બેસીએ તા આપણા આરા કયારે આવે? ભાળી સત્તિ । આમ જો, આ વસ્તુ કેવી સુંદર છે ! આજ એ તારી સામે આવી છે. તને મા લયુ." આમન્ત્રણ આપે છે. આજ એ તારે દ્વારે આવેલ છે. આવતી કાલે તુ ભીખ માંગીશ તાય નહિ મળે, માટે નિર્ણયની જડતાને છોડ. પ્રતિજ્ઞા પડખે રાખ અને મળેલી વસ્તુને લાભ લઈ લે...! ” લેાલન અને આકષ ણુના પ્રવાહમાં તણાયેલુ` મન આવી સુંવાળી દલીલ કરી, નિ`યના ખૂંધતે તેાડી નાખે છે અને બધ તૂટયો પછી વાસનાના પ્રવાહ તા ધસમસતા આવી પડે અને એ વાસનાના પ્રવાહ નાના મેાટા નિયમેને તાડતા, સવ્રુત્તિઓનું ઉન્મૂલન કરતા, પવિત્ર વિચારાને કિનારે ફગાવતા, માનવીને અધઃપતનની ખીણુ સુધી લઈ જાય છે. આવા નિર્મૂળ મનના માસને, પેાતાનુ સર્વસ્વ લૂંટાઈ ગયા પછી જ ખબર પડે છે કે, હું સર્વસ્વ ખાઈ બેઠા છું. પણ હવે શું થાય? ખબર પડે ત્યારે તા ધણું જ મેહુક થઈ ગયું હોય છે. આવા નિબળતાના પરમાણુઓથી ધડાયેલા માસાની આ સંસારમાં ખોટ નથી. એ આવે છે અને જાય છે. જન્મે છે તે મરે છે. એમનું જીવન પાના વિનાના પુસ્તકના બે પુઠા જેવું હોય છે; જેમાં માત્ર જન્મ અને મરણુનાં એ પુઠ્ઠાં હોય છે. વચલા ભાગ સાવ કાશ ! એ મરવાની આળસે જીવે છે અને મૃતવન પુનઃ મેળવવા માટે મરે છે. એમના મરણુ પાછળ કાર્બનાં સાચાં આંસુ હતાં નથી તેમ એમના માટે કેાઈનાય હૈયામાં સન્માન હોતુ નથી. એમના પ્રતિજ્ઞાહીન જીવનથી સંસારને કંઇ લાભ થતા નથી તેમ એમના ગમનથી મૃત્યુથી જગતને કંઈ ખોટ પડતી નથી. એ રુદન કરતા આવે છે તે આંસુ સારતા ય છે. આ પણ એક જન્મ છે, અને તે પશુ માટે મનુષ્યભવના
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ
લેખકઃ— શ્રીયુત ૫, ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી, વૈદ્ય
ઈડર રાજ્યની સરહદમાં આવેલુ કલેાલ પ્રાચીન ગામ છે. એનું પુરાતન નામ કનકાવતી. એ ગામ ખેડબ્રહ્માથી છ માઈલ દૂર છે.
ક્લાલ ગામમાં હાલ ઠાકરડાઓનાં ૨૫-૩૦ ધરાની વસ્તી છે. ગામની આજુબાજુએ પડેલા ભગ્નાવશેષો ખાતરી આપે છે કે એક સમયે માનવસમૃદ્ધિથી ભરપૂર આ ગામ વિશાલ હશે. આજે અહીં એક પણ જૈનની વસ્તી નથી,
લેાલ ગામની નજીક એક પડી ગયેલા દેવળતા એટલા છે. એક ભરવાડે પેાતાની કોઇ જરૂરિયાત માટે એ એટલાના પથ્થર ઉખાડતાં પગથિયાંવાળું ભોયરું. તેના જોવામાં આવ્યુ, એ વાત તેણે આજુબાજુના લેાકેાને જાહેર કરી ત્યારે પાસેના દેરાલ ગામવાસી જૈનાને પણુ ખબર પડી. તે વખતે ઇડરવાસી હુંભજ્ઞાતિના શ્વેતાંબર મૂર્તિ પૂજક વડી પાષાલગચ્છના શાહ સુનિલાલ છગનલાલ કોઈ અંગત કામે એ ગામે ગયા અને સાથેાસાથ ભાયડું પણ જોયું, તેમણે અંદર ઊતરી જોયું તો મેાટી મોટી જિનમૂર્તિએ તેમાં હતી. તેમણે મજુરા દ્વારા તમામ ભાયડુ સાફ કરાવી અંદરનાં મૂતિ પટ્ટા બહાર કઢાવ્યાં, એ મૂર્તિ પટ્ટા વહેરાખળ ઠાકારશ્રીના દરબારમાં એક બાજુએ સાંતે જોવા માટે ખુલ્લાં મુકાવ્યાં અને તે પટ્ટા ઈડર લઈ જવા માટે આઠે દસ દિવસના વાયદો કરી ઇડર આવ્યા.
ઉપર પ્રમાણે ઢાકારશ્રીના કબજે સોંપાયેલા મૂર્તિ પટ્ટકાની જ્યારે ઈડરના દિગ્બર જૈન હુંબડાને ખૈર પડી કે તરત જ બ્રહ્મચારી ચુનિલાલજી તેમજ કાઠારી કાલિદાસ જુમાભાઈ તા. ૨૬–૯–પર ના દિવસે તે મૂર્તિ'પટ્ટા જોવા ગયા. તેમણે જૈનપટ્ટો દિગંબ્બરીય હોવાની ખાતરી આપી. એટલે તા. ૨૭-૯-૫૬ ને દિવસે ઈડરવાસી પ'દર-વીસ હંબા જૈને માટર લઈને ત્યાં ગયા ત્યારે રાત થઇ ચૂકેલી હોવા છતાં રાતેારાત એ પટ્ટો મોટરમાં ચડાવી તે વિદાય થયા. પરંતુ મા"માં માઢર રેતીમાં ખૂંચી જતાં બંધ પડી જે બીજે દિવસે કામ આવી શકી. જ્યારે આ પટ્ટા ત્યાંથી ઊઠાવાયાં ત્યારે અને ઈડર આવ્યા બાદ તેએએ એ વાત જાહેર રીતે કરી હતી કે જે આ પટ્ટા, લેખા ઉપરથી શ્વેતાંબર હાવાનુ` સામિત્
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૮ થાય તે કલોલથી ઇડર લાવતાં જે ખર્ચ થયું હોય તે પટ્ટ લઈ જનાર આપે પરન્તુ મૂર્તિઓ હિંમતનગરની ખાણુના કકરા પથ્થરમાં કોતરેલી હોવાથી તેને લેખ વાંચો મુશ્કેલ થઈ પડ્યો. માત્ર બાચિહ્નથી જ તેઓ અને બીજાઓ એને ઓળખી શકયા. એ રીતે મૂર્તિપટ્ટકે વિજયાદશમીની બપોરે ત્રણ વાગે સન્માનપૂર્વક ઇડરમાં લાવી દિગંબર જૈન ઋષભદેવ ચૈત્યમાં ઉપાશ્રયની બે જુદી જુદી ઓરડીમાં મૂકી તાળાં વાસી દીધાં. માત્ર ખાસ પ્રેક્ષકે આવતાં તેઓ ઉધાડીને એ બતાવતા. એ દેવળમાં દર્શનાથી ઓ માટે એ મૂર્તિપટ્ટકે ગોઠવવા માટે પુષ્કળ જગ હોવા છતાં તેને એરડીઓમાં તાળાબંધ કરી દીધી છેએ એક નવાઈ જેવું છે. મારુ પ નિરીક્ષણ
જ્યારે દિગંબર બંધુઓએ આ પટ્ટો પિતાને કબજે કર્યા ત્યારે આ પદકે વસ્તુતઃ કોની છે તે નિર્ણય કરવા ઈડર જૈન શ્વેતાંબર સંધ તરફથી મને આમંત્રણ થયું. એ સમયે હું પ્રાંતિજ જૈન શ્વેતાંબર પાઠશાળાના અધ્યાપકના કામ ઉપર નિયુક્ત હતે. ઈડર સંધના આમંત્રણને માન આપી હું ઈડર ગયે, અને દિગંબર બંધુઓને તે પદો-બતાવવા શ્વેતાંબર સંઘ તરફથી કહેવામાં આવ્યું. મારી જાતતપાસ દરમિયાન એ પટ્ટોને ધારીને જોયાં ત્યારે એનો ભેદ મારી નજરે પડ્યો. એ પદોનું વર્ણન આ પ્રમાણે છે – પ નં. ૧ નંદીશ્વરદ્વીપ,
આ પદની ઊંચાઈ ૪ ફૂટ ૭ ઈચ અને પહેળાઈ ૪ ફૂટ ૪ ઈંચ છે.
આ પટ્ટમાં ભૂલોકના આઠમા દ્વીપ નંદીશ્વરમાં ચારે દિશાએ આવેલા સુચક નામે પહાડના શિખર ઉપર આવેલા શાશ્વતા જિનચૈત્યો દેખાવ કોતરવામાં આવે છે. પદની મર્યાદિત જગ્યામાં સંપૂર્ણ નંદીશ્વરને પૂરે દેખાવ બતાવ અશક્ય થવાથી પ્રત્યેક દિશાએ ચાર ચાર દેવાલયોને દેખાવ આપે છે, જે શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે દરેક ચતુર્મુખપ્રાસાદો હેય એમ લાગે છે.
પટ્ટને ચરસનું રૂપ આપી શિલ્પકારે મધ્ય ભાગે આશરે પાંચથી સાત ઈચ મખના ઊંચા જંબુદ્દીપને ફરતા લવણસમુદ્ર વગેરે સાત દ્વીપો અને સમુદ્રોનાં વર્તુલે માત્ર બતાવી આ નંદીશ્વર દ્વીપને દેખાવ રજૂ કર્યો છે. આ પદને નીચે પથ્થર આપે છે અને ઉપલો ભાગ ત્રણ ભાગે જોડેલ છે. કુલ ચાર ભાગ આ પટ્ટના છે.
આ પટ્ટની નીચેની બાજુએ સાગર-વતુંલની બહાર વધતા ખૂણાઓના ભાગમાં એક છેડે, હાથ જોડી સ્તુતિ કરતી એક સ્ત્રી બેઠેલી છે, જેને જમણે ઢીંચણ ઊભો છે, તથા એક સરણાઈ વગાડતી અને એક કસી વગાડતી સ્ત્રી છે, તેમના ઉપર છાયા આપતું વૃક્ષ કેતરેલું છે. જયારે બીજે ખૂણે એક મૃદંગ વગાડતી નૃત્ય કરતી નહ્નિકા અને સારંગી વગાનારી સ્ત્રી છે, જેના ઉપર પણ છાયાદાર વૃક્ષ બતાવેલું છે.
નવમા સાગર-વલમાં પાણીના તરંગો અને જલચર પ્રાણીઓને દેખાવ આપેલો છે. * વર્તુલાકાર સાગરની અંદર નદીશ્વર દ્વીપના ટુચકગિરિઓને દેખાવ આપતાં ખાલી પડતી નાની નાની જગ્યાઓમાં થોડે થોડે અંતરે ભૂમિ ઉપર બેસી એક પગ ઊંચે રાખી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૯] સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ [ ૧૪૯ બે હાથ જોડી સ્તુતિ કરતા બે શ્રેષ્ઠીઓનાં રૂપે આલેખ્યાં છે. તેના આસનની પટ્ટીમાં વર્ષ અને તેમનાં નામ તયી છે, પરંતુ એકને સ્પષ્ટ ઉકેલ થઈ શકે છે જ્યારે બીજાને ઉકેલ થયો નથી. શ્રેષ્ઠીવર્યોની મુખાકૃતિમાં દાઢીને દેખાવ પણ સ્પષ્ટ નજરે ચડે છે.
જે શ્રેષ્ઠીનું નામ સ્પષ્ટ વંચાય છે તેનું નામ અને વર્ણન આગળ આપ્યું છે. તેની પાસે તેનાથી વધારે જગ્યા રોકીને હાથી ઉપર બેઠેલી એક સ્ત્રી, જેને એક હાથ છાતી ઉપર અને બીજો ઢીંચણ ઉપર મૂકેલે છે. તેની પાસે જ એક ચામરધારિકા, એક પરિચારિક અને એક નતિકા છે. જ્યારે સામે છેડે એક નર્તિકા પિતાના હાથની કોણી જમણા પગને તળીએ અડાડીને ઊભી છે. તેની પાસે ઊભેલી સ્ત્રીના હાથમાં તંબુરો એને બીજીના હાથમાં વાંસળી છે.
ઉપલી બાજુના ખાલી પડતા ખૂણાઓમાં–વસ્તુળની ખાલી જગ્યામાં શિલ્પીએ વૃક્ષવલીઓ કોતરીને તેને સુશોભિત બનાવ્યા છે, જેમાં શરણાઈઓ વગાડતી અસરાઓ બતાવેલી છે. એ અપ્સરાઓને પખ કે ચતુર્ભુજા બતાવેલી નથી.
આ પદુની છેક નીચેની પટ્ટી ઉપર એક લાઈનમાં લાંબો લેખ છે. નં. ૨ સપ્તતિશત-૧૦૦ જિનપદ
આ પટ્ટ ૬ ફૂટ ઊંચે એને ૫ ફૂટ પહોળો છે. આ પદ્દમાં ખાસ મનોહર કોતરકામ નથી.
પટ્ટમાં પાંચ હારમાં ૧૭-૧૭ મૂર્તિઓ છે તેમાં ત્રણ ત્રણ હારોના પથ્થરોના બે ભાગ પડે છે. મધ્યભાગની લાઈને સાત સાતની છે, જેમાં મધ્યભાગે એક મોટી મતિ અરિહંતની છે, જેની બે બાજુએ બે ધ્યાનસ્થ ઊભી જિનમૂતિઓ છે. મૂર્તિના આસનમાં ત્રણ-એક મળીને ચાર દેવીઓ નામે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા છે.
મૂર્તિ ઉપર છત્ર છે. તેની બે બાજુએ કલશાભિષેક કરતા બે હાથીઓ, બે-માલાધારક અને અશોકવૃક્ષ છે. તેની ઉપલી બાજુએ સરણાઈવાદક દેવ છે.
ઉપરની મૂર્તિની ઉપરની લાઈનમાં ૧૬ અને તેના ઉપરની લાઈનમાં ૧૫ મૂર્તિઓ છે, જેના બે છેડા ઉપર બે માલાધારક દે છે. તેના ઉપર લાઈનમાં ૧૩ મૂર્તિઓના છેડા ઉપર બે શિખરાકાર બતાવેલા છે. તેની ઉપરની લાઈનમાં મૂર્તિઓ નવ, તે ઉપર ત્રણ અને તેને ઉપર મધ્યભાગે એક; જેની બે બાજુ શિખરાકારો આવેલા છે.
આ પદની સૌથી ઉપલી ત્રણ લાઈનમાં પથ્થરના ટુકડા છે, એકંદર નવથી દશ ખંડની શિલાથી પૂરો કરે છેઆ એક સિત્તેર તીર્થ કોને પદ છે; જે મનુષ્યજાતિના ઉN કાળમાં કર્મભૂમિજન્ય વસવાટવાળા ક્ષેત્રમાં મનુષ્યો એક જ વખતે હયાતી ભોગવતા હતા.
ઉપર વર્ણવેલા એક સિત્તેર તીર્થ કરના પટ્ટની નીચલી પટ્ટી ઉપર સવા પાંચ ફૂટ લાંબે આશરે બે લાઈનને લેખ છે. તે ઉપરાંત દરેક મૂર્તિની લાઈને નીચે પણ લખાણ છે, જે કદાચ મૂર્તિનાં નામરૂપ હોય અથવા કરાવનારની વિગત લખી હોય. પર નં. ૩ ચતુર્વિશતિજિનપદ
આ સાદો પટ્ટ ૨ ફૂટે ૧૧ ઇંચ લાંબો અને ૧ ફૂટ નો ઈંચ પહોળા છે. આ પદમાં ચોવીસ તીર્થકર મુર્તિઓ છે. પદની જમણી બાજુએ ચારથી છ અગિળ પહેળા પથ્થરમાં કુલ અઠયાસી અક્ષરને લેખ છે. ૫૦ નં. ૪ વિંશતિવિહરમાન જિનપટ્ટક.
આ પદની લંબાઈ ૨ ટ ૧૧ ઇંચ અને પહેળાઈ ૧ ફૂટ છે. ઘણું કરીને દશ-દશ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ મતિની બે લાઈનમાં વીસ મતિઓ કોતરેલી છે. આ પદ ઉપર નીચેની પદીમાં એક લાઈનમાં લેખ છે. ઉપરના પટ્ટામાં મૂર્તિઓ શિવાય બીજું કશું કોતરકામ નથી.
પટ્ટ નં. ૧ પાદુકાને છે. એક નાની ધ્યાનસ્થ મૂર્તિ છે. એક લંબચોરસ પથ્થર ઉપર ત્રણ વનિતાઓ કોતરેલી છે. ૫ ઉપરના શિલાલેખો અને ઈતિહાસ
ઉપર વર્ણવેલાં સઘળો પટ્ટો એક જ દેવળના એક જ ભેાંયરામાંથી નીકળ્યાં છે. તે દરેક ઉપર લેખ છે પરતું આરસ પથ્થર ઉપર કતરેલા લેખની માફક ચૂનાનું મુલાયમ ચુર્ણ ભરવા છતાં અક્ષરો ઊઠી આવતા નથી. આ પ્રદેશમાં આવા પથ્થરમાં કોતરેલા સઘળા લેખ વાંચવામાં તેના કાકરાપણાથી ભૂકી બધે સરખી ચેટવાથી અક્ષરો ઊઠતા નથી. માત્ર નંદીવર પટ્ટમાં આવેલી શેડની એક મતિ નીચે નીચેના અક્ષરો સ્પષ્ટ ખાતરીપૂર્વક આ રીતે વાંચી શકાયા છે.
જમણી બાજુએ–સ. ૧૪૨૩ સં. વિસર પદ નં. ૩ ઉપર અઠયાસી અક્ષર પૈકી વંચાયેલા અક્ષરો આ પ્રમાણે છે૧૨૪૨ () સં. ૧૪૨૩ ઘઉં...વાર ૧૨ રવિ શ્રેષ્ઠિ
ઉપરના લેખમાં જણાવેલા સંઘપતિ વિસલની ઓળખાણ ઐતિહાસિક ગ્રંથોમાં વેરવિખેર પડેલી આ રીતે જાણવા મળે છે –
સંધપતિ-વિસલના પિતા સંધપતિ વછરાજ ઇડરના રહીશ અને જ્ઞાતિએ ઓસવાલ હતા. તેમને રાણી નામે પત્નિથી સંધપતિ ગોવિંદ, સં. વિસલ, અક્રસિંહ અને હીરાભાઈ નામે ચાર પુત્રો હતા.
- ઉપરોક્ત ચાર ભાઈ ઓ પૈકી સં. વિસલ મેવાડ રાજ્યના ઉદયપુરની ઉત્તરે આવેલા દેલવાડા ગામમાં રહેતા અને તે લાખા રાણાના માનીતા હતા. એ રાણાના મંત્રી રામદેવની પુત્રી ખેમાઈ સાથે તે પરણ્યા હતા. તેઓ કેટલેક વખત ત્યાં રહેતા. (જુઓઃ “પિટર્સન રીપોટ' ૬, પૃ. ૧૭, ૧૮, ઑ૦ ૧-૯-૧૨).
સં. વિસલને ધીર અને ચંપક નામે બે પુત્રો હતા, જેમાં ધીર રાણુના લશ્કરી ખાતામાં અધિકારી હતા અને ચંપક ઈડરમાં રહેતા હતા. જુઓ સામસભાગ્ય કાવ્ય ' સ. ૯ કલાક ૭-૮).
. સં. વિસલે ઈડરગઢની તળેટીમાં પાર્શ્વનાથનું વિશાળ દેવળ બંધાવ્યું હતું. વિસલના સ્વર્ગવાસ પછી તેની પત્નિ ખીમાઈએ પોતાના પુત્ર ચંપક દ્વારા તાણું આગળ ઊંચી વિશાળ ભૂતિ સ્થાપના કરી હતી. તેની પ્રતિષ્ઠાવિધિ શ્વેતાંબર તપાગચ્છાચાર્ય સેમસુંદરસૂરિએ કરી હતી. (જુઓઃ સેમસૌ. કા. સં. ૯, પૃ. ૧૫૮ થી ૧૬ ૦ શ્લોક ૨૦ થી ૨૮.)
આ ઉપરાંત વિસલશાહે ચિતોડમાં શ્રીશ્રેયાંસનાથનું દેવળ બંધાવ્યું હતું. એ જ રીતે ઈડરી સરહદના કલેલ ગામની હદના પ્રસ્ત દેવાલયના મેયરામાંથી મળેલા આ પટ્ટ ખુદ વિસલ સંધપતિએ કરાવ્યાને લેખિત પુરાવે છે, તેમ ઉદયપુર પાસેના દેલવાડામાં તેની પત્ની, ખીમાઈએ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચોવીસીની ભાવનાને પદ સં. ૧૪૮૫ના વૈ. સુ.
૧. સંધપતિ અને સંધવી એ બે શબ્દ વચ્ચેનું અંતર સમજવા ગ્ય છે. સ્થાનિક સંઘને આગેવાન તે સંધપતિ છે અને યાત્રા સંઘનો મુખી સંઘવી કહેવાય છે,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૯ ] સંઘપતિ-વિસલની વિશેષ શિલ્પકૃતિઓ [૧૫૧
અને નંદીશ્વર દીપને સં. ૧૪૯૪માં કરાવી તપાગચ્છાચાર્ય સોમસુંદરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. (તેના લેખે માટે જુઓઃ “દેવકુલપાટક' પૃ. ૧૪-૧૫)
દેલવાડામાં તપાગચ્છને નષભદેવપ્રાસાદ બંધાવવામાં પણ વિસલ સંઘવીને ભાગ હ. (જુઓઃ “ ગુર્નાવલી” . ૩૫૩-૩૫૪)
સં. ૧૪૬૧માં ઈડરમાં ચોમાસુ રહેલા તપાગચ્છાચાર્ય ગુણરત્નસૂરિએ વ્યાકરણના અભ્યાસીઓને ઉપયોગી “ક્રિયારનસમુચ્ચય' નામે પુસ્તક લખ્યું ત્યારે વિસલ સંધવીએ તેના પ્રચાર માટે લહિયાઓ પાસે દશ પ્રતે લખાવી હતી. (જુઓઃ “ક્રિયારત્નસમુચ્ચયપ્રશસ્તિ .')
આ ઉપરથી કલેલથી મળી આવેલા આ મૂર્તિપદકે સંઘપતિ-વિસલે કરાવેલા હતા, જે વેતાંબરીય હોવાની ખાતરી આપે છે. પકો દિગંબર નહિ હોવાનાં કારણે - ઈતિહાસ તે સાક્ષી છે જ કે આ મૂર્તિપદક દિગંબર નથી, તે દિગંબર નહિ હોવાના કારણે આ છે –
૧. દરેક દિગંબર દેવાલયના ગૂઢમંડપની બહાર નૃત્યમંડેપમાં વેદિકા બનાવવાનો રિવાજ છે, તે દૃષ્ટિએ તપાસતાં જે ભેચરામાંથી આ પદ લેવામાં આવ્યાં છે તે દેવળમાં વૈદિક બાધેલી નથી.
૨. પટ્ટકમાં આલેખેલી નાની નાની જિનમૂર્તિએ સવસ્ત્ર હવાની નિશાનીરૂપ દરેક મૂર્તિને કંદોરે છે.
૩. દિગંબર આમ્નાય મુજબ પણ આ મૂર્તિએ વિધિસર નથી. તેમ હાલ તેઓ તેની પૂજા પણ કરતા નથી.
- આ બધી બાબતે ધ્યાનમાં લઈ દિગંબર બંધુઓએ આ પદ મૈત્રીભાવે વેતાંબર સંધને સેપિી દેવાથી વીતરાગ ભાવનાની વૃદ્ધિ થશે અને બીજાઓ પણ એને ધડ લેશે. સદરહુ પકે દિગબર-પ તરીકેની જાહેરાત
આ પદકે દિગંબર હોવાની જાહેરાત સુરતથી નીકળતા “દિગબર જૈન' માસિક પત્રના વર્ષ–અંક ૧૨ પૃ. ૩૦માં કલેલ (ઈડર)માંથી મળી આવેલા “પ્રાચીન દિગંબર જૈન પટ્ટો એ નામે ટૂંકી વિગતવાળો લેખ તા. ૨૦-૧૦-પરના અંકમાં પુનમચંદ આર. જૈનનો પ્રસિદ્ધ થયો છે. પરંતુ તે ચારે પટ્ટકના શિલાલેખોમાંને એક અક્ષર પણ પ્રસિદ્ધ કર્યો નથી અને તેના દિગંબરવની સાબિતીને એક પણ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી, આવી જાહેરાત ધર્મોપાસનાથી પવિત્ર થવાની ચાહના રાખનારને શોભાસ્પદ ન ગણાય. લેખ અને ફોટા માટે નિષેધ–
અહીં વર્ણવેલા પટ્ટાનું ખાસ મહત્વે પંદરમી સદીના ઈડરના ઈતિહાસમાં પંકાતા ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠી વિસલ અને શ્રેષ્ઠી ગોવિંદ તથા વિલ સંધપતિની ધર્મપત્નિ ખીમાઈ તથા મેવાડપતિ કે ઈડરપતિની સમ્રાજ્ઞીની આમાં મૂર્તિઓ અંકિત છે. અનેક દિગંબરમૂર્તિઓના ફટાઓ પ્રસિદ્ધ થઈ જવા છતાં આ પદકેને ફેટ લેવામાં અને અન્ય ઉપાથી તેના ઉપરના તમામ લેખે લેવામાં દિગંબર બંધુઓ વિધિ બતાવે છે, એ ઘણું જ શોચનીય છે. આશા રાખીએ કે તેઓ આવી સંકુલ વૃત્તિ તજી દઈ લેખોની નકલે તથા ફોટાઓ લેવા વિદ્વાનોને આમંત્રણ આપશે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન દર્શનના કર્મ-સિદ્ધાંત અને એનુ તુલનાત્મક અવલાન
લેખક :—પ્રેશ॰ શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા [ ગતાંકથી પૂર્ણ ]
'
3
અર્જુન તામાં ક્રમના પ્રકારા—યોગ-દ્રેશનમાં કર્માશયના દૃષ્ટ-જન્મ-વેદ. નીય ' અને · અદૃષ્ટ—જન્મ વેદનીય ' એવા બે ભેદ પડાયા છે. જે કમ'ના જે લવમાં સંચય કરાય તે જ ભવમાં જેનું ફળ ભોગવવાનુ આવે તે પ્રથમ બે છે; અને જેનું ફળ ભાંતરમાં—અન્ય જન્મમાં ભેળવાય તે ખીજો ભેદ છે. આ પ્રત્યેકના બબ્બે ઉપભેદે છેઃ (૧) નિયત–વિપાક અને (૨) અનિયત–વિપાક.
માઁદ્ધ દર્શનમાં કર્મના કુશળ, અકુશળ, અને અભ્યાકૃત એમ ત્રણ ભેદે જેમ પડાયા છે તેમ આજ અવાળા—શયવાળા ખીજા પણ ત્રણ ભેદે પડાયા છે. જેમકે (૧) સુખ– વેદનીય, (૨) દુ:ખ વેદનીય અને (૩) ન-દુ:ખ-સુખ-વેદીય. પહેલી જાતનું ક્રમ' સુખના, ખીજુ દુઃખના અને ત્રીજું' નહિં સુખ કે નહિં દુઃખનેા અનુભવ કરાવે છે.
પ્રથમના ત્રણ ભેદોના બબ્બે ઉપભેદ છેઃ (૧) નિયત અને (૨) અનિયત. નિયતના વળી ત્રણ પ્રકારા છે; (૧) દૃષ્ટ-ધર્મ-વેનીય, (૨) ઉપપદ્ય-વેદનીય અને (૩) અપર—પર્યાય— વેદનીય, અનિયતના બે પ્રકાર છેઃ (૧) વિપાક કાલ–અને (૨) અનિયત વિપાક. દષ્ટ–ધમ – વેદનીયના બે અાંતર પ્રકારો છે. (૧) સહસા–વેદનીય અને (ર) અસહસા વેનીય. બાકીનાના ચાર ભેદ છે:
N
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) વિપાકકાનિયત વિપાકાનિયત. (૨) વિપાકનિયત વિપાકકાલ અનિયત. (૩) નિયતવિપાક નિયતવેદનીય. (૪) અનિયવિપાક અનિયતવેનીય.
સચિત, પ્રારબ્ધ અને ક્રિયામાણ—કના ફલ-દાનની અપેક્ષાએ એના (૧) સચિત, (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયામાણુ એમ ત્રણ પ્રકારા સાધારણ રીતે સૂચવાય જીવે ફક્ત પૂર્વજન્મમાં જ નહિ પરંતુ ચાલુ જન્મમાં પણ અને તે પણ એક જ ક્ષણુ— સમય પહેલાં જે જે ક્રમ કર્યાં તે સયિત' કહેવાય છે. આ સચિતને મીમાંસકા ‘અપૂર્વ ’
૧. જીએ અભિધમકોશમાંના “ કર્મ-નિર્દેશ.”
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કરી
જૈન દર્શનને કર્મસિદ્ધાંત
[ ૧૫૩ કહે તે કેટલાક એને “અદષ્ટ' કહે છે, કેમકે ક્રિયા થઈ રહ્યા બાદ એનું પરિણામ લક્ષ્મ હેઈ એ દેખાતું નથી.
જે કર્મનું ફળ ભોગવવું શરૂ થાય છે તેને “પ્રારબ્ધ” કહે છે. “ક્રિયમાણુ એવો પ્રકાર યુક્તિ-સંગત જણાતું નથી, કેમકે એને અર્થ “વર્તમાનમાં કરાતું' એમ થાય છે, અને એ તે પ્રારબ્ધ કર્મનું જ પરિણામ છે. લોકમાન્ય આ પ્રકાર સ્વીકાર્યો નથી
વેદાંતીઓની માન્યતા–વેદાંત-સૂત્ર (૪-૧-૧૫)માં કર્મના (1) પ્રારબ્ધ-કાર્ય અને (૨) અનારબેધ–કાર્ય એમ બે પ્રકારે દર્શાવાયા છે.
વિપાકના ત્રણ પ્રકારે–ગ-દશન (૨-૧૩)માં કર્મના વિપાકના ત્રણ પ્રકારે ગણાવાયા છેઃ (૧) જાતિ (જન્મ), (૨) આયુષ્ય અને (૩) ભોગ. કેઈ કર્મનું–કર્ભાશયનું ફળ અમુક જન્મ રૂપે, કેઈકનું અમુક આયુષ્યરૂપે અને કોઈકનું અમુક ભેગરૂપે છે એટલે જ અહીં બાધાભારે ઉલ્લેખ છે, પરંતુ એ ત્રણ વિપાકને અનુરૂપ કમાન ભિન્ન ભિન્ન નામપૂર્વક નિર્દેશ હોય એમ જણાતું નથી. જો એ હોય કે હેત તે આયુષ્ય-વિપાકવાળા કર્ભાશયનું જૈન દર્શનના આયુષ્ક-કર્મ સાથે અને જન્ય-વિપાકકવાળા કમાશયનું નામકર્મ સાથે સંતુલન થઈ શકે.
અપર્વતન અને ઉદ્દવર્તના–કેદની સજા કરાય તે વેળા એ ક્યાં સુધી ભોગવવાની છે તેને ઉલ્લેખ કરાય છે. સામાન્ય રીતે તે આ સજા એની મુદત પૂરી ન થાય ત્યાં સુધી એ સજાને પાત્ર બનેલી વ્યક્તિ ભગવે, પરંતુ કોઈ માટે આનંદજનક પ્રસંગે ઉપસ્થિત થતાં એ મુદત ઓછી પણ કરાય છે. આવી પરિસ્થિતિ કર્મના બંધ વખતે એની જે સ્થિતિ નિયત થઈ હેય તેને તેમજ એની નિર્માણ થયેલી ફળ આપવાની શકિત યાને રસને પણ
- અશુભ કર્મ બાંધ્યા બાદ જે જીવ શુભ કાર્યો કરે તે એ દ્વારા એ એની નિયત કરાયેલ સ્થિતિમાં તેમજ એના રસ (અનુભાગ)માં ઘટાડે કરી શકે. આ ક્રિયાને “અપવતના” કહે છે. એથી ઊલટી ક્રિયાને–અવસ્થાને “ઉદ્દવર્તન' કહે છે. ઉદ્વર્તનાને પ્રસંગ, અશુભ કર્મ બાંધ્યા પછી એના બંધ-સમય વખતે જે કલુષિત મને દશા હતી તેથી પણ વિશેષ કલુષિત દશા આત્માની અને તેના પર આધાર રાખે છે.
અપવતના અને ઉદ્દવર્તનાને લઈને કોઈ કર્મ જલદી તે કઈ વિલંબે ફળ આપે છે અને તે પણ મંદ સ્વરૂપે કે તીવ્ર સ્વરૂપે,
અકાળ-મૃત્યુ અને કાળ-મૃત્યુ–સામાન્ય રીતે એમ કહેવાય કે આયુષ્યની સ્થિતિ ઘટવાના કારણે મળે તે એ ઘટે. વિષ-પાન વગેરે દ્વારા અકાળ-મૃત્યુ નિપજી શકે. આયુષ્ય આમ જે જલદી ભગવાઈ જાય તેને “અપવર્તના' યાને “અકાળ-મૃત્યુ' કહે છે, અને નિયત સ્થિતિ પૂરી થાય ત્યારે જ એ ભગવાઈ રહે તે એ ભોગને “અપવતના” માને “કાળ-મૃત્યુ' કહે છે. અકાળ મૃત્યુમાં વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે નિમિત્ત છે. એ નિમિતોની પ્રાપ્તિ તે “ઉપક્રમ' કહેવાય છે, અને એ ઉપક્રમવાળું આયુષ્ય “સેપક્રમ’ અને એથી વિપરીત જાતનું આયુષ્ય “ નિરુપક્રમ' કહેવાય છે.
૧, જુઓ ગીતા-રહસ્ય (૫. ર૭૨)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ અપવર્તનીય આયુષ્ય તો સાપક્રમ જ હોય છે; અનપવ’તનીય બંને પ્રકારનું હાઇ શકે, પણ એને બાહ્ય નિમિત્તો મળવા છતાં એની એના ઉપર કંઈ અસર થતી નથી, યોગદર્શન (૩-૨૨)ના ભાષ્યમાં આયુષ્યને અંગે સાપક્રમ અને નિરુપમ શબ્દ વર્ષરાય છે. અહીં ભીનુ કપડુ અને સૂકુ ધાસ એ બે દાખલા અપાયા છે.
આયુષ્ય જલદી ભાગવાઈ જાય છે. એટલે કૃતનાશ, અકૃતાગમ કે નિષ્ફળતાના દોષો ઉદ્ભવે છે એમ કાઈ કહે તે તેને ભીનુ કપડુ' વાળીને અને છૂટુ સુકવાય તે ખે વચ્ચેના ભેદ, તેમજ ગુણાકાર વગેરે માટેની વિવિધ પ્રક્રિયાએના વિચાર કરવા ઘટ એટલુ જ મહી હું સૂચવીશ.
ખાવાકાળ—અખા રાપ્યા કે તરત જ કેરી ખાવા મળે ખરી? એને માટે ચેડકિ વખત થાલવું પડે. આવી સ્થિતિ ક્રમ માટે પણ છે. અમુક વખત સુધી તો ક્રમ જાણે નિષ્ક્રિય ન હોય તેમ પડી રહે છે-એ સુષુપ્ત દશામાં રહે છે. એ હયાત છે, પણ એ એનુ' ફળ ચખાડતું નથી. એની આ નિષ્ક્રિય સ્થિતિ રહે એટલા વખતને ૧ અબાધા-કાલ ' કહે છે. આયુષ્ય-કર્મ માટે અમુક અપવાદ છે પણ એ વાત હું અહી જતી કરું છું.
'
પ્રદેશાય અને વિપાકાય—- ક્રમ ફળ આપવા માર્ડ તેને ઉદય ઢહે છે. એ ઉદયના બે પ્રકાર છેઃ (૧) પ્રદેશાય અને (૨) વિપાકાય, કર્મ ઉદયમાં આવે પરં'તુ એનુ' ફળ ભોગવવું ન પડે એ રીતના એને નાશ તે પ્રદેશય છે, જ્યારે એ એનુ ફળ ચખાડવા બાદ નષ્ટ થાય–એ આત્માથી છૂટું પડે એ જાતના એના ઉય તે વિપાકાય ’ છે. પ્રદેશ ય તે પરણેલી પણ તેમ છતાં યે વાંઝણી રહેલી સ્ત્રી જેવુ છે. જ્યારે વિપાકાય એ પરણીને પુત્રવતી બનેલી સ્ત્રી જેવુ છે.
બંધની સ્પષ્ટાદિ ચાર અવસ્થાઓ--કપડુ' ચેખ્ખુ હોય અને એવામાં ધૂળ ઊડે તા એની રજકણા એ કપડાને લાગે ખરી, પરંતુ કપડું' ખખેરવાથી એ ખરી જાય. કપડુ તેલ જેવા પદાર્થ વડે ચીકણુ બન્યુ હોય તો આ ધૂળ ચોંટી જાય અને એ સાક્ કરતાં મહેનત પડે. કાઈ વાર કપડુ એટલુ' બધુ ચીકણુ હોય કે એને પડેલા ડાધ કેમે કર્યાં નીકળે નહિ. કપડું ફાટી જાય પણ ડાધ નીકળે નહિ. આમ જેમ મેલ ચેટવા ચોંટવામાં ફરક છે તેમ ક્રમ'ના બધાં પણુ ફરક છે. એ બધ ચાર જાતના છેઃ (૧) એકદમ ઢીલા, (૨) એનાથી જણ મજબૂત, (૩) એનાથી પણ વધારે મજબૂત અને (૪) ખૂબ જ મજબૂત. ચ્યા પ્રમાણેની બંધની ચાર અવસ્થાને અનુક્રમે (૧) પૃષ્ઠ (૨) બદ્ર (૩) નિધત્ત અને (૪) નિકાચિત કહે છે.
આ સંબધમાં આપણે ગાંઠનું' તેમ જ સાયનુ ઉદાહરણુ વિચારીશું. ગાંઠ વાળતી વેળા જે સકિયું વાળ્યુ* હોય તા એ જલદી છૂટે. જોસમાં ગાંઠે પાડી દીધી હોય અને દિવેલ લગાડી અને ચીકણી બનાવી દીધી હોય કે જેવી મશ્કરી કેટલીક વાર કાંકણુ–ઢારા છેાડનાર સામાને બનાવવા માટે કરે છે તા એ છેઊડતાં મહામુશ્કેલી ઊભી થાય. બહુ જ સખત ગાંઠ હોય તો એ છૂટ જ નહિ–એ કાપી નાખે જ છૂટકા.
ધારા કે પચાસેક સાયાની ઢગલી છે. આને હાથ લગાડતાં એ છૂટી પડી જાય. આ
૧ આને ‘ અનુય-કાળ ” કહી શકાય.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૯ ]. જેને દર્શનને કર્મ-સિદ્ધાંત
[ ૧૫૫ સેને દેરી વડે બાંધી મૂકાય તે એને છૂટી કરતાં વાર લાગે. વળી જે એને દેરી સાથે બાંધી રખાય અને એને કાટ લાગતાં એ આગળ ઉપર ચેટી જાય. તે એને જુદી કરતાં મહેનત પડે. આ પયાસ સોની ઢગલીને તપાવી તપાવી અને ફૂટી ફૂટીને એને ગો બનાવાય તે પછી એ સેવે શ્રી શી રીતે પડે?
આમ જેમ સાયોના બંધની ચાર અવસ્થા છે તેમ ક–બંધની પણ છે. નિકાચિતબંધ સૌથી ગાઢ છે.
બંધાવલિકા, ઉદયાવલિકા અને નિષેક-કાળ-અસંખ્ય સમયે જેટલે વખત આવલિકા' કહેવાય છે. મુહૂર્ત એટલે બે ઘડી યાને ૪૮ મિનિટ. ૪૮ મિનિટની ૧, ૬૬, ૭િ, ૨૧૬ આવલિકા થાય. અર્થાત લગભગ એક કરોડ ને અડસઠ લાખ થાય. એ હિસાબે એક મિનિટની લગભગ સાડા ત્રણ લાખ આવલિકા ગણાય. - કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એ એમ ને એમ પડી રહે છે. એને બંધનકરણને ઝપાટે લાગતાં જાણે એને મચ્છ આવી ન ગઈ હેય?
અબાધા-કાળ દરમ્યાન એના ઉપર એક યા બીજા કરણની અસર ઓછેવત્તે અંશે હોય છે. એ કરણના ઝપાટામાંથી એ અબાધા-કાળ પૂર્ણ થતાં છૂટે છે અને પિતાનું ફળ બતાવવાને અધીરું બને છે. એ એક અવલિકા જેટલા વખતમાં પિતાને કાર્યક્રમ ગોઠવે છે. આટલા નિયત કાળને “ઉદયાવલિકા કહે છે, એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. એમ કેટલીયે ઉદયાવલિકાઓ પસાર થાય ત્યારે કમને ઉદયકાળ પૂરો થાય. દરેક ઉથાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ સંપૂર્ણ ઉદયકાળ નિષેક-કાળ કહેવાય છે.
કર્મના ઉદય માટે જાણે વરસાદ ન હોય એવું નિષેકનું સ્વરૂપ છે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં કર્મને માટે સમુદાય–મોટો જ જોસબંધ ધરે છે. પછી જેમ જેમ, વખત જતો જાય તેમ તેમ ધસારો મંદ પડતો જાય છે. કોઈ નાટક કે ચલચિત્ર પહેલી વાર રજુ થાય ત્યારે લેકને જેટલું કરડે શરૂઆતમાં પડે છે એટલે આગળ ઉપર થોડે જ, ચાલુ રહે છે?
નિષેક દરમ્યાન ઉદયમાં આવેષા કર્મના જથ્થાઓના સમૂહને આકાર ગાયના પૂછો જે હેય છે.
ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મ ઉપર કઈ કરણની અસર કરી શકતું નથી.
ઉદીરણા અને આગાલ–સામાન્ય રીતે કર્મને અબાધા-કાળ પૂરો થાય એટલે એ જાણે જાગે એ ઉદયમાં આવે, પરંતુ એને વહેલું પણ જગાડી શકાય. એના નિયત કાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય. આમ જે કર્મને નિયત કાળ પૂર્વે ફળદાયી બનાવાય તેને “ ઉદીરણું' કહે છે. એને “વિપાક-ઉદીરણું” પણ કહે છે.
બોદ્ધ દઈનમાં પણ આવી હકીકત છે, કેમકે એમાં જેને વિપાક-કાળ નિયત છે, એવાં કર્મોને તેમજ એથી વિપરીત જાતનાં કર્મોનો ઉલ્લેખ છે. ૧ સમય એટલે કાળને નાનામાં નાન વિભાગ, એક આખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. ૨ ઉદયના સમયથી માંડીને એક અવલિકા સુધી વખત તે “ ઉદયાવલિકા” કહેવાય છે,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૦ વ્યવહારમાં પણ આપણે આવી પરિસ્થિતિ જોઈએ છીએ. દા. ત. કરીને જલદી પકવવી હોય તો તેમ બની શકે છે, લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ સળગે, પરંતુ એને સંકારીએ તે જલદી બળે.
વિપાક-ઉદીરણ થાય તે માટે કર્મની સ્થિતિ ઘટાડવી જોઈએ. આ કાર્ય અપવતના નામના કરણ દ્વારા સધાય છે.
અકાળ-મૃત્યુમાં આયુષ્યની ઉદીરણા કારણરૂપ છે. ચૌદમા ગુણ-સ્થાનમાં ઉદીરણાને માટે અવકાશ નથી. એ ત્યાં હોય જ નહિ.
આગાલ” એ ઉદીરણાને એક પ્રકાર છે. કર્મનાં દળિયાની બે સ્થિતિ કરાયા બાદ ઉદીરણ-કરણ વડે, દ્વિતીય સ્થિતિમાં રહેલા દળિયાંને આકર્ષી ઉદયાવલિકામાં દાખલ કરવા તે “ આગાલ' કહેવાય છે. આમ “આગાલ' એ દ્વિતીય સ્થિતિને લગતી ઉદીરણ છે.
સંકમ-કર્મ આત્માથી અલગ થાય નહિ ત્યાં સુધી એ તે જ સ્વરૂપે પડી પણ રહે અને કેટલાંક કર્મ ન પણ પડી રહે એના સ્વભાવમાં થોડેક ફેરફાર થઈ શકે. એક કમને એના બીજા સજાતીય કર્મરૂપે પલટાવી શકાય. આને “સંક્રમણ” કહે છે. એક મૂળ પ્રકૃતિ અન્ય મૂળ પ્રકૃતિરૂપે કદી ફેરવી ન શકાય. એ જાતના સંક્રમણ માટે અવકાશ નથી, પરંતુ કમની ઘણીખરી ઉત્તર પ્રવૃતિઓમાં આ સંભવે છે. જેમ સુખ ઉત્પન્ન કરનાર વેદનીય કર્મનું-સાત વેદનીચનું દુઃખ ઉત્પન્ન કરનારા વેદનીયરૂપે–અસાત વેદનીયરૂપે કે અસાતવેદનીયનું સાત-વેદનીય રૂપે સંક્રમણ થઈ શકે. આયુષ્ય-કર્મ અપવાદરૂપ છે. આયુષ્યના ચાર પ્રકારે પરસ્પર સંક્રમણથી મુક્ત છે. જે ગતિનું આયુષ્ય બંધાયું હોય તે જ ગતિમાં જવું પડે; એમાં ફેરફાર ન જ થઈ શકે.
સંક્રમમાં પ્રતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે અન્યરૂપે થાય છે. જયારે અપવતના અને ઉદ્દવર્તનમાં સ્થિતિ અને રસ એ બે જ સ્વરૂપે કરી હીન કે અધિક થાય છે.
નિધત્તિ-કર્મમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી એના ઉપર અપવતના કે ઉદ્વતના સિવાય અન્ય કોઈ કરણનું જોર ચાલે નહિ–સંક્રમ માટે પણ અવકાશ રહે નહિ, આને “નિધત્તિ' કહે છે અને એ પ્રકારના સંસ્કારવાળા કર્મને “નિધત્ત, ' કહે છે.
નિકાચના કર્મમાં એવો સંસ્કાર ઉત્પન્ન કરવો કે જેથી એના ઉપર એક કરણનું જોર ચાલે નહિ. અર્થાત્ ન એના સ્વભાવમાં અશે પણ પલટો લેવાય, કે ન એની સ્થિતિમાં કે રયમાં વધઘટ કરી શકાય. અન્ય શબ્દોમાં કહીએ તે સંક્રમ, અપવર્તન અને ઉદ્દવર્તના જેવાં કારણો એને કંઈ કરી શકે નહિ. આ જાતના સંસ્કારની ઉત્પત્તિને “નિકાચના” કહે છે અને એવા સંસ્કારવાળી કર્મને “નિકાચિત ' કહે છે. એનું ફળ પ્રાયઃ ભેગવવું જ પડે.
ઉપશમના–જે કમ ઉપર ઉદય, ઉદીરણું, નિધતિ અને નિકાચનાની કશી અસર ન થાય એવી એની અવસ્થા તે “ઉપશમના' છે. આ કરણ દ્વારા વિપાકે તે શું પણ પ્રશોદયને પણ રોકી રખાય છે.
આઠ કરણે-જૈન દર્શન આઠ કિરણ ગણાવે છે: (૧) બંધન, (૨) સંક્રમ, ૧, “કરણ” એટલે આત્માને એક જાતને પરિણામ ચાને આત્માની એક પ્રકારની શક્તિ (વીર્ય). ૨, આત્માની ને શક્તિને લઈને કર્મ બંધાય તે “ બંધનકશુ’ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શનને કમ–સિદ્ધાંત
[૧૫૭ (૩) ઉવર્તન, (૪) અવિના, (૫) ઉદીરણ, (૬) ઉપશમના, (૭) નિધતિ અને (૮) નિકાચના. . - દશ અવસ્થાએ થાને ક્રિયાઓ–ઉપર્યુક્ત આઠ કરણ તેમજ ઉદય અને સત્તા એ દશાને કર્મની મુખ્ય, દશ અવસ્થાઓ યાને ક્રિયાઓ તરીકે ઓળખાવાય છે. “ ઉદય ” એ કરણ નથી, કેમકે એ આત્મવીર્યપર્વક નથી.
યોગદાન પ્રમાણે કર્મની અવસ્થાઓ-ગદર્શનના વ્યાસકૃત ભાષ્યમાં અદષ્ટ-જન્મવેદનીય -- અનિયતવિપાક-કર્મની ત્રણ અવસ્થાઓ દર્શાવાઈ છે. (૧) કરેલાં કર્મને વિપાક થયા વિના એને નાશ', (૨) પ્રધાન કર્મમાં આવા પગમન, અને (૩) નિયત વિપાકવાળા પ્રધાન કર્મ દ્વારા અભિભૂત થઈ લાંબે વખત ટકી રહેવું. પહેલી અવસ્થાને આપણે પ્રદેશદય સાથે, બીઝને સંક્રમણ-કરણ, અને ત્રીજીને નિધતિ ઇત્યાદિ સાથે સરખાવી શકીએ.
કલેશ” એ કર્ભાશયનું મૂળ કારણ છે, એમ યોગદર્શનનું કહેવું છે. કલેશ એ જૈન દર્શનનું “ભાવ-કર્મ' ગણાય. ગિદર્શન (૨, ૪) માં કલેશેની ચાર અવસ્થા બતાવાઈ છે: (૧) પ્રસુત, (૨) તન, (૩) વિચ્છિન્ન અને (૪) ઉદાર.
અબાધા-કાળ પર્વતની કર્મની અવસ્થા તે “પ્રસુપ્ત' છે. કર્મને ઉપશમ કે ક્ષપશમ એ એની “તનુ' અવસ્થા છે. અમુક કર્મને ઉદય, પિતાનાથી કઈ સબળ અને વિરોધી પ્રકૃતિના ઉદયાદિ કારણને લઈને જે રોકાઈ જાય, એ એની “વિચ્છિન્ન” અવસ્થા છે; અને ઉદય એની ઉદાર અવસ્થા છે.
બંધ સત્તા અને સંકમણ-સત્તા–સત્તા, અસ્તિત્વ, અવસ્થાન, વિદ્યમાનતા, હયાતી ઇત્યાદિ શબ્દો એકાWક છે. કાશ્મણ-વર્ગણાને સંસારી આત્મા સાથે બંધ થતી વેળા એનું જે સ્વરૂપ નક્કી થાય છે એ જ સ્વરૂપે એ આત્મા સાથે જોડાયેલ રહે તેને “સત્તા કહે છે. આ સ્વરૂપમાં સંક્રમણ-કરણ દ્વારા જે પલ આવે તે સંક્રાંત સ્વરૂપે રહે. આમ કર્મોની સત્તા બે પ્રકારની છે. આ બંને ભેદ ખ્યાલમાં રહે એ માટે પ્રથમ પ્રકારની સત્તાને “બંધ-સત્તા ” અને બીજા પ્રકારની સત્તાને “સંક્રમણ-સત્તા” એવા નામથી એક વિદ્વાને ઓળખાવી છે.
કર્મનું સ્વતઃ ફલદાયિત્વ જૈન દર્શન પ્રમાણે અનંત છ અત્યાર સુધીમાં મેક્ષે ગયા છે અને હવે પછી પણ જશે, એ મુક્ત થયેલા તમામ છ તેમજ “જીવન-મુક્ત તીર્થકરે એ જેનોના દેવાધિદેવ છે-ઈશ્વર છે, પરંતુ આ પૈકી એકે ઈશ્વર જગતના કર્તા કે નિયતા નથી. એટલું જ નહિ, પરંતુ એમને અંગે આમ માનવું કે કહેવું એ જૈન દર્શનને મતે એમના વાસ્તવિક અશ્વને બદનામ કરવા બરાબર છે. જેની દષ્ટિએ જગત્ અનાદિ અનંત છે. પુદગલને કે જીવન કેઈ સર્જનહાર નથી. પ્રસ્તુતમાં કર્મનું ફળ સ્વતઃ મળે છે-એ માટે ઈશ્વર જેવા ન્યાયાધીશની કે અન્ય કેદની દખલગીરી કે દરવણી માટે સ્થાન
૧. આમાં પ્રદેશદયને સ્થાન છે, - ૨, જુઓ દેવેન્દ્રસૂરિકૃત બીજા કર્મગ્રંથને હિંદી અનુવાદ (. ૭૫-૭૬ ).
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ નથી. કોઈ મદિરા પીએ, પછી એ મદિરાથી એ બેહેશ બને, તેમાં શું અન્ય કેઈને હાથ છે ખરે? શું એ મદિરાનું મદિરા-પાનનું જ ફળ નથી? આને લઈને જૈન દર્શને ઈશ્વરને ફળદાતા” તરીકે માનતું નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તે પછી ફળ ભોગવવામાં એ પરતંત્ર શા માટે?
કર્મનું ફળ કેટલીક વાર તરત તે કેટલીક વાર લાંબે ગાળે મળે છે તે શું એ ઈશ્વરેઅને અધીન છે? એમ હોય તે પણ એ ઉત્તર જૈન દર્શનને માન્ય નથી.
વિસ્તાર–જેના કર્મ-સિદ્ધાંતની એ એક આછી રૂપરેખા છે. એને ગુણસ્થાને અને માર્ગણદ્વારો સાથેનો સંબંધ, કયું કર્મ કયારે કેણુ બધેિ એને કેવી રીતે એ ભગવે, એ વિગત, મળ પ્રવૃતિઓની જન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ, વર્ગણું, સ્પર્ધકે અને કંડકેનું વિસ્તૃત નિરૂપણ, સમુદ્દઘાત, કરણે કણે કેમ પ્રવર્તે ઈત્યાદિ અનેક બાબતે ઘણી જ ઝીણવટથી જૈન ગ્રંથોમાં વિચારાઈ છે. એના નિષ્કર્ષ રૂપે સહેજે લગભગ પંદરસો પૃષ્ઠ જેવડું પુસ્તક થઈ શકે. આ લેખ તે જાણે એની પ્રવેશિકા છે. અહીં મેં અજૈન ભારતીય દર્શનમાં નિરૂપાયેલી કર્મવિષયક હકીકત નોંધી છે, પણ એમાં જે ન્યૂનતા રહેતી હોય તે તે દર્શનના કર્મ-સિદ્ધાંતના સંપૂર્ણ નિરૂપણ પૂર્વક દર થવી ઘટે.
ઋણ સ્વીકાર–“આત્મતિને ક્રમ” નામનો લેખ “અખંડ આનંદ'માં છપાશે એવા સમાચાર મળતાં “જીવન શોધનનાં સપાન સંબંધી જૈન અજૈન મંત” નામને લેખ લખવાની વૃત્તિ ઉદ્દભવી અને એ લેખ તૈયાર કરતી વેળા આ પ્રસ્તુત લેખ લખવાની વૃત્તિ જાગી. એવામાં દેવેન્દ્રસૂરિકૃત પંચમ ક–પ્રથને અંગે ન્યાયતીર્થ ૫. કૈલાશચન્દ્ર હિંદીમાં લખેલી અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના યાદ આવી. એ વાંચી જતાં મને આ લેખ તૈયાર કરવાની ઉકઠા વિરોષ સતેજ થઈ. આ પ્રસ્તાવના મને પ્રેરક નીવડી છે. વિશેષમાં એમની કેટલીક સામગ્રી જે તુલનાથે ઉપયોગી હતી તે સુલભ રીતે મને એમાંથી સાંપડી છે. એને મેં અહીં ઉપયોગ કર્યો છે એટલે અહીં ઋણસ્વીકાર રૂપે નિર્દેશ કરું છું. અંતમાં જેમ ભારતીય દર્શનેમજ ખાસ કરીને જૈન દર્શનમાં અને અંશતઃ ગદર્શન અને બૌદ્ધ દર્શનમાં કસિદ્ધાંતને વિચાર કરાયો છે, તેમ અભારતીય દાર્શનિક કૃતિઓમાં પણ કેઈ કઈ બાબત જોવાય છે, તે એ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસીને હાથે રજૂ થાય એમ હું ઇચ્છું છું.
આમ સર્વાગીણ નિરૂપણ માટેની ઇરછા અન્યાન્ય વિદ્વાનો દ્વારા તૃપ્ત થશે તે માનવ જીવનની મોટામાં મોટી સમસ્યાને ઉકેલ આવેલ હું ગણીશ.
૧. કર્મ મીમાંસાનું આયોજન જૈ. સ. પૂ. પુ. ૬૭ અં. ૨. આ લેખ વ. ૪, અંક ૧૨માં છપાયો છે. ૩. આ લેખ “જૈન સત્યપ્રકાશ”માં કટકે કટકે છપાયે છે, વ. ૧૭, સં. ૧૨થી એ શરૂ થયો છે. ૪. સુરતમાં પણ કર્મ વિષયક હકીક્ત છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર–કિરણાવલી
કાજકઃ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપધસૂરિજી
[ ક્રમાંક : ૧૭૭ થી ચાલુ ] પ૩. પ્રશ્ન-પંદરમા વિહરમાન તીર્થંકરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ ઈશ્વર સ્વામી તીર્થકર, ૨–પૂર્વ પુષ્કરોધની, ૩–ચોવીસમી વત્સ વિજયની, ૪–સુસીમાપુરી નગરીમાં જમ્યા. પ–પિતાનું નામ-ગજસેન રાજા.
–માતાનું નામ-યશોજિજવલા રાણ. ૭–ચંદ્રનું લંછન. ૮–સ્ત્રીનું નામ ભદ્રાવતી રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૩.
૫૪. પ્રશ્ન--સોળમા વિહરમાન તીર્થકરનાં માતા-પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–નેમિપ્રભ સ્વામી તીર્થ કર, ૨-પૂર્વ પુષ્કરોધની, ૩–પચીસમી નલીનાવતી વિજયની. ૪–અધ્યા નગરીમાં જમ્યા. ૫-પિતાનું નામ-વીરભદ્ર રાજા.
–માતાનું નામ–સેનાવતી રાણી. ૭–સૂર્યનું લંછન. ૮–સ્ત્રીનું નામ–મોહની રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૪.
૫૫. પ્રશ્ન-સત્તરમા વિહરમાન તીર્થકરના માતા-પિતા વગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ વીરસેનસ્વામી તીર્થકર. ૨–પશ્ચિમ પુષ્કરધર્મની. –આઠમી પુષ્કલાવતી વિજયની. ૪–પુંડરગિણી નગરીમાં જન્મ્યા. પ-પિતાનું નામ–ભૂમિપાલ રાજ. ૬–માતાનું નામ–ભાનુમતિ રાણી. ૭—બળદનું લંછ, ૮-શ્રીનું નામરાજસેના રાણી. બાકીની બીન સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૫.
૫૬. પ્રશ્ન-અઢારમા વિહરમાન તીર્થકરના માતા પિતા વગેરેમાં બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–મહાભદ્રસ્વામી તીર્થ કર. ૨–પશ્ચિમપુષ્કરાની. ૩-નવમી વપ્રવિજયની. ૪–વિજયપુરી નગરીમાં જન્મ્યા. ૫–પિતાનું નામ–દેવસેન રાજા. – માતાનું નામ–ઉમા રાણી. –હાથીનું લંછન. ૮–સ્ત્રીનું નામ-સૂરકતા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૬.
૫૭. પ્રશ્ન-ઓગણીસમા વિહમાન તીર્થ કરના માતા પિતા વગેરેની બીના કઈ કઈ? - ઉતર–૧–નામ–દેવયશાસ્વામી તીર્થકર. ૨–પશ્ચિમ પુષ્પરાધની. –ચાવીસમી વત્સવિજયની. ૪–સુસીમાપુરી નગરીમાં જમ્યા. પ–પિતાનું નામ–સંવરભૂતિ રાજા. –માતાનું નામ ગંગાવતી રાણ. –ચંદ્રનું સંછનું. –સ્ત્રીનું નામ પદ્માવતી રાણું. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૭.
૫૮. પ્રશ્ન–વીસમા વિહરમાન તીર્થંકરના માતા પિતા વિગેરેની બીના કઈ કઈ?
ઉત્તર–૧–નામ–અજિતવીર્ય સ્વામી તીર્થકર, ૨–પશ્ચિમ પુષ્પરાધની. ૩– પચીસમી નલીનાવતી વિજયની. ૪–અધ્યા નગરીમાં જન્મ્યા. ૫પિતાનું નામ—રાજપાલ રાજા. ૬--માતાનું નામકનકાવતી રાણ. ૭-શંખનું લંછન. ૮–સ્ત્રીનું નામરત્નમાલા રાણી. બાકીની બીના સીમંધરસ્વામીની માફક જાણવી. ૫૮.
પટે પ્રન–દષ્ટિનું સ્વરૂપ શું ? ઉત્તર–પદાર્થ તત્વના યથાર્થ બેધનું જે કારણ હોય તે દષ્ટિ કહેવાય. કહ્યું છે કે
मित्रा तारा बला दीपा, स्थिरा कान्ता प्रमा परा। नामानि तवरष्टीना, लक्षणं नियोधत ॥१॥
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦]. શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ અર્થ -આઠ તત્વ દૃષ્ટિઓનાં નામ આ પ્રમાણે જાણવી. ૧–મિત્રા દષ્ટિ૨– તારા દૃષ્ટિ, ૩–બલા દૃષ્ટિ, ૪–દીપ દૃષ્ટિ, પ–સ્થિર દષ્ટિ. –કાંતા દૃષ્ટિ. ઉ– પ્રભા દષ્ટિ. ૮–પરા દષ્ટિ. આ દરેક દૃષ્ટિનાં લક્ષણ નિર્મળ બેધને અનુસારે જાણી શકાય છે. ૫.
૬૦. પ્રશ્ન–પહેલી મિત્રા દષ્ટિ કયારે પ્રગટ થાય છે?
ઉત્તર–પહેલી મિત્રા દષ્ટિ યથાપ્રવૃત્તકરણના અંતિમ ભાગમાં જ્યારે મિથ્યાત્વની સ્થિતિરૂપ મેલ ઘટતો જાય, અને લગભગ ગ્રંથિભેદ થવાનો હોય, તે વખતે પ્રગટ થાય છે. આ મિત્રા દૃષ્ટિમાં અરિહંત ભગવતે કહેલા જીવ, અજીવ વગેરે તેની ઉપર વ્યવહારથી સહેજ આદરભાવ પ્રગટ થાય છે એટલે રાગ ઓછો થવાથી જેમ રોગીને અનાજ ઉપર આદરભાવ થાય છે, તેમ ભવ્ય જીવને મિથ્યાત્વરૂપી વ્યાધિ ઘટવાથી તેમાં આદરભાવ પ્રગટ થાય છે. તથા અલ્પ વ્યાધિવાળો જીવ જેમ તે વ્યાધિના વિકારોથી પીડાતે નથી અને ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે, તેમ આ દૃષ્ટિ ને પામેલો જીવ પિતાના હિતને સાધનારા કાર્યોમાં પ્રયત્ન કરે છે. કહ્યું છે કે--
अपूर्वकरणप्राया, सम्यक्त्वरुचिप्रदा।
अल्पव्याघेरिवानस्य, रुचिवत्तत्त्ववस्तुषु ॥१॥. ૬૧. પ્રન–બીજી તારે દષ્ટિ કયારે પ્રગટ થાય?
ઉત્તર-જ્યારે તત્ત્વરૂપી (આદર) ગુણ કંઈક સ્પષ્ટ થાય અને આત્માને હિતકારી એવા યમ નિયમ વગેરે સાધવામાં કંટાળે ને ઉપજે તથા તત્વને જાણવાની સહેજ ઈચ્છ, થાય ત્યારે બીજી તારા દૃષ્ટિ પ્રગટ થઈ છે એમ સમજી લેવું. કહ્યું છે કે
तारायां तुमनाकस्पष्टं, नियमश्च तथाविधः॥
અને દિતા, વિશTRા તરવવા ? I ૬૧. ૬૨. પ્રશ્ન-ત્રીજી બલા દષ્ટિ કયારે ઉત્પન્ન થાય ?
ઉત્તર–જ્યારે જીનેશ્વર ભગવંતે કહેલા જીવ અજીવ વગેરે તને સાંભળવાની અધિક ઈચ્છા થાય અને હિતકારી ને ક્રિયા સાધવામાં નિરંતર અધિક પ્રવૃત્તિ થાય ત્યારે સમજી લેવું કે આપણામાં બલાદષ્ટિ ઉત્પન્ન થઈ છે. આ દષ્ટિ પ્રગટ થવાની સાથે હૃદયમાં એવી સહભાવના પ્રગટ થાય છે કે અમારામાં વિશેષ બુદ્ધિ નથી કારણ કે વિશિષ્ટ ક્ષયોપશમ થાય તે જ વિશેષ બુદ્ધિ પ્રગટે અને તે કર્મને ક્ષશમ અમને થયા ન હોવાથી વિશિષ્ટ બુદ્ધિ અમને પ્રાયે નથી અને અમે શાસ્ત્રનું રહસ્ય પણ સમજી શકતા નથી માટે જિનેશ્વર ભગવંતના વચને અમે પ્રમાણભૂત માનીએ છીએ. આ દ્રષ્ટિમાં ઈદ્રિયો સુસ્થિર (શત) થાય છે અને ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ શમભાવ અને નમ્રતા ગુણ દેખાય છે. તેમજ ગુણવંત પુરુષોને જોઈને તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ થાય છે. ક૨.
૬૩. પ્રશ્ન-ચથી દીકા દષ્ટિ જ્યારે પ્રગટ થાય ?
ઉત્તર–જ્યારે ધર્મ સાધવામાં નિરંતર ઉદ્યમ કરવાનું મન થાય અને પદાર્થને સૂકમ બોધ ભલે ન હોય તે પણું તને પરમ ઉલ્લાસથી સાંભળવાની નિર્મલ ઉત્કંઠા થાય ત્યારે સમજી લેવું કે દીમા દષ્ટિ પ્રગટ થઈ છે. આ દૃષ્ટિમાં ભવ્ય જીવ જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મને પિતાના પ્રાણથી પણ વહાલે ગણે છે તે ધર્મને માટે પ્રાણુને પણ ત્યાગ કરવા તૈયાર થાય છે. તેમજ પ્રાણના સંકટમાં પણ ધમને યોગ કરતા નથી.-૬૩.
[ જુઓ : અનુસંધાન ટાઈટલ પેજ ૨-૩ ]
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન તીર્થ ચંદ્રપ્રભાસ પાટણ
અને
પ્રતિમા લેખો
લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રીચનસાગરજી ચંદ્રપ્રભાસ તીર્થ માટે જેને શાસ્ત્રોમાં એવી હકીકત મળે છે કે-શ્રી. શંત્રુજ્ય તીર્થને આ અવસર્પિણીમાં પ્રથમ ઉદ્ધાર કરી ભરત ચક્રવર્તી શ્રી. શત્રુંજયની પશ્ચિમ દિશાએ ઊતરી શ્રીસંધસહિત રહ્યા હતા તે સમયે બાહુબલીના પુત્રો સમયશા વગેરે વનરાજી જોવા જતાં સૌથી પહેલાં તાપસને જોયા અને આશ્ચર્ય પામ્યા. તેમને પૂછતાં ખાત્રી થઈ કે કેટલાક વિદ્યાધરો અસાધ્ય રોગથી પીડાતા ઈન્દ્ર મહારાજની પ્રેરણાથી અહીં આવી વસ્યા છે અને પ્રભુથી વિખુટા પડી ગયેલા ક૭ મહાક૭ની તાપસી દીક્ષા ગ્રહણ કરી આદિજિનનું નામ સ્મરણ કરતા અહીં નદીના કાંઠે વસી રહ્યા છે. તે વિદ્યાધર તાપસ પાસેથી વધુ હકીક્ત મેળવતાં એ પણ જાણવામાં આવ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભસ્વામીનું સમવસરણ થશે.' સામયશા કુમારે ભરત ચક્રવતી પાસે આ ભૂમિનું વર્ણન કર્યું હતું અને તેમણે પણ શ્રીચન્દ્રપ્રભસ્વામીના પધારવાની હકીકત પણ કહી હતી. આથી ભારત ચક્રવર્તીએ ત્યાં “ચન્દ્રપ્રભાસ’ નામનું નગર વસાવી; શ્રીચન્દ્રપ્રભ પ્રભુનું દેરાસર બંધાવી તીર્થ તરીકે સ્થાપના કરી હતી. - આ સમયે દરિયે ઘણો દૂર હે જોઈએ. કારણ કે, ભરત ચક્રવર્તીની નધિ લેતાં દરિયા સંબંધી કંઈ ઉલ્લેખ મળતું નથી અને એ વાત પણ પ્રસિદ્ધ છે કે, શ્રીસિદ્ધગિરિજીના રક્ષણ અર્થે સગર નામના બીજા ચક્રવતી દરિયાને નજીક લાવ્યા હતા, બીજા તીર્થકર અજિતનાથ પ્રભુના સમયમાં સગર ચક્રવતી એ જ્યારે આ તીર્થની યાત્રા કરી ત્યારે પણ દરિયાને ઉલ્લેખ નથી થયું એટલે સાથે સાથે એ પણ માની લેવું રહ્યું કે, સગરચક્રીએ યાત્રા કર્યા બાદ દરિયે નજીક આણ્યો.
શ્રી ચન્દ્રપ્રભસ્વામી છઘસ્થ અવસ્થામાં દરિયાના કાંઠે કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા ત્યારે દરિયાઈ માં તેમને અથડાવા લાગ્યાં. આથી દરિયાની અધિષ્ઠાયિકા દેવીએ તે સ્થાને એટલે જળના સ્થાને સ્થળ ભૂમિ કરી. અત્યારે પણ વધુ ઊંડમાં ખોદકામ કરતાં દરિયાઈ રેતીના થશે અને શિલાઓ મળી આવે છે. આ વસ્તુ સ્પષ્ટ કહે છે કે આવું કંઈક થયું હોવું જોઈએ.
શ્રીચન્દ્રપ્રભસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી અહીં સમવસર્યા ત્યારે અહીંના રાજા-રાણીએ દીક્ષા લીધી હતી, અને તે રાજાના પુત્ર અહીં ચન્દ્રપ્રભુનું દેરાસર બંધાવી, પ્રભુની સન્મુખમાં પિતાના પિતાની પ્રતિમા સ્થાપી હતી. ત્યારબાદ એમણે સંઘ કાઢી દીક્ષા લીધી.
સોળમાં શ્રી શાન્નિાથ પ્રભુના પુત્રે અહીંની યાત્રા કરી અઢાઈ મહેચ્છવ કરેલે, તેમ વીશમા શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયમાં સતી સીતાદેવીએ યાત્રા કરી નવીન દેરાસર બંધાવી શાસન-પ્રભાવના કરેલી. શ્રી નેમિનાથ પ્રભુના સમયે પાંડવોએ પણ યાત્રા કરેલી અને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ ] શ્રી. જેને સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ વીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભાઈ અજિતસેન રાજાએ યાત્રા કરી હતી, આમ વર્તમાન વીસીમાં આ તીર્થની હયાતી હતી. હવે છેલ્લા વીસમા તીર્થક મહાવીર પ્રભુના શાસનને ઉલ્લેખ આપણને આ મલી આવે છે
વિક્રમ સંવત ૩૭૦મ વલ્લલિપુરમાં શ્રી. ધનેશ્વરસૂરિજીએ “શ્રી શત્રુંજય મહાસ્ય'ની રચના કરી, વિક્રમ સંવત ૩૭૫માં વલક્ષિપુરને પ્રથમ ભંગ થયો ત્યારે એટલે ભંગ થવાના સમયે અધિષ્ઠાયકદેવે વલ્લહિપુરસ્થિત શ્રી. ચન્દ્રપ્રભપ્રભુની પ્રતિમા, ક્ષેત્રપાળની મૂર્તિઓ અને શ્રીઅમ્બિકાદેવીની મૂર્તિ આકાશમાર્ગે ચન્દ્રપ્રભાસ પાટણમાં આણી. વર્તમાનમાં શ્રીયદ્રપ્રભસ્વામીની મૂળનાયક તરીકેની જે પ્રતિમા છે તે એ જ હેવી જોઈએ. કારણ કે, તે પ્રતિમા ઉપર કેઈ જાતને લેખ નથી. વિક્રમ સં. ૧૩૬૫ની સાલમાં શ્રી અમ્બિકાદેવીની દેરીને જીર્ણોદ્ધાર થયાને ઉલ્લેખ નવા થયેલા ગગનચુંબી દેરાસરની ચેકીના જમણી બાજુના ગોખલામાં વિરાજમાન અંબિકાદેવીની નીચેની પાટલીમાં છે, તેમાં આકાશમાગે આવેલા અંબિકાદેવીની દેરીને જીર્ણોદ્ધાર વિક્રમ સં. ૧૩૬૫ માં કર્યો, જુઓ તે લેખ–
"संवत्त १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्यश्रीश्रीमाल ज्ञातीय.... ... सोमसीह"मात गुरवदेआत्मपुण्याय श्रीचन्द्रप्रभस्वामिचैत्ये पूर्व व्योममार्गेण समागतायाः अंबिकाया मूर्तिः पुत्रकद्वयालंकृता देवकुलिका जीर्णोद्धारः कृतः सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमद""धर्मदेवसूरिभिः प्रतिष्ठापिता"
- બારમા તેરમા સૈકામાં સિદ્ધરાજ જયસિંહે યાત્રા કરેલી, કુમારપાળ મહારાજાએ કુમારવિહાર અને અષ્ટાપદ મનિર બંધાવી સુવર્ણ કલશ ચઢાવેલે, શ્રીવાસ્તુપાલ-તેજપાળે આદિનાથ પ્રભુનું અને અષ્ટાપદનું દેરાસર બંધાવી તેના નિભાવ માટે દુકાને અને ઘરની શ્રેણ-લાઈન બંધાવેલી તેમ પિષધશાળા બંધાવી હતી, ભગ્ન પરિકરની નીચેના ભાગને લેખ નીકલ્યો છે તે આ વસ્તુ પુરવાર કરે છે. જુઓ તે લેખ
__"सं. १२८९ वर्षे वैशाख वद १२ शुक्रवारे आसदेव तत्पुत्रः भार्या अनुपमादेवी.... त्मश्रेयोऽथ श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः "
ચૌદમા સૈકામાં થયેલા શ્રીધર્મષસૂરિજીએ મન્ચ ગર્ભિત સ્તુતિ કરી સમુદ્રના તરંગ મારફત જિનમંદિરમાં રત્ન અર્પણ કરાવેલ તેમ છઠ્ઠા સૈકામાં શ્રીજી સ્વામીએ શ્રીસિદ્ધગિરિ ઉપરથી કાઢી મૂકેલ કવડજક્ષને પ્રતિબધી અહીં અધિષ્ઠાયક બનાવેલો, પથડ શાહે અહીં દેરાસર બંધાવેલું, તેમ સમરશાહે પણ યાત્રા કરેલી. સત્તરમા સૈકામાં શ્રીવિજયહીરસુરિજી મહારાજના શિષ્ય શ્રીવિજ્યસેનસૂરિજી મહારાજે એક જ માસમાં ચાર-પાંચ વખત અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી છે. વિક્રમ સં. ૧૮૭૬માં જીર્ણોદ્ધાર થયેલું હતું, વર્તમાનમાં છેલ્લો જીર્ણોદ્ધાર કરી વિ. સં. ૨૦૦૮માં પૂ. આ. શ્રીચન્દ્રસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી છે; દેરાસર મનહર અને હિંદુસ્થાનભરમાં ત્રીજો નંબર આવે તેવી રીતની બાંધણું અને દેખાવ છે.
[ આ મંદિરની પ્રતિમાઓના સમગ્ર લેખે આવતા અંકે આપવામાં આવશે. ]
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कडुआ मत पट्टावलीमें उल्लिखित उनका साहित्य
लेखक :-श्रीयुत अगरचंद नाहटा श्वे. जैन संप्रदायमें अनेकों गच्छ व सम्प्रदाय हो गये हैं। यद्यपि गच्छोंकी संख्या ८४ कही जाती है पर अन्वेषणप्रेभी विद्वानोंके निकट इस संख्याका कोई मूल्य नहीं, क्योंकि प्रतिमालेखों व ग्रन्थप्रशस्तियों आदिमें जिन जिन गच्छोंका नामनिर्देश पाया जाता है उनको संख्या भी सौसे अधिक है । ८४ गच्छोंके नामकी सूचियों भी एक ही समान नामवाली नहीं पायी जाती और उन सूचियोंके कई नामोंका ता कोई महत्त्व नहीं। वे नाम कई तो अप्रसिद्धसे हैं और कई एक ही गच्छकी शाखाओंके हैं तब सूचीके अतिरिक्त अन्य नाम भी प्रचुर पाये जाते हैं। पीछले पट्टावलीकारोंने एक कल्पना भी खड़ी की है कि उद्योतनसूरिजीने एक ही समय अपने ८४ शिष्योंको आचार्यपद दिया और उस चौरासी आचार्योंकी संतति ही ८४ गच्छके नामसे प्रसिद्ध हुई। पर इस कथनमें भी कोई तथ्य नजर नहीं आता । तत्कालीन कोई प्रमाण इस कथनकी पुष्टि नहीं करता । अस्तु ।
विशेष खेदकी बात तो यह है कि जिन गच्छोंकी संतति सैकड़ों वर्षों तक चली है, जिनके गच्छोंके विद्वानोंके रचित अनेकों ग्रंथ भी विद्यमान हैं एवं प्रतिमा लेखों व प्रशस्तियोंमें जिनके प्रचुर उल्लेख मिलते हैं । उन गच्छोंकी भी अब पट्टावलियो नहीं मिलती। यह बहुत कम सम्भव है कि जिनकी परंपरा सैकड़ों वर्षों तक चली हो एवं जिनमें बहुत अच्छे विद्वान भी हुए हो उनके अनुयायी विद्वानोंने अपनी परंपरा और आचार्योंका कुछ भी इतिवृत्त नहीं लिखा हो। मेरे ख्यालसे उन पट्टावलियोंकी अनुपलब्धिका प्रधानकारण हमारे खोजशोधका अभाव ही है । हां कई पट्टावलियों नष्ट भी हो गयी है पर खोज करने पर बहुतसे ऐसे प्रभावशाली गच्छों व उनकी शारवाओंकी पट्टावलियोंके मिलनेकी पूर्ण संभावना है। गच्छमतोके संम्बधी कुछ एसे ग्रंथोंका उल्लेख भी कई ग्रंथोंमें देखने में आता है जैसे कविवर समयसुन्दरजीके 'गाथासहस्री' ग्रंथमें एक "गच्छोत्पत्ति प्रकारण" की कई ऐतिहासिक गाथाओंका उद्धरण पाया जाता है उन गाथाओंसे जाना जाता है कि वह प्रकरण वास्तवमें बहुत ऐतिहासिक होगा । इसी प्रकार आहोरके विजयराजेन्द्रसूरि ज्ञानभंडारकी ‘पाडिवालगन्छ । पट्टीवली'जो ७वीं शताब्दीमें रची गयी है । उसमें कई बातें बिल्कुल नवीन ज्ञात होती है और उसके कई वृत्तान्तोके विस्तृत वर्णन जाननके लिए " वृहत् पट्टावली" देखनेको निर्देश किया गया है पर वह प्राप्त नहीं है । " बृहद पट्टावली "के उपलब्ध होने पर बहुत कुछ नया ज्ञान मिलनेकी सम्भावना है।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९४] श्री. न सत्य प्राश
[वर्ष : १८ बिकानेरके लोकागच्छीय मोहनलालजी यतिके पास मैंने एक लोकागच्छकी संस्कृत गद्यमें रघुनाथ यतिद्वारा रचित पट्टावली देख । थी। उसमें भी लोकागच्छकी संस्कृत पद्यमय पट्टावलीका निर्देश मिलता है। ऐसे ही कडुआ पट्टावलीमें कल्याण कृत " युगप्रधान पट्टावली"की संस्कृत टीकाका उल्लेख है । खेद है कि जितनी सामग्री उपलब्ध हुई है वह भी प्रकाशित नहीं हुई अतः वे जिनके पास है वे प्रकाशित कर दें ताकि अन्य विद्वानों मी उससे लाभ उठा सके । अद्यावधि पट्टावलीसंग्रहके प्रकाशित केवल दो ही ग्रंथ हमारे सामने हैं। श्रीजिनविजयजी सम्पादित एवं नाहटाजी प्रकाशित " खरतरगच्छ पट्टावली संग्रह ' और दर्शनविजयजी सम्पादित पट्टावली समुच्चय भाग १-२ ।
श्रीदर्शनविजयजीके एक पत्रसे ज्ञात हुआ था कि उनके पास आगमिक एवं तपागच्छकी कई शाखाओं आदिकी पट्टावलियों अभी और अप्रकाशित हैं । हमारे संग्रहमें भी उपरोक्त पाडिवालगच्छ पट्टावली, लोंका, टिप्पण, राजगच्छकी पट्टावली, धर्मघोषगच्छकी संक्षिप्त आचार्यपरंपरा नामावली, बृहद्गच्छ गुर्वावली, खरतरगच्छकी बेगड़ आदि शाखाओंकी पट्टावलिये एवं तपागच्छकी एक विशिष्ट प्राचीन भाषा पैट्टावली आदि संग्रहित है। कलकत्तेकी नित्यमणिविनय लायब्रेरी और श्रीजिनविजयजीके पास तपागच्छका गुर्वावलीविशुद्धि नामक ग्रंथ भी देखनेमें आया है। इसी प्रकार आगरेके श्रीविजयधर्मसूरि ज्ञानमंदिर आदि में कई सपागच्छकी शाखादिकी पट्टावलियों हैं उन सबका शीघ्र ही एक संग्रहग्रंथ प्रकाशित होना परम आवश्यक है । ताकि प्रत्येक इतिहासप्रेमी उनसे लाभ उठा सकें । मुनि जिनविजयजी " विविध गच्छीय-पट्टावली संग्रह " प्रकाशित कर रहे हैं । जिसके कुछ फर्मे मैंने कुछ वर्षों पूर्व मंगवाये थे पर वह ग्रंथ अभी पूरा छपा नहीं, पता नहीं वह कब तक प्रकाशित होगा।
श्रीयुत मोहनलाल दलीचन्द देशाईके पास एक कडआ मतकी ऐतिहासिक एवं विस्तृत भाषा पट्टावली' कुछ वर्ष पूर्व मेरे बंबई प्रवासके समय देखने में आई और उनकी नकल करनेके लिए मंगाने पर देसाई स्वयं जब कार्तिक शुक्ला ५ को हमारे यहाँ बीकानेर पधारे थे तब साथमें लाये थे। उसके अवलोकन पर कई कई बातें जाननेको मिली। उसमें कडुआमतके साहित्यनिर्देश विशेष रूपमें उल्लेखनीय होनेसे इस लेखमें उक्त पट्टावलीमें जिन जिन कडुआमती विद्वानोंके रचित ग्रंथादिकोंका उल्लेख मिलता है उनकी सूची यहाँ दी जा
प्रकाशित-भारतीय विद्या वर्ष १ अंक २ पल्लीवाल गच्छपट्टावली, प्र. आत्माराम शताब्दी स्मारक ग्रन्थ ।
२ आफ्ने अपने 'जैन गूर्जर कविओ' भाग २-३ के अंतमें प्राप्त पट्टावलियोंका अति संक्षिप्त सार दिया है जिसमें कहुआमत पट्टावली भी सम्मलित है। एक संक्षिप्त पट्टावली इस मतकी जैन साहित्य संशोधकमें भी छपी थी।
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
As : ] मा मत पट्टालीम भित Sat alsu [१६५ रही है। इसमें से कई ग्रंथ तो उपलब्ध भी हैं पर जो अभी तक अनुपलब्ध हैं उनका पत्ता लगाना नितान्त आवश्यक है।
जिस पट्टावलीके आधारसे कडुआमतके विद्वानोंकी रचनाओंका परिचय इस लेखमें दिया जा रहा है उसकी रचना संवत् १६८५के पौष शुक्ला १५ पुष्य नक्षत्रमें कडुआमती शाह कल्याणने ( अष्टम पट्टधर तेजपालको विद्यमानतामें ) की है। देशाईको प्रतिकी पत्र संख्या ३६ है । प्रति पृष्ठ पंक्तियां १४ और प्रति पंक्ति अक्षर ४० से ४५ तक हैं। प्रतिका एक कोना कुछ कट गया है व कुछ किनारा उधेईने भी भक्षित किया है फिर भी मूल वस्तु सुरक्षित है। उसका लेखक कोई खरतरगच्छीय यति है। लेखनकी अशुद्धियें काफी रह गयी हैं। उसकी प्रतिलिपि करनेके बाद मेरे भ्रातृप्पुत्र भंवरलालको विजयधर्मसूरि ज्ञानमंदिर आगरेमें कडुआमतका एक गुटका मिला। जिसमें यह पट्टवली शुद्ध रूपमें लिखित है। उसकी प्रतिलिपि भी भंवरलालने करके मुझे भेज दी थी। अब इस पट्टावलीमें निम्नलिखित कडुआमतके साहित्यकी सूची दी जा रही है। १ शाह कडुआकृत(१) हरिहरादिके पद। (२) सझाय-माइबापनी कीजइ भगति विनय करतां रूडा-युगति ।
जीवदया साची पालइ, शील धरी कुल अजूवालीइ ॥१॥ इत्यादि सज्झाय सर्वत्र सांप्रतं प्रसिद्धस्ति । सं. १५१४ से पूर्व रचित । ( ३ ) स्तवन-" रिसहजिनवर मूरति तुम्ह तणी," स्तवनं कृतं (सं. १५२८ अहमदावाद)। (४) १०१ बोल (प्रस्तुत पट्टावलीमें दिये हैं)। (५)२१ बोल (प्रस्तुत पट्टावलीमें हैं)। (६) १०४ बोल शीलपालनेके । (७) १२३ (११३ ) बोल स्त्रीके शील पालनेके । (८) स्तवन-'जयजगगुरू देवाधिदेव,' (सं. १४ मी वडोदरेमें )।। (९) वीरस्तवन-' सखि सार नय गंधारग्राम' (सं. १५४२ गंधारमें रचित )। (१०) विमलगिरिस्तवन-" विमलगिरिप्रासाद पोढ़उ" (सं. १५४५)। (११) चैत्यपरिपाटीस्तवन-'जिनवर वचन अमृत सम जाणी' (संघयात्रास्थानोंके वर्णन)। (१२) लुपक चञ्चरीपूजा संवर रूप स्थापना ‘पत्र (सं. १५४७ सूर्यपूर )'
(तेऽत्र अष्टम पट्टालंकार श्रीतेजपाल पार्श्वेऽस्ति)। (१३) पार्श्वस्तवन--" माहरइ मंदिरि पसिजी" (सं. १५४८ पाटणमें बिम्ब प्रवेश
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९६] . श्री. रेन सय ४॥
[१५:१८ समय) रचित । (१४) गीत--" अरिहंत नाम औषधहिं सारइ" (सं. १५६३ अंत समये रचित छइ)। (१५) गीत, स्तवन, साधुवंदना प्रमुख ग्रंथ ६००० पाटणमां (पाटणमें इसकी
खोजनी चाहिए)। (१६) इनके अतिरिक्त लीलावती सुमतिविलासरासका उल्लेख जै. गु. क. १-३में भी है। २ शा० दीपाकृत
(१) छंद-" जिनभुवन जाएविमान पहिलु मुकीइ" । ( २ ) बारनत चौपई “ वीरजिणसर प्रणमुं पाय ॥ (सं. १५४८ पत्तन )। ३ दो० राजपालकृत
(१) सज्झाय-:" वंदो वीर जिणंद" (सं. १५४३ में रचित)। ४ जा० श्रीवंत ( विशिष्ट विद्वान )
(१) हुंडी (लघुशालीया तपाके बाद वर्णनात्मक ) । (२) गुरुतवि निर्णयहुंडी (ते सांप्रत हछतपुरमध्ये छह उपाश्रयने भंडारि पत्र ४४) । (३) ऋषभविवाहलोढा० ४४ सर्वत्र प्रसिद्ध । (४) ढोलीया वर्णन।
(५) स्तुति आदि अनेक । ५सा रामा
(१) परी० पुंनाको दिये हुए पत्र १० ( हव(छ !)तपुर भंडारमें ) । ६ सा० रामा कर्णवेधी
(१) लुंपक हुंडी वृद्धपत्र ३२९ अधिकार ५७४ (प्रति राजनगर भं०)।
(२) वीरनाहविवाहलु सं. १५९४ । ७ मांडणकृत
(१) रास । ८ सा रत्नपाल
(१) अवन्ती सुकुमालरास (सं. १६४४ शत्रुजये )। (२) चौवीशी। (३) वीशी।
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' : ४] ४ा म ५geीम (भA Sikt alsत्य [१९७
(४) तेरह काठियाभाष।
(५) स्तवन स्तुति अनेक । ९ सा तेजपाल
(१) स्तवन- महावीरं नमस्कृत्य कल्याणकारणो धर्मः' इत्यादि ॥ १० तेजपाल(१) वरणाग नलुआनी सज्झाय (सं० १६६६) (२) देशपदी (सं० १६६७) पघटीका पंचदशी, इत्यादि १० बोल विचार । (३) दीपोत्सवकल्प संस्कृत-सावचूरि । ( सं० १६७१)। (४) चतुर्विंशतिजिनस्तोत्र-' सर्वसुरासुरैर्वन्धं ' टीका सह । (५) सप्तप्रश्नी (सं० १६७५)। (६) वीरना पांच स्तवन । (७) भगवती साधुवंदना (सं० १६७६ ) स्तंभतीर्थे । (८) स्तवन-सज्झाय अनेक । (९) शतप्रश्नी (सं. १६७८-७९) पाटण । (१०) स्नात्रविधि (१६८०) स्तंभतीथें । (११) सीमंधरस्वामी शोभातरंग-- ४३ (सं० १६८२)। (१२) अजितनाथ स्तुति--सावचूरि । (१३) वीरतरंग (संस्कृत)। (१४) जिनरंग ( सर्वग्रंथाग्र--१० हजार प्रमाण रचना )। ११ सा० मावजी (सा० रत्नपाल शिष्य)
(१) नर्मदासुंदरी रास (सं. १५६३)-देखें जै० गू० क० भाग ३, पृ० ९९ । १२ सा० कल्याण (सा० तेजपाल शिष्य)
(१) लुपकचर्चा ( हाथपोथी सं० १६७९)(२) धर्मविलास ढा० ४३, (से० १६८५ जे० सुदि ५)-देखें जै० गू० क.
भा० १ पृ० ५२७ । (३) युगप्रधान पट्टावली टीका (संस्कृत) ( युगप्रधानवंदना)। (४) कडूआमत पट्टावली (सं० १६८५ पो० सु० १५ के बादकी रचना)। १. प्रकाशित, इसके संबंध मेरा लेख 'जैन सत्य प्रकाश' वर्षः १७ . देखों
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९८ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ वर्ष १८
(५) वासुपूज्य मनोरम फाग (सं० १६९६ माघ सुदि ८ सो० थराद) देखें० गु० क० भा० १, पृ० ५७५ ।
जै०
(६) अमरगुप्त चरित्र (सं० १६९७ पो० सु. १३ देखें - जै० गू० क० भा० १ पृ० ५७६) ।
(७) महादंडक ९९ द्वार बाळा० पत्र ९ (सं० १७१२ ) ।
(८) अभिनंदन स्तवन -' प्रभु प्रणमुं रे' स्तंभतीर्थ ।
१३ लाधाशाह
(१) जम्बूरास (सं० १७९४ फा० सुदि २ गु० लोहीग्राम जयचंदजी भंडार ) । (२) सुरतचैत्य परिपाटी (सं० १७९३ मि० च० १० गु० सूरत प्रकाशित) । (३) शिवचंद्रजीनो रास - ( - (सं० १७९५ आसो० सु०५ राजनगर - हमारा संग्रहऐतिहासिक का० सं०' में मुद्रित ) ।
( ४ ) पृथ्वीचंद्र -- गुणसागर चरित्र वार्ता (सं० १८७७ मि० सु० ५ २० राधनपुर ) । (५) चौवीशी (सं० १७६० विजयादशमी शुक्र - अहमदावाद ) ।
शाह कल्याणजीकी चार नंबर रचनाके बादसे जिन रचनाओंकी सूची ऊपर दी गई है वे 'जैन गूर्जर कविओं के आधारसे दी है ।
कडुआ पट्टावली में इनके अतिरिक्त ब्रह्मरचित 'नागिल-सुमतिरास, चउसरण- टीका और दुदा के साथ वीमाकी वार्ता पत्र - २, आठमी पाखी चर्चा, ऋषिमति उत्पत्ति विशेष वार्ता, आनन्द विमलसूरि वृत्तान्त' आदिका भी उल्लेख है ।
कडुआ मतका जहां जहां प्रचार अधिक रहा है वहां उनके ज्ञानभंडार भी थे, जिनमें से पाटण, राजनगर, हबतपुर या हछतपुर एवं थरादके भंडारका उल्लेख प्रस्तुत पट्टावली में आया ही है। थरादमें कडुआ - मतका अब भी भंडार है । अन्य तीन स्थानोंमें है या नहीं मुझे पता नहीं । उपर्युक्त कडुआमत साहित्यकी शोध इन भंडारोंमें अवश्य होनी चाहिए। सा० कडुभाने ९००० श्लोक करीबकी रचना की और शाह तेजपालने १०००० श्लोक प्रमाणकी रचना की बताई गई है। इनमें कई ग्रंथ बड़े महत्त्वपूर्ण हैं। जैसे- लंपक वृद्ध हुंडी, लुंपक चर्चासेलोकागच्छकी मान्यताओं और ऋषिमति उत्पत्ति और हुंडी द्वारा तपागच्छ पर कुछ नया प्रकाश मिलेगा ।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ : ૨ થી ચાલુ]
૬૭. પ્રશ્ન—એ આઠ દૃષ્ટિએમાં કઈ કઈ દૃષ્ટિએ મિથ્યાત્વભાવમાં હાય અને કઈ કઈ ષ્ટિએ સમ્યક્ત્વભાવમાં હાય
ઉત્તર્—શરૂઆતની ચાર દષ્ટિએ મિથ્યાત્વભાવમાં હાય છે એટલે ચાર દષ્ટિ સુધી જીવને મિથ્યાત્વપણુ હોય છે. અને છેલ્લી ચાર દષ્ટિએ સમ્યક્ત્વભાવમાં હાય છે. એટલે સ્થિરા દષ્ટિમાં સમ્યગ દશ્યૂન ગુણ પ્રગટ થતા હોવાથી સ્થિરા દષ્ટિ વગેરે ચાર દૃષ્ટિ સમ્યકત્વ ભાવની ગણાય છે. ૬૭.
૬૮. પ્રશ્ન—આચારશંગ સૂત્રની નિયુક્તિ ટીકા વગેરેની ખીના કેવા પ્રકારની છે? ઉત્તર-આચારાંગ સૂત્રના કર્તા સુધર્માસ્વામી, મૂળગ્રંથનું પ્રમાણુ ષે હજાર પાંચસા શ્લાક. ૩–આ સૂત્રની ઉપર ચૌદ પૂર્વાંધર શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજે ચારસા પચાસ ગાથા પ્રમાણ નિયુ`ક્તિની રચના કરી છે. ૩-અધ્યયન અઠ્ઠયાવાસ છે. ૪–ચૂર્ણિનું પ્રમાણુ ત્યાસીસા (૮૩૦૦) શ્લાક. ૫–આ સૂત્રની ઉપર શ્રી શીલાંકાચાય મહારાજે બાર હજાર શ્લાકપ્રમાણુ ટીકાની રચના કરી છે. આ રીતે આચારાંગ સૂત્રના અઠ્ઠાવીસ અધ્યયનને અંગે નિયુક્તિ વગેરેની ખીના જાણવી. આ સૂત્રમાં મુનિઓના આચાર વગેરેની મુખ્ય બીના જણાવી છે. ૬૮. ૬૯ પ્રશ્ન—બીજા સૂયગડાંગ સૂત્રની નિયુક્તિ વગેરેની ખીના કેવા પ્રકારની છે ? ઉત્તર—ખાર અંગ પૈકી આ સૂત્ર ખીજા નખરે છે. તેમાં-૧ ત્રણસેાને ત્રેસઠ પાંખડીએનાં સ્વરૂપ ર–વીર પરમાત્માની સ્તુતિ, ૩-સંયમી આત્માએ અનુકૂળ ઉપસ સહન કરતી વખતે કેવા પ્રકારનું ધૈય' રાખવુ જોઇએ ? ૪–આર્દ્ર કુમારનું જીવન ૫–હસ્તી તાપસનું વન વગેરે બીના આવે છે. ર-અધ્યયન-તેવીસ. ૩- મૂળ ગ્રંથનુ પ્રમાણુ–એકવીસસેા (૨૧૦૦) શ્લાક. ૪–ભદ્રબાહુસ્વામી મહારાજે બનાવેલી નિયુ`ક્તિનું પ્રમાણુ ગાથા અઢીસા. ૫-'નુ દસહજાર શ્લાક. ૬–શીલાંકાચા મહારાજે બનાવેલી ટીકાનુ પ્રમાણુ બાર હજાર આઠસે ને પચાસ ( ૧૨૮૫૦ ) શ્લોક. ૭-આ રીતે સૂયગડાંગ સૂત્રના અધ્યયન વગેરેની ખીના જાણુવી. ૬૯ ૭૦. પ્રશ્ન—શ્રીસ્થાનાંગ સૂત્રની ટીકા વગેરેની બીના કેવા પ્રકારની છે?
ઉત્તર—ખાર અંગની અપેક્ષાએ આ ત્રીજી' 'ગ છે. તેમાં પહેલા અધ્યયનમાં એક એક વસ્તુ જણાવી છે અને બીજા અધ્યયનમાં બન્ને વસ્તુ બતાવી આક્રમે કરીને ત્રીજા ચેાથા અધ્યયન વિગેરેમાં ત્રણ ત્રણ ચાર વગેરે વસ્તુનું સ્વરૂપ બતાવીને છેવટે દશમા અધ્યયનમાં દશ દશ વસ્તુની ખીના જણાવી છે. ચાર પ્રકારના શ્રાવકાનું સ્વરૂપ. ચોથા અધ્યયનમાં જણાવ્યું છે તથા ક્યા ચાર કારણુ સેવીને સસારી જીવ નરકને લાયક કર્મી બાંધીને નરકમાં જાય છે તે કારણેાની ખીના પણુ આ ચેથા અધ્યયનમાં જણાવી છે, તેમજ કયા કયા નવ કારણથી રાગની ઉત્પત્તી થાય છે? તે બીના અને પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનની નિળ આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધનારા શ્રેણિક રાજા, સુપાર્શ્વ રાજા, સુલસા, રેવતી વિગેરે જીવાની ખીના પણ નવમા અધ્યયનમાં વર્ણવી છે. એ ઉપરાંત સાધુજીવનને અંગે અને શ્રાવક જીવનને અંગે ખાસ જરૂરી ખીના પણ આ સૂત્રમાં વર્ણવી છે. ૨-આ સૂત્રના દસ અધ્યયને છે. ૩-મૂળ ગ્રન્થનું પ્રમાણ ત્રણહજાર સાતસે તે સિત્તેર શ્લોક. ૪-સ્થાનાંગ સૂત્ર વગેરે નવ અંગાની ઉપર શીલાંકાચા મહારાજે પહેલાં ટીકા રચી હતી પણ વિચ્છેદ થવાથી અભયદેવસૂરિ મહારાજે એ નવે અંગાની ઉપર નવી ટીકાએ બનાવી તેમાં આ સૂત્રની ટીકાનું પ્રમાણુ પંદર હજાર બસેને પચાસ શ્લાક છે. આ રીતે ઠાણુાંગસૂત્રની ટીકા વગેરેની ખીવ ટૂં...કામાં જાણવી. ૭૦.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન તત્વ કોરા શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના યાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3) 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ | ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રી. જેન સત્ય પ્રકાશ માસિક 1ણ 11 | 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવીથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીએંડ રદ્વારા મોકલી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500 આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા | 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને | શરૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય વિનતિ 5 ગ્રાહકોને અંક માલવાની પૂરી સાવ૧. પૂજ્ય આયાયાંદિ મુનિવર ચતુર્માસનું | ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા | પોસ્ટ ઑફિસમાં તપાસ કયો પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય | સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષા કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. - 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય છે. જૈનધર્મ ઉપર આક્ષેપણમક લેખ | તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના - 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધા રે કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. | હક તંત્રી આધીન છે. , મુદ્રક : ગાવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only