Book Title: Jain_Satyaprakash 1953 01 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521696/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir In Hill] |||||| || 111. ITI/ તે 000 તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫-૨-૫૩ : અમદાવાદ વર્ષ ૧૮: અંક ૪-૫] [ ક્રમાંક : ૨૦૮-૯ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARACHANA KENDRA Koba, Gandhinagar - 382 007. : Py. :: (17 P) 23276252, 23276264.15 Fax : (079) 232762 19. (6) For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org e વિષયની ક્રમાંક : લેખ : . લેખક : પૃષ્ઠ 8 ૧. પૂર્વદેશ ચેત્યપરિપાટી : શ્રીજિનવહન. સૂરિ–રચિતઃ સંપા. શ્રી. અગરચંદજી નાહટા : ૨. મધ્યસ્થ સમિતિ : શ્રી. મોહનલાલ દી. ચોકસી ઃ 8. સમરાઈશ્ચકહા : . પૂ. ૫. શ્રી ધુરંધરવિજયજી ઃ ૪. ‘મુદ્રા-વ્યાપાર ને સુસંગત અર્થ : ૫. શ્રો. લાલચંદ્ર ભ. ગાંધી ઃ ૫. રાણકપુર, તારંગા, નાડુલાઈ, નડૂલકે કતિષય લેખ : શ્રી. ભંવરલાલ નાહટા : ૬. પ્રાયશ્ચિત્ત : શ્રી. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ શેઠ : ૯૪ ૭. સમિતિમાં પાંચમા મુનિસભ્યની નિમણૂંકનો પત્રવ્યવહાર : સંપાદકીય : ૮. નવી મદદ : ટાઈટલ પેજ ત્રીજુ', ૯. ગ્રંથસ્વીકાર : કે બીજું" ગ્રંથ સ્વીકાર ૧. અનેકાંતવાદ : લેખક : શ્રીયુત ડૉ. હરિસત્ય ભટ્ટાચાર્ય. એમ. એ. પીએચ ડી; અનુવાદક : પ્રા. જયતીલાલ ભાઇશંકર દવે. એમ. એ. ; પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. મૂલ્ય : એક રૂપિયા. નમસ્કાર મહામંત્ર : લેખક, અનુવાદ, પ્રકાશક અને મૂલ્ય ઉપર મુજબ. ३. हमारा आहार और गाय : ले. श्री. रिषभदास रांका : प्रकाशंक, रोहित जैन सेवा ट्रस्ट, वर्धा, प्रमुख वितरक : भारत जैन महामंडल; मूल्य : दस आना । ૪. સ્ત્રીનાં સંવ ( પ્રથમ મા1 ) : છે. મહારમાં મળવાનીન : %૦ મારત નૈન મદ્દા Eve૮, વર્ષા; મૂલ્ય : સ માના ! ५. महावीर वर्धमान : ले. डॉ. जगदीशचंद्र जैन एम्. ए, पीएच्. डी.; प्रकाशक : उपर्युक्त मूल्य : बारह आना। ૬. તરવસમુચક : સંપા. ડૉ. હીરાહ જૈન . ઇ. વીજૂ ટી.; પ્રશ્નારાજ : ૩પણ્va, મૂલ્ય : તીન હાથ . For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) AST क्रमांक २०८-९ वर्ष : १८ | मिस. २००८ : वी२ नि.स. २४७८ : ४. स. १८५३ || अंक : ४-५ शगण सुदि २ : २विवार : १५ ३शुपारी । श्रीजिनवर्द्धनमरि रचित पूर्वदेश चैत्यपरिपाटी संपादक : श्रीयुत अगरचंदजी नाहटा हिययसरोवरे धरिय गुरुराय सूरिजिणरायपायारविंदं । विणय-बहुमाणहि पुनवरदेसि संठियं थुणउ तित्थाण बंदं ॥ १ ॥ पहिलउं मच्चउरनयरि पणमेवि वीरजिणेसर कप्परुक्खं । तयणु सिरिरयणुपुरि संति तित्थंकरं बंदउं नासिया सपलदुक्ख ॥२॥ पयड पब्भाविक्रलिकालि जीराउलीमंडण पासजिण देखि करे । हिययउल्हासिहि जत्थ मइ कीधली रेहडी सयलह कज धुरे ॥ ३ ॥ अरबुदासिहरि सिरिआदिजिणेसरं पूजउं भावहि भरिय मणु । लणिगावसहीय लवणिमा कंदु राजलवल्लह नेमिजिण ॥ ४ ॥ भात देव दिट्ठउ देव दिट्ठउ सयल जिणचंदु । करहेडउ पासजिण कयलवाडि नहयलि सुसंठिय । बहुमाण सुविणय कलिय भविय मणुय देविंद वंदिय । मह हियडउ तुह दंसणहि जलनिहि जिम जिणनाह । 'लहरि जेम हरहिं भरिउ नहउ भवदुहदाह ॥ ५ ॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ :१८ ७४ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ भास त देवलवाडय वीरपहु पुरवेई सिंगार त विहिचेई सिरिअजियजिणु वंदउ तिहुयण सारु त पास जिणेसर गाइय ए सिरिनागद्रहि ठामि । त तिसलदेविनंदण नमउं तयण मझेरा गामि ॥ ६॥ तंदुकनयरि सिरिसंतिजिणु पणमउं भत्तितुरंगि गोपाचलगढमंडण पास जिणेसर देव त किज्जय तलहट्टी पणविसयस जिणेसर सेव ॥ ७॥ त संति कुंथु अर तित्थयर सिरिहथिणाउर ठाणि । संभवु सावत्थी नमवि कंपिल विमल वरवाणि । त पासु सुपासह थूभ नमउं सिरिमुथुरानयरंमि । त सोरीपुर सिरिनेमिजिण समुद्दविजयवंसंमि ॥ ८ ॥ त भाणु नरेसरकुल विउल जलनिहि चंदु समाणु । त रयणपुरहि सिरिधम्मजिणु, वंदउं महिमनिहाणु । अज करेवउ सफल मइ, नियजम्मणु कलिकालि । त हरषिहि विहसिय लोयणिहि सामीय थूम निहालि ॥ ९ ॥ अवज्झपुरिहि सिरिरिसहजिणु तह सिरिअजियजिणिंदु । त सिरिअभिनंदण सुमतिजिण, जणमणकामियकंदु । त सिरिअणंतपहु पणमिय ए, कोसंबीय मझारि । त पउमप्पह महिलानगरे, नमि जिण मल्लि जुहारि ॥१०॥ धात कज सहलउ कज्ज सहलउ मणुयभव मज्झ । मह फलियउ पुन्नतरु अज लद्ध मइ देवकामिय । सम्मत्तचारित्त मइ अजं चेव सुविसुद्ध पामिय। जय दिट्ठउ नियलोयणहि वाणारिसी कयवास । पणमिय पूईय भाउ धरि वामानंदण पास ॥११॥ जिण जिणेसर जणणिउयरैमि अवयारिय अप्पण तणए सयल दुक्ख संसार नासिया । For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४-५] પૂર્વ દેશ ચિત્યપરિપાટી भुवर्णमि वरवाउ किउ नयर सारि संसारि वासि कासिय । पुहवी नंदणतित्थयरु वंदउं मन धरि भाउ । सिरि सुपासु पंचहि फणहि मंडिओ सिरवर ठाउ ॥ १२ ॥ भास ईया सुरसरीए तीरसु विसाल नयर चंदावइ स लहिय ए। ईया तहि नमउं ए राय महसेणनंदण जिणवर करि हियए। ईय पूजउं ए नयर विहारमंडण सामिय वीरजिण । ईय पणमउं ए नयर नालिंद संठिउ वीर जिणेस पुण ॥ १३ ।। ईया हरषिउ ए हियडां रंगि रगमग नयण निहालतउ ए । ईया चालतउ ए चमकिय चित्ति पाजइ पहुचइ माल्हतउ ए। ईया पेखउ ए मण आणंदि वेभारह गिरिसिहरि सामि । ईया जिणवर ए नीलसरीर सिरिमुणिसुत्रय पवरनामि ॥ १४ ॥ ईय निम्मवउं ए अप्पणउ जम्म सहलउ समिय देखि तुह । ईया भवियण ए लोयण ताह पुन्निमाचंदसु विसाल मुह । ईया इणि खणि ए दूरि पलाहि तिहुयणबंधव सयलदुह । ईया पाचउं ए तयणु सिरिनेमिजिणवर सुंदर सयलसुह ॥१५॥ ईया विरवउ ए विमलनीरण मणउ लल्लासहि वर न्हवणु। ईया अह करउं ए जगगुरु अंगि रंगि विलेवणु हर तयणु । इया पूजउ ए सुरहि कुसुमेहि वउलसिरि पमुहेहि तणु। ईया गाउं ए मुहर सरेण देह रोमंचिय नाहगुण ॥ १६ ॥ ईया नाचउं ए फरफर पाय काय विलासिहि जिणभुवणि । ईया उल्हवउं ए भवदुहं दाह भावण भावउं निययमणि । ईया इणि परी ए अवर वणेसु बिंब जुहारउं मण रलीय । ईय पेरवउं ए गणधर थुभ दुख न पामउं जिम वलीय ॥ १७॥ इय महमणि ए लगिय खंति जाएवउ हिव विपुलगिरे। इय भागिय ए भवभयभंति पासजिणेसर पेखि करे॥ इय अन्नवि ए जिणहर तुंग चंग निहालउ तहि नमउं ए। जिणवर ए बिंब सुरंग सिद्धिरमणि सउं जिम रमउं ए॥१८॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેન સત્ય પ્રકાશ [१ :१८ इय निरखइ ए नयणिहि कुंड मणि अच्छेरउ ऊपजइ ए। जहि वहए नीर पयड अग्गि विणु उन्ह उ नीपजए । गढ़मढ ए मंदिरसार वाड़िय वन रलिआमणा ए। नीपना ए जत्थ अप्पार समवसरण जिनवरतणा ए ॥ १९॥ इय धन्ना ए सालिहभद्द जहि ठाणहि काउसग्ग रह्या ए। भेटइ ए जे तहि वीर ते नहु भवपरिभव सहए ए॥ रसतणं ए कूप रसाल हथिशाला सेणियतणिय । पेखविए वीर पोसल पूप्रिय मण इच्छा घणिय ॥२०॥ धात पणय जणमण पयण जणमण सयज्ञ संकप्प संपायण वरकप्पतरु तिसलदेविनंदणु वियक्खणु । उवसम्मिय भवरत्न भवताव अज ललियंग लक्षण जइ मइ सामिय पावपुरि अविय तुह पयछाह । तउ मइ लद्धउ सुद्धयर शिवफल मण उच्छाह ॥ २१ ॥ भास सिद्धगुणराय सिद्धत्थ कुलमंडणं रुद्ददालिद्द दोहग्ग दुहखंडणं । बंभणकुंडपुरि थुणउ जणरंजणं, खितियाकुंडगामंमि वीरं जिणं ॥ २२ ॥ सुविहिजिण गुणगहण करिय काइंदियापुरिहि मइ अज शिवरजसिरि अज्जिया। नरय तिरियाय चउगयगइ वज्जिया धन्न ते जेहि जिणपाय तुह वंदिया ॥ २३ ॥ वन्दिमो सुब्वया वासपुजं जिणं, चंपपुरि रायवसुपुज्ज वरनंदणं । भावरिउतावभर चंदणं सीयलं, थुणउ भदिलपुरि तित्थयर सीयलं ॥ २४ ॥ सींहपुरि सामि सेयंस मुहपंकयं, पिक्खिऊणं मए सुकयमंगीकयं । भन्न किरि अमियरस देहि मह वुट्टओ, अज्ज संजाउ संसारु उब्विट्ठए ।। २५ ॥ भास सिरिसम्मेयगिरीश वीसजिण सिवगय ठाणु । तहि वंदिय ते भत्तिसत्ति पामउं निरवाणउ ॥ चंदण अगर कपुरि रचउं जिणअंगि ऊगटि । केतकि चंपक जय कुसुमि अरचउं मण उल्लटि ॥ २६ ॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '४ : ४-५] पूर्वदेश येत्य परिपाटी [७७ अज्जवि साज्झय दोष सयल मणवंछिय पामिय। गयइ अणेगय कम्मरसि सामिय महलामिय ॥ असुह चिटू मण-वयणि काइ जे जिण मइ किज्जय। तुह दंसणि जगनाह ताह जलअंजलि दिज्जइ ॥२७॥ कूड़ कवड़ि पाखंडि संड जिम जिणमण मेरउ । मोह चरडि संताविय ए सेवक जिण तेरउ ॥ चोर जेम विषएण पुन्न धण किज्जइ हेरउ । सार करि हिव राखि सामि तीह वसि फेरउ ॥२८॥ अज्ज नयण कयपुन्न जेहि दिदउ जगनायक । अज्ज वयण मह धन्न जेहि थुणिउ शिवदायक ।। अज वरिस कयहरिस मास सुविलास मणोहर । अज पाउ संताउ नटु जय भेटिउ सुहयर ।। २९॥ अज दिवसु मह धन्नु अज सुरभूरुह अंगणि। ऊगिय अज्ज विसज्ज हत्थि आविय चिन्तामणि ।। कामकुंभ सुरघेणु अज अज मह सेवइ पाया। जं पूरवदेसहि पवित्त थुणिया जिणराया ॥ ३० ॥ धात नाह लद्वउ नाह लदउ मणुफल अजकुलनिम्मल अन्ज मह दुकिय कम्मतरु अन्ज मूलिय । निय सामिय संथुणिय मइ सग्गि उवरि ए अन्ज चूलिय ॥ उवसमरसभर भरिय मणु रोमंचिय महकाय । भावि रंगि जउ भेटिया पुत्रदेस जिणपाय ॥ ३१॥ इय जम्म ठाणइ सिरिनिहाणइ गाम नयरहि संसिया । सिरि सकल जिणवर धनगुणालय लक्खराय नमंसिया । जिणबिंब सग्गि पयालि महियलि जे असासय सासया । ते नमउं पूयउ थुणउ भत्तहि सिद्धिमग्ग पयासया ॥ ३३ ॥ ॥ इति श्रीपूर्वदेशचैत्यपरिपाटी समाप्ता श्रीजिनबद्धनसूरिभिः कृता ॥ ( हमारे संग्रहके १४९३ की प्रति परसे) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મધ્યસ્થ-સમિતિ લેખક: શ્રીચુત માહનલાલ દીપચં ચાકસી * Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયા એ અંકમાં આપણાં અમૂલાં, કળાનાં મનોહરધામા રમણીય દેવાલયા અને સંખ્યાબંધ મૂર્તિ રૂપ વારસાને સુરક્ષિત રાખવા અર્થે એક કેન્દ્રસ્થ સંસ્થા સંબંધી વિચારણા કર્યાં પછી આજે આપણા કામતી જ્ઞાનરૂપ ખજાનાના સદુપયોગ વિસ્તરે અને એ દ્વારા જગતના જીવા, ભગવંત શ્રીમહાવીરદેવતા અનુભવ ભરપુર મેધપાડાનું પાન કરે, સાથેાસાથ આજના યુગમાં જે લેખન-કળાથી રાજનાં સંખ્યાબંધ પ્રકાશના બહાર આવે છે એમાં જૈનધમ તેમજ પૂછ્યું તીર્થંકર ધ્રુવા માટે શ્રમપૂર્ણ ચિત્રણ થયાં હાય એ સુધરે, એ પણ હેતુ છે. એ માટે શું કરવું જરૂરી છે એ વિચારીએ તે પૂર્વે સવિનય જણાવી દેવાની અગત્ય છે કે સમિતિના પૂજ્ય મહાત્માઓ સમક્ષ કૈવલ ઉપાસક એવા લેખકના અંતરમાં ઉદ્ભવેલી સૂચના માત્ર છે; યોગ્ય જણાય તે અમલી બનાવવા પ્રાર્થના છે, સમિતિમાં જે મુનિરાજોનાં નામેા છે અને એ દરેકના સહવાસમાં ઓછા-વત્તા અંશે આવવાનું બનેલું હોવાથી —તેમજ એ દરેકની ભિન્ન ભિન્ન શક્તિને પરચા અનુભવેલા હોવાથી—સૂચના કરવાની પ્રેરણા થઈ છે. વધારામાં એક મહત્ત્વની વાત એ છે કે આ સમિતિ શ્રી રાજનગર મુનિસ’મેલને સર્વાનુમતે સ્થાપન કરેલી અને અત્યાર સુધી જૈન સમાજ સામે જાતજાતના મતમતાંતરો ઉદ્ભવ્યા છતાં, સમિતિએ મુનિસ’મેલનના અદ્વિતીય સંભારણા સમા · જૈનસત્ય પ્રકાશને એવી પદ્ધતિએ ચલાવ્યું છે કે એ સામે કાઈ' પણ પક્ષને આંગળી ચી’ધવાપણું નથી રહ્યુ. દેશ-કાળના માપે માપીએ તે સમિતિના સાધુ મહારાજે ભિન્ન ભિન્ન વિચારશ્રેણીના પ્રતીક સમા છે, એ દરેકમાં પ્રશ'સનીય વ્યાખ્યાનશૈલી અને આકણુ કરે તેવી લખાપતિ છે. એમની લેખનશૈલી દ્વારા માસિક ‘સત્યપ્રકાશ'નાં પાનાં અલ'કૃત થાય એ જ સૂચના છે. સૂચનાને માગણી રૂપે સ્વીકારી લેવાથી તેના ચાલુ કાર્યંમાં ખાસ ક્ષતિ પહોંચે તેવું નથી. એથી ઉપર વવ્યા એવા જે લાભ નજર સામે છે એ જોતાં આગ્રહભરી પ્રાર્થના છે કે નીચે દર્શાવેલા વિષયા ઉપર જૈનદર્શનની સાચી સ્થિતિ રજુ કરવા સર્જાયેલ માસિકમાં, અવારનવાર સાદી શૈલી તે સરળ ભાષામાં લખાણ આવવા માંડે એ આ તબક્કે જરૂરનુ છે. દરેક પાસે દેશ-કાળને અનુલક્ષી, વર્તમાન સમાજને આકર્ષે તેવી ઢબમાં લખી આપે તેવા ખીજા સાધુએ પણું છે. : ' . દૂર આપણું ‘ જૈન સત્ય પ્રકાશ' માસિક જે ગોરખપુરથી નીકળતા હિંદી માસિક કલ્યાણ’ જેવું બનાવવાના અભિલાષ તા હરકેાઈ જૈનને સ`લવે; મારા જેવાને ખાસ છે. છતાં દિલ્હી હૈ ' એ ઉક્તિ મુજબ હાલ તે એ મનારથરૂપે રહેવા સર્જાયેલ છે. પ્રતિવષ જ્ઞાન’ અંગે ખાસ પર્વ ઉજવનાર, લાખો રૂપિયા જ્ઞાનખાતે ધરાવનાર અને દરવર્ષે એમાં ઉમેરે કરનાર જૈન સમાજ—એના વડિલ પુત્રો સમા મુનિપુંગવે! અને લધુ પુત્રો સમા નિક શ્રાવકા ધારે તો ઉક્ત * કલ્યાણુ-માસિકે ' વેદાંતના, મહાભારત–રામાયણ અને ગીતા આદિ . For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક : ૪-૫ ] મધ્યસ્થ-સગ્નિતિ ( ૭૯ ગ્રંથાના–જે રીતે પ્રયાર કર્યો છે અને એ દ્વારા આમ જનસમૂહને સરળ વાણીમાં ખેાધ અને ચિત્રકળા દ્વારા ધર્માંનાયકેાનું સ્વરૂપ-ઘર આંગણે પહે[ચતું કર્યું' છે એથી ઘણું વધારે –અતિઆકર્ષીક અને વર્તમાન વિજ્ઞાન સામે ટકી શકે-એવું પૂજ્ય તીથ કરેાની વાણીરૂપે અવતારી વિવિધ પ્રકારી જ્ઞાન જરૂર પીરસી શકે. અસ્તુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સ્વપ્નને હૃદયમાં રમતું રાખી સમિતિના સૂરમહારાજો પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી, પૂજ્ય વિજયલાવણ્યસૂરિજી, પૂજ્ય ચ'દ્રસાગરસૂરિજી, અને પૂજ્ય મુનિ શ્રી નવિજયજી તથા પૂજ્ય મુનિ વિદ્યાવિજયજીને વંદનાપૂર્વક યાચના છે કે આપ સર્વે જૈનધર્મની પ્રભા માત્ર જૈનમાં જ નહી પણુ જૈનેતરામાં પથરાય એ ષ્ટિએ કલમદ્રારા સત્યપ્રકાશ માસિક 'તે સભર બનાવા. જૈન આગમ સંબધે-એના ઉદાર તત્ત્વો અંગે-ખેતી ઐતિહાસિકતા માટે, અગર તે। એમાં રહેલાં યુક્તિપૂર્ણ વયને માટે-હરકેાઈ વ્યક્તિને એને સધિયારા લેવા પડે એમ છે. એમાંથી એ વ્યક્તિને જૈનધર્મમાં દર્શાવેલા ચારે અનુયેાગ સંબધી માહિતી પ્રાપ્ત થાય એ રીતે તૈયાર કરો. k કે ક્રાણુ માનવા તૈયાર છે કે સમિતિના પાંચે મહાત્માઓની શક્તિ બહારની આ વાત છે? તેઓ ધારે તે, વધુ નહી' તેા વર્ષ દરમિયાન ચાર ચાર લેખા આપે તે એ વીશ'થી અજવાળાં પથરાય એમ છે, એના આણુમાં જુનવાણી કે નવમતવાદી-આવે તેમ છે. એથી જૈનેતરાને ઘણું નવું જાણવાનું પ્રાપ્ત થાય અને, એ દ્વારા ધણી ગેરસમજુતી આજે થતી દૃષ્ટિગોચર થાય છે તે અટકી જાય તેમ છે. દરેક મહાત્માને વિનંતી છે કે તેએ પાતાનાં જે ખાસ ક્ષેત્રો છે એને અવલખીને જ કલમ વહેતી મૂકે, For Private And Personal Use Only શંકા-સમાધાનના પ્રશ્નોત્તરાની ઢગે, કિવા વાદીને પ્રત્યુત્તરરૂપે જરૂરી વિષયેાની છણાવટ એ પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી માટે અનુકૂળ વિષય ગણાય, પૂજ્ય સાગરજી મહારાજનાં પાસાં સેવનાર પૂજય ચદ્રસાગરસૂરિજી, આગમને લમતી બાબતે આપતા રહે. પૂજ્ય વિજયલાવણ્યસૂરિજી જૈનધમ ની વાતા લૌકિક દર્શનાના દાખલા ટાંકી સિદ્ધ કરતા રહે, પૂજય મુનિ દનવિજયજી શોધખેાળના વિષયને વધુ ખીલ્લવી એની વાનગી પીરસવા માંડે અને પૂજય મુનિ વિદ્યાવિજયજી ‘ સમયને આળખે ' જેમ પુસ્તકરૂપે રજુ કરે એવી તેજસ્વી વાણીમાં • જૈનધમ ' જૈનેતરો સરળપણે સમજી શકે એ રીતે લેખિની ચલાવે. એ દરેક લખાણ વિધાયક શૈલીમાં જ આલેખાય એ આજના યુગની મર્યાદા છે, પછી જુઓ કે માસિકના નિંદાર અને મહત્ત્વ કેવાં ફરી જાય છે. આજે પણુ ‘સત્યપ્રકાશ' ધણું ઘણું પીરસે છે. એમાં નવીનતા નથી હાતી એમ પણુ નથી જ. વળી, આજે જે મુનિ મહારાજો એમાં લખે છે તેઓનાં લખાણ પણ મનનીય છે. તેઓના સહકાર આ લેખથી બંધ પડે એવી ભાવનાયે નથી અને તેઓ પોતાના પ્રયાસ ચાલુ રાખશે એવી ખાસ પ્રોતિ પણ છે. સમિતિને ઉદ્દેશી ખાસ લખવાનું કારણુ એક જ કે તેઓ પાતાના અભ્યાસ-અનુભવ-અને જ્ઞાનને નિચેાડ આમાં ઉતારે, પેાતાના વિહારમાં આ માસિકના વિસ્તાર વધે તેવું ખાસ લક્ષ રાખે અને એ દ્વારા સકળ જૈન સમાજ પેાતાની હસ્તકના જ્ઞાનદ્રવ્યથી કે અંતરની ઉદારતાથી અત્યારના યુગને ખધખેસતા આ અગત્યના સાધનને એવુ પુષ્ટ બનાવી દે કે જેથી એ વિશેષ પ્રગતિના માર્ગ પેાતાની કૂચ ભરી રાખે. Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરાઈચ-કહો [ પરિચય ] [ ગતાંકથી ચાલુ ] લેખક : પૂજ્ય પં. શ્રી ધુરંધરવિજયજી બીજે ભવ-દરેક ભવની શરૂઆતમાં પૂર્વભવનું અનુસંધાને અને જે ભવનું વર્ણન કરવાનું છે તેને નામનિર્દેશ કરતી એક ગાથા છે. આ બીજા ભવની શરૂઆતમાં તે ગાયા આ પ્રમાણે છે 'गुणसेण-अग्गिसम्मा, जे भणियमिहासि तं गयमियाणि । सीहा-णन्दा य तहा, जं भणियं तं निशामेह ॥ જયપુર નગરમાં પુરુષદા રાજાને ત્યાં શ્રીકાંતાની કુક્ષીએ ગુણસેનને જીવે જન્મે છે ને સિંહના સ્વપ્ન અનુસાર તેનું નામ સિંહકુમાર રાખવામાં આવે છે. રાજકુમારને યોગ્ય વિશિષ્ટ સર્વ કલાકલાપ શીખીને તૈયાર થાય છે. યૌવન વયમાં આવ્યા પછી એક દિવસ ઉદ્યાનમાં જાય છે. ત્યાં પોતાના મામા લક્ષ્મીકાન્તની પુત્રી કુસુમાવલી ક્રીડા કરવા આવી છે. અરસ પરસના દર્શનથી બન્નેના હૃદયમાં ગાઢ આકર્ષણ જન્મે છે ને છેવટે બન્નેના વિવાહ થાય છે. ઉચિત સમયે રાજા પુરૂદત્ત સિંહકુમારને રાજ્ય સેપી પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં રાજા સિંહને ત્યાં જ કુસુમાવલિની કક્ષાએ અગ્નિશર્માને જીવ અવતરે છે. રાણીને અનેક દુષ્ટ દેહદ થાય છે. છેવટે રાજાના આંતરડાં ખાવાની ઈચ્છા થાય છે. રાણી આવી અનિષ્ટ ઈરછાઓ ઘણી દબાવે છે પણ દાબી શકાતી નથી. ગર્ભપાત કરવા વિચાર કરે છે છતાં તે પણ બની શકતું નથી. સુગુણ રાજા તેની તે તે ઈચ્છાઓ પૂરે છે. બાળકને જન્મ થયા પછી પણ દાસી દ્વારા તેને કયાંય રખડત મૂકી દેવાની વ્યવસ્થા રાણી કરે છે પણ રાજાને તેની ખબર પડે છે ને કુમારને બચાવી લે છે. દૂધ પાઈને ઝેરી સાપને ઉછેરે તેમ રાજા પુત્રને ઉછેરે છે ને તેનું આનંદ એવું નામ પાડે છે. કુમાર વયમાં આવે છે. પિતાની દુષ્ટતા અનેક પ્રકારે બતાવે છે. છેવટે રાજાને કેદમાં પૂરે છે ને વખત જતાં તરવારથી હણે છે. શુભ ધ્યાને મરીને સિંહ પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે ને આનંદ પહેલી નરકે જાય છે. આ વિભાગમાં એહના અંકુર પ્રેમીઓનાં હૃદયમાં ઉત્તરોત્તર કયા ક્રમે વિકાસ પામે છે તેનું અને વિવાહવિધિનું વિશિષ્ટ વર્ણન સુન્દરરીતે બતાવ્યું છે. ધર્મષસૂરિમહારાજનું કથાનક રોચક ને ભવનિર્વેદ ઉત્પન્ન કરે છે. મધુબિન્દુ દષ્ટાન્ત પણ હૃદયને હચમચાવે એવી રીતે આ વિભાગમાં જે રજૂ થયું છે. મોટા મોટા સમાસ અને પ્રસંગે પ્રસંગે ટૂંકા ટૂંકા વાકયખંડે નદીમાં વહેતા શાંત ગભીર જલપ્રવાહની જેમ વહે છે તે વાયક તે પ્રવાહમાં તણાતો જાય છે. તેની ઈચ્છા એવી હોય કે હવે આમાંથી છૂટ થાઉં પણ તેમ તે કરી શકતું નથી. પ્રવાહમાં ને પ્રવાહમાં તેને ખેંચાવું જ પડે છે. એ જ આ કથાની ખૂબી છે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૪-૫ ] સમરાઈચ કહા [ ૮૧ ત્રીજો ભવ वक्खायं जं भणियं, सीहाणंदा य तह पियापुत्ता। सिहि-जालिणिमाइसुआ, एत्तो परं पवक्खामि ॥ એ પ્રથમનું અનુસંધાન કરનારી ગાથા છે. ત્રીજા ભવમાં સમરાદિત્યને આત્મા શિખિકુમાર અને અગ્નિશમને જીવે જાલિની તરીકે જન્મે છે. કૌશાંબી નગરીમાં ઈશર્મા બ્રાહ્મણને ત્યાં શુભંકરાની કુક્ષીએ જાલિનીને જન્મ થયો છે ને ઉચિતવયે બુદ્ધિ સાગર નામના મંત્રીના પુત્ર બ્રહ્મદત્ત સાથે તેને પરણાવી છે. દેવલોકથી આવીને તે જાલિનીની કુક્ષીએ ગુણસેનને જીવ અવતરે છે. પુણ્યાત્માના પ્રભાવે માતાને સુન્દર સ્વપ્ન આવે છે પણ તેનું તે બહુમાન કરી શકતી નથી, વારંવાર ગર્ભનાશની ઈચ્છા ક્યાં કરે છે. ગર્ભ પ્રભાવે સુન્દર દેહદ જાગે છે, બ્રહ્મદત્ત તે પૂરે છે. બ્રહ્મદત્તને સ્ત્રીની ભાવનાની ખબર પડે છે એટલે તે પૂરેપૂરી સાવચેતી પૂર્વક બાળકને બચાવી લે છે. જન્મ પછી બીજે સ્થળે ઉછરે છે ને તેનું “શિખી” નામ રાખે છે. વખત જતાં જાલિનીને ખબર પડે છે ને શિખીને પણ બધી વાતની જાણ થાય છે. જાલિનીની ઈચ્છા છે તેને જીવતે જવા દેવાની નથી છતાં તત્કાલ તે તેને દૂર કરવાના સર્વ પ્રયત્ન કરે છે. શિખિકુમારને ઘણું દુઃખ થાય છે. તે નગર બહાર જાય છે ને વિજયસિંહ નામે આચાર્ય મહારાજના સમાગમમાં આવે છે. સંયમ લેવા તત્પર થાય છે ને સુદર રીતે સંયમ સ્વીકારે છે. સંયમ માર્ગમાં ઘણું જ આગળ વધે છે. જાલની સતત તેનું ખરાબ કરવાના વિચાર સેવ્યા કરે છે. એકદા મુનિને પિતાને ત્યાં પધારવાને સંદેશ કહેવરાવે છે. શિખિમુનિ કેટલાએક મુનિઓ સાથે કૌશાંબી પધારે છે. માતાને ધર્મોપદેશ આપે છે. માયાવિની માતા વિશ્વાસ પમાડવાની ખાતર અનેક વ્રત-નિયમો લે છે પુત્રને પિતાને ત્યાં ભેજન કરવા આગ્રહ કરે છે પણ મુનિધર્મથી વિરુદ્ધ હોવાથી શિખિમુનિ ના પાડે છે. એકદા પર્વને પારણે પ્રાતઃકાલમાં જ ઊડીને કંસાર અને વિષમશ્રિત મોદક લઈને ઉદ્યાનમાં જાય છે અને ત્યાં વપરાવવાનો હઠાગ્રહ લે છે. માતૃસ્નેહથી વિવશ બનીને અકલ જાણતા છતાં વહોરે છે ને શિબિમુનિ મોદક વાપરે છે. વિશ્વની અસર થાય છે. આત્મચિંતવના કરતાં કરતાં કાળધર્મ પામીને શિખિમુનિ બ્રહ્મદેવલેકમાં દેવ થાય છે ને જાલિનીને જીવ દુર્ગાને મરીને બીજી નારકીમાં નારકપણે ઉપજે છે. એ રીતે ત્રીજે ભવ પૂર્ણ થાય છે. અન્તક તરીકે આવતી વિસિંહ આચાર્યની કથા અર્થ કેવા અનર્થો કરાવે છે અને અનેક સ સુધી તેથી આત્માને કેટલું સહન કરવું પડે છે તેને સુન્દર ચિતાર ખડે કરે છે. પ્રસંગોપાત આચાર્યશ્રીએ આ કથામાં કરેલું નાસ્તિકવાદનું નિરસન પણ સચેટ અને મનનીય છે. દાનાદિ ચાર ધર્મોનું વર્ણન પણ વિશદ છે. તેમાં પણ દાનના પ્રકારે અને તેની સલતા વિસ્તારપૂર્વક આ કથામાં છે. જેમ મહાશ્રીમંતને પરિવાર દરેક પ્રસંગે જુદા જુદા મનહર અલંકારથી વિભૂષિત થઈને જનસમાજના નયન મનને આકર્ષતો હોય છે તે જ પ્રમાણે અહીં પણ જુદે જુદે પ્રસંગે નવીન રીતે ઘડાયેલા વિવિધ અલંકારો ચિત્તને અપૂર્વ રીતે ખેંચી લે છે. ચેથે ભવ– सिहि जालिणिमाइसुया, जं भणियमिहासि तं गयमियाणि ॥ घोज्छामि समासेणं, धण-वणसिरिमोय पहमजा ।। For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ એ ગાથાથી અનુસધાન કરીને આ ચોથા ભવમાં ધન અને ધનશ્રીનું ચરિત્ર વર્ણવ્યું છે. સુશર્મનગરમાં સુન્ધવા નામે રાજા છે ને વૈશ્રમણ નામે એક મહાશ્રીમંત સાર્થવાહ છે. તેને શ્રીદેવી નામે ધર્મપત્ની છે. ધનદેવ યક્ષની પૂજા કરીને સંતાન યાચે છે ને શિખીને આત્મા બ્રહ્મદેવલેકથી અવીને તે શ્રીદેવીની કુક્ષીએ અવતરે છે. જન્મ થાય છે ને પુત્રનું નામ “ધન' એવું રાખવામાં આવે છે. એ જ નગરમાં પૂર્ણભદ્ર શેઠને ત્યાં ગોમતીની કુક્ષીએ જાલિનીને જીવ આપણે જન્મે છે ને તેનું નામ ધનશ્રી રાખવામાં આવે છે. કર્મયોગે ધન ને ધનશ્રીના વિવાહ થાય છે. અગ્નિશર્મ-તાપસના ભવમાં એક સંગમક નામને તાપસ હતે-તે પણ પરિભ્રમણ કરતે અહીં નંદક નામે દાસ થયો છે ને ધનને ઘરે નોકરી કરે છે. તેને પરિચય ધનશ્રીને ખૂબ ચે છે ને છેવટે તેની સાથે તે વધુ પડતા સંબંધમાં મુકાય છે. એક દિવસ કોઈ એક શ્રેણીને ખૂબ દાન દેતા જોઈને ધનના હદયમાં પરદેશ જઈને ખૂબ કમાઈને આવું દાન દેવું-એવી ભાવના જાગૃત થાય છે. માતપિતાની અનુમતિ મેળવી કમાવા માટે નીકળે છે. નન્દક ને ધનશ્રી પણ સાથે જાય છે. તેને નાશ કરવા માટે ધનશ્રી ઘણું ઉપાયે રચે છે. કામણ કરીને પેટને વિચિત્ર વ્યાધિ કરે છે. પ્રસંગે સમુદ્રમાં નાખી દે છે ને સર્વસ્વ લઈને ચાલ્યા જાય છે. ભાગ્યયોગે ધન બચી જાય છે. કર્મયોગે અનેક સુખદુઃખને અનુભવ કરે છેવટે ધન સાર્થવાહ ખૂબ ધન કમાઈને પિતાના નગરમાં પાછો કરે છે. માતાપિતા બધી વાત પૂછે છે. ધનશ્રીની હકીકત પૂછે છે પણ તે કઈ કહેતું નથી. છેવટે જાણે છે ત્યારે બધાને તે સ્ત્રી ઉપર ધિક્કર ઉપજે છે. ધન નગર બહાર જાય છે. ત્યાં યશોધર આચાર્યને સમાગમ થાય છે. તેમનું ચરિત્ર સાંભળીને ભવનિર્વેદ જાગે છે, માતપિતાને સમજાવીને તેઓને સાથે લઈને સંયમ લે છે. શ્રુતજ્ઞાનને સુન્દર અભ્યાસ કરી સંયમસ્થિર બની એકલા વિહારની પ્રતિમા ધારણ કરીને વિહાર કરે છે. વિહાર કરતાં કૌશાંબી નગરીએ જાય છે. નન્દન ને ધનશ્રી પણ તે જ કૌશાંબી નગરીમાં રહે છે. ધનમુનિ તેને ત્યાં વહેરવા જાય છે. સ્ત્રી તેને ઓળખે છે ને મારી નાખવાને વિચાર કરતી તે કયાં છે તેની તપાસ કરવા દાસીને મોકલે છે. રાતે ત્યાં જઈને મુનિની આસપાસ લોકડાં ખડકીને સળગાવી મૂકે છે. શુભ ધ્યાને કાળ કરીને મુનિ શક્ર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પાછળથી ધનશ્રી પકડાય છે ને નન્દક નાસી છૂટે છે. બધી વાત કૂટે છે, સ્ત્રીને અવષ્ય જાણીને હાંકી કાઢે છે. જતાં જતાં સર્પદંશ થાય છે ને મરીને વાલુકાપ્રભા નારકીમાં જાય છે. આ વિભાગમાં પ્રાસંગિક એક પુરોહિતના પૂર્વભવેનું વર્ણન અને ચૉધર આચાર્યનું ચરિત્ર ઘણું જ રોચક ને વૈરાગ્યરસથી ભરપૂર છે. યશોધચરિત્ર તે જુદું સ્વતંત્ર પણ પ્રસિદ્ધ છે. કથાવસ્તુ અને વર્ણન શૈલી એ તાદામ્યભાવ જન્માવે છે કે તેને સંસ્કારે આત્મામાં ચિરકાલ સુધી સ્થિર રહે. આ ભવ વાંચવાની શરૂઆત ન કરી હોય ત્યાં સુધી ઠીક પણું શરૂ કર્યા પછી તેની પકડ એવી મજબૂત બને છે કે તે પૂર્ણ થાય ત્યારે જ તેમાંથી મુક્ત થવાય છે. [ચાલુ ] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે , ‘મુદ્રા-વ્યાપારનો સુસંગત અર્થ લેખક: શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા પ્રાચીન સમયના શિલાલેખમાં, તામ્રપત્રોમાં અને તાડપત્રીય પુસ્તકમાં મહારાજાઓનાં નામો સાથે મહામાત્યોનાં નામોનો નિર્દેશ કરેલ છે, ત્યાં સંસ્કૃતમાં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે તેમને “મુદ્રા-વ્યાપાર' કરતા જણાવ્યા છે, તેને સુસંગત અર્થ મંત્રિ–મુદ્રા દ્વારા રાજાજ્ઞાથી કરાત રાજકારભાર-અધિકાર ઘટે છે. કેટલાક સાક્ષરોએ કેટલેક સ્થળે તેનો અર્થ નાણાને વ્યાપાર-નાણાવટીને ધ’ એ જણાવ્યું છે, તે વાસ્તવિક લાગતો નથી; છતાં ગતાનુગતિકતાથી તેવી ભૂલપરંપરા અભ્યાસીઓમાં અને નવલકથા વગેરેમાં આગળ વધેલી અને વધતી જણાય છે, એથી એ તરફ ધ્યાન ખેંચવાનું અહીં ઉચિત વિચાર્યું છે. સુપ્રસિદ્ધ આબૂના સં. ૧૨૮૭ના ફા. વ. ૩ રવિવારના સંસ્કૃત શિલાલેખમાં મંત્રીશ્વર તેજપાલને “મહામંડલેશ્વર રાણુ શ્રીવરધવલના સમસ્તમુદ્રા-વ્યાપારી' એવા વિશેષણથી ઓળખાવ્યા છે, “..... મહામંડરવરાછળથી ધવલભૈરારાપુકાયા વિના... તે ન....” ગિરનારના સં. ૧૨૮૮ વર્ષના ફ, શુ. ૧૦ બુધના ૬ શિલાલેખોમાં મહામાત્ય વસ્તુપાલ અને લલિતાદેવીના સુપુત્ર મહ. જયતસિંહનો પરિચય કરાવતાં સૂચવ્યું છે કે તે સં. ૭૯ વર્ષ પૂર્વક (અર્થાત સંવત ૧૨૭૯થી લઈને) સ્તંભતીર્થ (ખંભાત બંદર)ના મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં, તથા સં. ૭૭ વર્ષમાં (અર્થાત સંવત ૧૨૭૭માં) શ્રી શત્રુંજય, ઉજજયંત (ગિરનાર) વગેરે મહાતીર્થોના યાત્રા-ઉત્સના પ્રભાવથી પ્રકટ થયેલ, શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી સંધાધિપત્ય પ્રાપ્ત કરનાર, ચૌલુક્ય કુલરૂપી આકાશને પ્રકાશિત કરવામાં અદ્વિતીય સુર્ય જેવા મહારાજાધિરાજ લવણુપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રીવરધવલદેવની પ્રીતિથી રાજ્યનું સર્વ અધર્મ સ્વીકારનાર, શ્રીશારદાના સ્વીકારેલ પુત્ર મહામાત્ય શ્રી વસ્તુપાલ, તથા તેમના અનુજ મહં. તેજપાલ, કે જે સં૭૬ વર્ષ–પૂર્વક (અર્થાત સંવત ૧૨૭૬ વર્ષથી શરૂ કરીને) ગૂર્જર-મંડલમાં ધવલક્ક (ધોળકા) વગેરે નગરમાં મુદ્રા-વ્યાપાર કરતા છતા કરી રહ્યા હતા તે તેજપાલે......એ વર્ણનાત્મક વિસ્તૃત ઉલ્લેખ છે – “स्वस्तिश्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदि १० बुधे श्रीमदणहिलपुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूत......महं० श्रीतेजपालामजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महं० श्रीललितादेवीकुक्षिसरोवरराजहंसायमाने महं० श्रीजयतसिंहे सं. ७९ वर्षपूर्व स्तंभतीर्थ (वेलाकुल) मुद्रा व्यापारान् व्यापृण्वति सति सं. ७७ वर्षे श्रीशत्रुजयोजयतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रासादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्तडमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नाफ्त्येन महामात्यश्रीवस्तुपालेन तथा अनुजेन सं. ७६ वर्षपूर्वं गूर्जरमंडले धवलककप्रमुखनगरेषु For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ મુદાર્થોપ થાgવતા મર્દ છીણેન:સ્ટેન ......” –રીવાઈઝડ લિસ્ટ ઓફ એન્ટીકવેરીઅને રીમેન્સ ઈન ધી એ પ્રેસીડન્સી . ૮ના પરિશિષ્ટમાં (પૃ. ૩૨૮) ગિરનાર ઈન્સક્રિપ્શન્સ નં. ૨,૨૧-ર-પ્રાચીન લેખમાળા ભા. ૩ (નિ. સા.); -પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨, લે. ૩૮ થી ૪૩) ( [ સંગ્રાહક અને સંપાદક શ્રીજિનવિજ્યજી, સં. ૧૯૭૮માં, પ્રકાશક શ્રી જૈનઆત્માનંદ સભા, ભાવનગર ] પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. રજાના ગિરનાર પર્વતના લેખ ૩૮-૪૩ના અવલકનમાં (પૃ. ૭૧માં) જણાવ્યું છે કે- “તેને મહ. શ્રી લલિતાદેવીથી મહ. શ્રીજયસિંહ નામને પુત્ર થયો જે સં. ૭૯ના વર્ષ પહેલાં તંભતીર્થ (ખંભાત)માં મુકાવ્યાપાર (નાણુને વ્યાપાર-નાણાવટીને ધંધે ) કરતો હતો.' વસ્તુપાલ, કે જે ૭૭ની સાલ પહેલાં શત્રુંજય અને ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરી તથા મહેતા મહેત્સ કરી શ્રીદેવાધિદેવ (તીર્થ કર–પરમાત્મા)ની કૃપાથી “સંઘાધિપતિ ”નું પદ પ્રાપ્ત કર્યું હતું. તથા ચૌલુકુલદિનમણિ મહારાજાધિરાજ શ્રીલવશુપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રી વીરધવલની પ્રીતિથી જે “રાજયસ% (રાજ્યનું સર્વાધિકારત્વ-કારભાર ) પ્રાપ્ત કર્યું હતું અને જેને સરસ્વતીએ પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો ( અર્થાત જે સરસ્વતીપુત્ર -કવિ કહેવાતો હત) તેણે, તથા તેના નાના ભાઈ તેજપાલે કે જે પણ સં. ૭૬ની સાલ પહેલાં ગુજરાતના ધવલક્કક (ધોળકા) આદિ નગરીમાં મુકાવ્યાપાર કરતા હતા, એ બંને ભાઈઓએ......” પહેલા ભાષાંતરની અસર અન્યત્ર ઊતરી આવી જણાય છે– તેજપાલ ખંભાતમાં નાણાવટીનો ધંધો કરો હતો અને વસ્તુપાલ પાટણમાં ભીમદેવની સેવામાં હતો એમ જણાય છે. સં. ૧૨૭૬-૭૭ના અરસામાં લવણુપ્રસાદના કહેવાથી તેમણે ધોળકાનું મત્રીપદ સ્વીકાર્યું હતું.' વાધેલાઓનું ગૂજરાત (પૃ. ૪)માં લે. શ્રી. ભોગીલાલ જ. સાંડેસરા [ સયાજી બાલજ્ઞાનમાલા-પુ. ૧૫૭, સં. ૧૯૯૫માં પ્ર.] –કેટલાક સાક્ષરએ ઉપર્યુક્ત શિલાલેખોમાં વપરાયેલ “વપૂર્વ' શબ્દને પંચમીતપુરુષ સમાસ માની તેને અર્થ “તે વર્ષ પહેલાં” જણાવ્યો છે, પરંતુ દીર્ધદષ્ટિથી વિચારતાં તેને અર્થ “તે વર્ષથી શરૂ કરીને લેવો ઘટે છે. મે તુંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અજયદેવ, બાલમૂલરાજ આદિને રાજ્ય-કાલ દર્શાવતાં તેવા પ્રકારની વાક્ય-રચના કરેલી જોવામાં આવે છે– " संवत् ११५० पूर्वं श्रीसिद्धराजजयसिंहदेवेन वर्ष ४९ राज्यं कृतम् । संवत् ११९९ वर्षपूर्व ३१ श्रीकुमारपालदेवेन राज्यं कृतम् । संवत् १२३० पूर्वं वर्ष ३ अजयदेवेन राज्यं कृतम् । संवत् १२३३ पूर्व वर्ष २ बालमूलराजेन राज्यं कृतम् ।" ૧. સદ્દગત સાક્ષર ચીમનલાલ દલાલ તે વાક્યને વાસ્તવિક અર્થ સમજ્યા હતા તેથી તેમણે હમીરમદમન (ગા. એ. સિ. નં. ૧૦)ની પાછળની અંગ્રેજી નાટમાં નોંધ કરી છે કે- એ જયંતસિંહજૈત્રસિંહ (વસ્તુપાલ-પુત્ર) સં. ૧૨૭૯ થી ખંભાતમાં ગવર્નર હતા-હી વોઝ ગવર્નર ઓફ કેખે કોમ સંવત ૧૨૭૯ ફેરવડે ? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક: ૪-૫ ] મુદ્રા-વ્યાપારને સુસંગત અર્થ શિલાલેખમાં પણ વર્ષ સાથે વપરાયેલ પૂર્વ શબ્દને “તે વર્ષ–પૂર્વક તે વર્ષથી શરૂ કરીને એવા અર્થમાં ઘટાવા જોઈએ. જયતસિંહ અને તેજપાલ સંબંધમાં વર્તમાન કૃદન્તની સપ્તમી અને તૃતીયા વિભકિતવાળા પ્રયોગ રાષ્ટ્રવૃતિ સતિ' અને “ચાકૃવતા' દ્વારા વર્તમાન કાળની તેમની પરિસ્થિતિ જણાવી છે, ત્યાં તેમના ભૂતકાળને કે તેમના તેવા ધંધાને અર્થ કાઢવો અનુચિત છે. દુષ્યન્ત રાજાએ પિતાની નિશાની તરીકે આપેલી નિજ નામાંકિત મુદ્રાના અભાવમાં શકુંતલાને સ્વીકાર કર્યો ન હતો અને પાછળથી એ મળતાં સ્વીકાર કર્યો હતો એ હકીક્તા અભિજ્ઞાન શાકુન્તલ' નાટકના અભ્યાસીઓ જાણે છે. મુદ્રા શબ્દ સાથે સંબંધવાળું મુદ્રારાક્ષસ' નામનું પ્રાચીન નાટક પણ પ્રસિદ્ધ છે. " આચાર્ય શ્રી હેમચંદ્ર પિતાના શબ્દાનુશાસનના અંતમાં ચૌલુક્યવંશી મહારાજા મૂલરાજને પરિચય કરાવતા શ્લોકમાં મુદ્રા શબ્દ પ્રયોગ કર્યો છે– “ आसीद् विशांपतिरमुद्रचतुःसमुद्रमुद्राङ्कितक्षितिभरक्षमबाहुदण्डः।" આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલી “અન્ય વ્યવચ્છેદ' કાત્રિશિકા (લે. ૫)માં “મારીનાથ્યોન સનવમા સ્થાવા-મુકાડનતિમે િવત્તા' મુદ્રા શબ્દ પ્રયોગ કરે છે, મલિષેણસૂરિએ જેના પર સ્યાદ્વાદમંજરી નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે એ સર્વને લક્ષ્યમાં લેતાં તેને સુસંગત અર્થ ઘટાવવો જોઈએ. | વિક્રમની બારમી સદીથી ચૌદમી સદી સુધીના મહારાજા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, [તુ]િ વીસલદેવ, તેિજસિંહ,] અર્જુનદેવ, સારંગદેવ વગેરેના સમયના જે શિલાલેખે, તામ્રપત્રો અને તાડપત્રીય ગ્રંથોમાં આશુક, ગાંગિલ, મહાદેવ, કુમારસીહ, ધર્મદેવ, નાગડ, સમુદ્ધર, માલદેવ, માધવ, કાન્હ, મધુસૂદન, વાયૂય વગેરે મહામાત્યને નામ-નિર્દેશ મળી આવે છે, ત્યાં તેમને શ્રીકરણાદિમાં સમસ્ત વ્યાપાર અથવા મુદ્રા-વ્યાપાર કરતા જણાવ્યા છે, તેનો અર્થ “તેઓ નાણાનો વેપાર કે નાણાવટીને ધંધો કરતા હતા' એવો કરે અસંગત છે; પરંતુ મહારાજા તરફથી મળેલી મંત્રિ–મુદ્રા ( અધિકારાણા) દ્વારા રાજ્યકારભાર કરતા હતા એવી રીતે કરવો સુસંગત જણાશે. એ વિચારવા માટે બીજા તેવા ૧૪ ઉલ્લેખ અહીં દર્શાવું છું— [૧] સં. ૧૧૭૯ વર્ષે શ્રી સિદ્ધચક્રવતી શ્રીજસિંહના રાજ્ય-કાલમાં શ્રીશ્રીકરણમાં મહામાત્ય શ્રી આશુક સમસ્ત વ્યાપાર કરતા હતા–એ કાલમાં લખાયેલ તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં તે ઉલ્લેખ છે– "श्रीश्रीकारणे महामात्यश्रीआशुकः समस्तव्यापारान् करोतीत्येतस्मिन् काले..." -વનસ્થાનૈનમાઝારીયાભ્યસૂવ (જા. કો. લિ. ૬, g. ૧૨) [૨] સં. ૧૧૯૧ ભાદ્રપદ શુ. ૮ સિદ્ધચક્રવતી જયસિંહદેવના રાજ્ય-કાલમાં, તેના પાદપ્રસાદથી મહ શ્રોગાંગિલ શ્રીકરણદિમાં વ્યાપાર કરતા હતા-એ સમયમાં લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં ઉલ્લેખ છે-- “ મહું છmiળ થી જાળવી રાખવું જાતિ.” –પત્તનભાં ગ્રંથસૂચી [ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૧૮૩] For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ [૩]સ. ૧૨૦૮ જે શુ. ૬ રવિવારે અહિલપાટક (પાટણ)માં કુમારપાલ ભૂપાલના રાજ્ય–કાલમાં, તેમણે નિયુક્ત કરેલા મહામાત્ય શ્રીમહાદેવ શ્રીશ્રીકરણાદિમાં સમસ્ત વ્યાપાર કરતા હતા–એ સમયમાં લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સસ્કૃતમાં તેવા ઉલ્લેખ છે ' समस्त व्यापारं कुर्वत्येव '... तन्नियुक्त महामात्य श्री महादेवे श्रीश्रीकरणादौ ધારે પ્રવતમાને..... —પત્તનમાં, ગ્રંથ-સૂચી ( ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૨૯૦) [૪] સંવત્ ૧૨૨૫ વષે* પૌષ શુદિ૫ નિવારે અણુહિલપાટક [પાટણ]માં કુમારપાલ ભૂપાલના કલ્યાણકારી વિજયવત રાજ્યમાં, તેના પાદપદ્મોપછી મહામાત્ય શ્રોકુમરસીહ શ્રીકરણાદિકમાં સમસ્ત મુદ્રા-વ્યાપર કરતા હતા, તે સમયમાં લખાયેલ પ્રા. પૃથ્વીચંદ્ર ચરિત્રની તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સસ્કૃતમાં તેવા ઉલ્લેખ છે. તે પેાથી જેસલમેરના જિલ્લાના ખડામડારમાં પેથી ન. ૧૪૬ હોઈ, તેનેા ઉલ્લેખ અમે જેસલમેર ભંડારના ડિ, કેટલાગ (ગા. એ. સિ, ન. ૨૧, પૃ. ૧૭)માં દર્શાવેલ છે— Acharya Shri Kailassagarsuri Gyanmandir संवत् १२२५ वर्षे .....महामात्य श्री कुमरसीहे श्रीकरणादिके समस्तमुद्रा व्यापारान् परिपन्थयति सति"" [] સંવત્ ૧૨૯૫ વર્ષોંમાં નલકમાં જયતુગ્નિદેવના રાજ્ય સમયમાં મહાપ્રધાન પચ૰ શ્રી ધ દેવ સ મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં લખાયેલી । સ્તવ–ક વિપાકની તાડપત્રીય પુસ્તિકાના અંતમાં તેવા ઉલ્લેખ સંસ્કૃતમાં છે. તે અમે જેસલમેર ભંડારના ડિ॰ કેટલાગમાં (ગા. એ. ખ્રિ. ન. ૨૧, પૃ. ૨૬માં) દર્શાવેલ છે— * सं. १२९५ वर्षे......महाप्रधान पंच० श्रीधर्मदेवे सर्वमुद्रा व्यापारान् परिपन्थયતીત્યેય જારે પ્રવર્તમાને...' [૬] સ. ૧૩૧૦ માદ્રિ રવિ પુષ્યા માં મહારાજા વીસલદેવના રાજ્યમાં લખાયેલી તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં જણાવેલ છે કે તે સમયે મહામાત્ય નાગડ મડલેશ્વરના મુદ્રાવ્યાપાર કરતા હતા te •મદ્દામાલ્વશ્રીના૩ મહેશ્ર્વરમુદ્રાવ્યા રે......” —પત્તનમાં, ગ્રંથસૂચી (ગા. એ. સ. વા. ૭૬, પૃ. ૨૧૮) [૭] સ'. ૧૩૧૩ ચૈત્ર શુ. ૮ રવિવારે વીસલદેવના રાજ્યમાં તેમણે નિયુક્ત કરેલા નાગડ મહામાત્ય સમસ્ત વ્યાપારા કરતા હતા, ત્યારે લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં તેવા ઉલ્લેખ મળે છે— r ... तन्नियुक्त श्री नागड महामात्ये समस्तव्यापारान् परिपन्थयतीत्येवं काले प्रवर्तमाने..." પત્તન પ્રસૂચી ( ગા. એ. સ. વ. ૭૬, પૃ. ૩૩) [૮] સંવત્ ૧૩૧૭ વર્ષે માહા શુદિ ૧૪ આદિત્ય દિને ધાટદુગ માં મહારાજા તેજસિ’હના રાજ્ય-સમયમાં, તેના પાદપોપવી મહામાત્ય સમુહૂર મુદ્રાવ્યાપાર કરતા હતા તે સમયમાં લખાયેલી પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં તેવા ઉલ્લેખ — For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક: ૪-૫ ] મુદ્રા-વ્યાપારને સુસંગત અર્થ [ ૮૭ “..... સાવવો નીનિ મદામાલ્યત્રીસમુઢ મુથાપનાર પરિવતિ....” -પત્તનમાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. ૭૬, પૃ. ૩૯૦) ]િ વિક્રમ સંવત ૧૩૧૭ના જેઠ વદ ૪ ગુરુવારે અણહિલપાટક પાટણ)માં મહારાજા વિસલદેવના રાજ્ય-સમયમાં લખાયેલા તામ્રપત્રમાં મહામાત્ય નાગડના નામ સાથે પણ તેવો શબ્દ-ગ વાંચી શકાય છે– “.......મજ્ઞાનાધિરાનશ્રી વીરવાનગિચિરાગે તનુશાસનાનુર્તિનિ નાચश्रीनागडे श्रीश्राकरणादिसमस्तमुद्राव्यापारान् परिपथयतीत्येवं काले प्रवतमाने" –ઈ. એ. વૈ. ૬. પૃ. ૨૧૦ તથા તે પરથી અન્યત્ર ગુજરાતના એક લેખો ભાગ છે, પૃ. ૫૪-૫૬માં ઊતારેલ, [૧૦] વિક્રમ સંવત ૧૩૨૦ (=વલભી સં. ૯૪૫ તથા સિંહ સં. ૧૫૧) વર્ષે આષાઢ વદિ ૧૩ રવિવારના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે અણહિલ્લ પાટક (પાટણ)માં મહારાજા અજુનદેવના રાજ્ય-સમયમાં, તેના પાદપોપજીવી મહામાત્ય રાણકશ્રીમાલદેવ શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા–તે સંસ્કૃતમાં ઉલ્લેખ છે “......તHવપોપગોવિનિ મમરાળથીના શ્રી શ્રી વિમસ્તકલાવ્યાપારન્ પરિવંચિતત્થવ ા પ્રવર્તમાને” :-ઈ. એ. વૈ. ૧૧, પૃ. ૨૪૧ વિ. [૧૧] સં. ૧૩૩૨ વર્ષે માર્ગ. શુ. ૧૧ શનિવારે અણહિલ્લ પાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-સમયના શિલાલેખમાં સંસ્કૃતમાં સૂચવ્યું છે કે શ્રીશ્રીકરણાદિમાં મહામાત્ય કાન્ય સમસ્ત વ્યાપાર કરતા હતા— ....શ્રીશ્રી મહાકાળી માવ(ઘ) મરું રાધિ શ્રીરાધે મતદાન –ઈ. એ. વિ. ૨૧, પૃ. ૨૭૬ વિ. [૧૨] સં. ૧૩૪૩ કા. શુ. ૨ રવિવારે અણહિલપાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-સમયમાં, તેમણે નિયુક્ત કરેલ મહામાત્ય શ્રીમધુસૂદન શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રા વ્યાપાર કરતા હતા, એ સમયમાં લખાયેલ તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં તેવો ઉલ્લેખ છે– "......तन्नियुक्तमहामात्यश्रीमधुसूदने श्रीश्रीकरणादि-समस्तमुद्राव्यापारान् परिવથતિ હતી સે પ્રવર્તમાને. ...” –પત્તનમાં. ગ્રંથ-સૂચી (ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૩૨૭) [૧૩] સં. ૧૩૪૮ વર્ષે આવાઢ શુદિ ૧૩ રવિવારે અણહિલપાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-કાલમાં, તેના પાદપોપજીવી મહાસાંધિ મહામાન્ય મધુસૂદન શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં લખાયેલા શિલાલેખમાં સંસ્કૃતમાં તેવો ઉલ્લેખ છે— “..... તપોવની વિનિ મif િમામાન્ચ શ્રી મધુસૂ શ્રીશ્રીરાતિसमस्तमुद्राव्यापारान् परिपंथयतीत्येवं काले प्रवर्तमाने......" –ઈ. એ. . ૪૧ (પૃ૦ ૨૦, ઈ એ. વ. ૨૦ (પૃ. ૩૧૨) વિ. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ [૧૪] એ જ મહારાજા સારંગદેવના રાજ્ય-સમયના સં, ૧૩૫૦ વર્ષે માઘ શુ. ૧ ભૌમે લખાયેલા શિલાલેખમાં પણ “મહામાત્ય વાધૂય શ્રીશ્રી કરણદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા તે સંસ્કૃતમાં ઉલ્લેખ છે – "...... तत्पादपद्मोपजीविनि महामात्यश्रीवाधूये श्रीश्रीकरणादि-समस्तमुद्राच्यापारान् વગતિ સતીત્યેવં શા પ્રવર્તમાને.... –એશિયાટિક રિસર્ચીઝ, બૅ. ૧૬, પૃ. ૩૧૧ –વિશેષમાં આચાર્ય શ્રી હેમચંદ્ર પરિશિપર્વ ( સર્ગ ૮) માં, તથા સ્વોપ પોગશાસ્ત્રના વિવરણમાં (પ્રકાશ ત્રીજામાં, શ્રી સ્થૂલભદ્રજીના ચરિતપ્રસંગમાં નંદરાજા તરફથી શ્રીયકને મંત્રિ-મુદ્રા અર્પણ કરવાના અધિકારમાં) વર્ણન કર્યું છે તે પણ લક્ષમાં લેવાયોગ્ય છે– " कृतौ देहिकं नन्दस्ततः श्रीयकमब्रवीत् । सर्वव्यापारसहिता मुद्रेयं गृह्यतामिति ॥" " गृहीत्वा श्रीयकं दोष्णि, ततो नन्दः सगौरवम् । मुद्राऽधिकारे निशेषव्यापारसहिते न्यधात् ।। चकार श्रीयको राज्यचिन्तामवहितः सदा । साक्षादिव शकटाला, प्रष्टनयपाटवात् ॥" –પરિશિષ્ટપર્વ (સર્ગ ૮, શ્લે. ૬૭, ૮૩-૮૪) –ગશાસ્ત્ર ( પણ વિવરણસહિત પ્રકાશ ૩. . ૬૫, ૮૧-૮૨) [ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત ] ત્યાર પછી ત્યાં એવા આશયનું સૂચન મળે છે કે–(મંત્રી શકટાલના સ્વર્ગવાસ પછી) તેના અગ્નિ-સંસ્કાર કરનાર (મંત્રિપુત્ર પિતાને પરમ વિશ્વાસપાત્ર અંગરક્ષક) શ્રીયકને નંદરાજાએ કહ્યું કે–“સર્વવ્યાપાર-સહિત આ મુદ્રા (મંત્રિ મુદ્રા) સ્વીકારે.” [ શ્રીયકના બંધુ સ્થલભદ્રજીએ નિગી-અધિકારીઓની અનેક મુશ્કેલીઓની પર્યાલોચના કરી મંત્રિ-મુદ્રાને સ્વીકાર ન કરતાં પ્રત્રજ્યા સ્વીકારી હતી.) ત્યાર પછી નંદરાજાએ શ્રીવકને ગૌરવ-સહિત હાથમાં લઈને તેને સમસ્ત વ્યાપાર (રાજ્યકારભાર) સહિત મુદ્રાધિકાર (મંત્રીપદના અધિકાર ) માં સ્થાપન કર્યો હતો. શ્રીયક ઉત્કૃષ્ટ પ્રકારની નીતિ–પટુતાથી (રાજનીતિ-દક્ષતાથી જાણે સાક્ષાત મિત્રી] શકટાલ હોય તેવી રીતે સદા સાવધાન થઈને રાજ્યની ચિંતા કરતો હતો ” –ઉપર્યુક્ત વિચારવાથી “મુદ્રા-વ્યાપાર'ને સુસંગત અર્થ (મત્રી જેવા વિશિષ્ટ અધિકારી તરીકે કરાતો રાજા–કાર્યભાર ) સ્પષ્ટ સમજાશે દીર્ધદષ્ટિથી વિચારનારા સાક્ષરે. એને યથાર્થ આશય લક્ષ્યમાં લેશે-એવી આશા છે. સંવત ૨૦૦૯ માહા સુદ ૫ વસંતપંચમી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SAHASRANSam 2 R राणकपुर, तारंगा, नाडुलाई व नडूलके कतिपय लेख लेखक : श्रीयुत भंवरलाल नाहटा, बीकानेर गत कार्तिक शुक्ला एकादशीको रवाना होकर काकाजी श्रीअगरचंदजी नाहटाके साथ जोधपुर जाना हुआ। पू० बुद्धिमुनिजी महाराजका दर्शन कर वहाँ पड़ी हुई कतिपय हस्तलिखित प्रतियोंको देख, ज्ञानभंडारोंके सम्बन्धमें पूछताछ की और द्वादशीको महावीरजी मंदिर स्थित पू० यशःसूरिजीका संग्रह देखा । मध्याह्नको पू० बुद्धिमुनिजीके सहयोगसे जितना देख सके देखा बाकी रात्रिको ११ बजे तक देखके हम दोनोने अवलोकन पूर्ण किया। तदन्तर त्रयोदशीको केशरियानाथजीके मन्दिरमें स्थित खरतरगच्छीय संघके प्राचीन भंडारका अवलोकन प्रारंभ किया, पर भंडार बडा था । उस दिन अवलोकन समाप्त नहीं कर सके अतः महान् संत योगिराज भद्रमुनिजीके दर्शन कर चारभुजारोडसे वापिस आकर मार्गशीर्ष कृष्णा १ को काम पूरा किया। इस मंदिरमें पचासों अज्ञात ग्रन्थों की उपलब्धि हुई। केशरियानाथजीके भंडारका अवलोकन करते हुए हमें बड़ा आश्चर्यजनक आनंददायक अनुभव यह हुआ कि वह जिन खरतरगच्छाधीश यतिजीका परम्परागत संग्रह है वे बड़े इतिहासप्रेमी प्रतीत हुए । आजसे ६०।७० वर्ष पूर्व जब जैन समाजका आधुनिक इतिहास पद्धतिकी ओर ध्यान प्रायः नहीं गया था तब एक यतिजीका इतना उत्कट इतिहासप्रेमके प्रमाण पाकर आश्चर्य होना स्वाभाविक था। इन प्रमाणोंमें दो प्रतियोंका उल्लेख करना यहाँ परमावश्यक है। एक प्रतिमें कई ब्राह्मीलिपि आदिके प्राचीन लेखोंकी मूललिपिमें नकलें की हुई थी। दूसरी प्रतिमें आबू, अचलगढ़, राणकपुर, नाडोल, नाडलाई, तारंगाके जैनलेखोंके साथ ताम्रशासनोंकी नकलें संग्रहित हैं। ध्यान देने पर विदित हुआ कि यह कार्य अंग्रेजीके ऐतिहासिक अन्वेषण पर आधारित है। तत्कालीन प्रकाशित रिपोर्टी, गजटियरों व एपिग्राफी For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८०] શ્રી. જૈન સત્ય પ્રકાશ [वर्ष : १८ इंडिका आदिसे जैन इतिहास सम्बन्धी सामग्रीकी इनमें नकल की गइ होंगो। जैन तीर्थोके प्रतिमालेखोंकी नकलोंवाले ४७ पत्र हम प्रकाशित लेखोंसे मिलानेके लिए साथ ले आये और प्रकाशित जैन लेख संग्रहोंसे मिला कर देखने पर इनमें से कई लेख श्रीजिनविजयजी संपादित 'प्राचीन जैन लेख संग्रह में मिले। कई लेख नाहरजीके जैन लेख संग्रह' भा०१-२ में एवं कई 'आबूगिरि लेख संदोह में प्रकाशित नजर आये, कई लेखोंमें पाठभेद भी है पर संभव है वे लेख उस समय ठीक पढ़े नहीं गये हों । इसीसे अन्तर रह गया हो। जो लेख अप्रकाशित प्रतीत हुए उन्हें अलासे नकल कर लिये गये जिन्हें यहाँ प्रकाशित किये जाते हैं। ___ इन लेखोंमें राणकपुरके ७ (२ का उल्लेख मात्र, पूर्ववत् होनेसे) तारंगाके २, व नडुलाईके ३ और नडूलका १ है। ___ कुछ वर्ष पूर्व कई इतिहासप्रेमियोंने प्रतिमालेखोंके कई संग्रह निकाले थे जिनमें श्रीजिनविजयजीके २ भाग, नाहरजोके ३ भाग, बुद्धिसागरसूरिके २ भाग, विजयधर्मसूरिजीका १ भाग काफी वर्षों पूर्व प्रकाशित हुए हैं। इनमें से किसी में भी एक स्थानके पूरे लेख नहीं दिये गये थे। तब मुनि जयंतविजयजीने आबू एवं उसके निकटवर्ती स्थानोंके जैन लेखौका पूरा संग्रह कर सानुवाद प्रकाशित कर महत्त्वको बढ़ाया है। ___ हमारे संग्रहित 'बीकानेर जैन लेख संग्रह' छप रहा है जिनमें बाकानेर व इस रियासतके समस्त जैन मन्दिरोंके समस्त जैन लेख संग्रहित है। हमारी प्रेरणासे जयपुर राज्यके कतिपय स्थानोंके लेख मुनि विजयसागरजीने संग्रहित किये हैं पर अभी वह कार्य पूर्ण नहीं हो पाया। जेसलमेरके अप्रकाशित लेख हमने लिये थे उन्हें अपने बीकानेर जैन लेख संग्रहके साथ ही दे दिये गये हैं। ___इसी प्रकार हमारी प्रेरणासे स्व० जिनहरिसागरसूरिजीने कई स्थानोंके प्रतिमालेखोंका संग्रह किया था। साहित्यालंकार मुनि कांतिसागरजीका एक लेख संग्रह हालमें ही प्रकाशित हुआ है। कलकत्तेके समस्त लेखोंका संग्रह भी हमने किया है । इसी तरह अन्य अनेक स्थानोंके लेख संग्रहित कर रखे हैं । कवि दौलतसिंह लोढा संपादित 'लेख संग्रह ' अभी निकल रहा है। यतीन्द्रविहार दिग्दर्शन' आदि ग्रन्थोंमें 'जैन सत्य प्रकाश' 'जैनयुग' आदिमें भी प्रतिमालेख छपे हैं। आ० विजयधर्मसूरिजी व विजयेन्द्रसूरिजी आदिके संग्रहित जैन प्रतिमा लेख संग्रहका द्वितीय भाग वर्षोंसे प्रकाशनकी प्रतिक्षामें पड़ा है। जिसे शीघ्र ही प्रकाशित करनेकी ओर मुनि श्रीविद्याविजयजी व यशोविजय जैन ग्रन्थमालाका ध्यान आकर्षित किया जाता है। For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अ४ : ४-५ ] રાણકપુર....આદિના કૃતિય લેખ [ १ हमारी जानकारीमें उदयपुरके यति अनूप ऋषिजीने मेवाड़के कतिपय स्थानोंके लेख संग्रहित किये हैं। एवं आगराके लेखक श्रीनंदलालजी लोढाने मांडवगढ, धार आदि कई स्थानोंके लेखों की नकलें कर रखी हैं। तपागच्छके २-४ मुनियोंने भी प्रतिमा लेखोंका अच्छा संग्रह किया जानने में आया है, जिनमेंसे एक मुनिश्रीने हजारों धातुप्रतिमाओं के लेख लिये हैं, सुना है । पर अभी उनके कार्य प्रत्यक्षमें देखनेका अवसर प्राप्त नहीं हुआ। हमारा नम्र अनुरोध है कि अपने संग्रहको शीघ्र ही प्रकाशित कर इतिहासप्रेमी व शोधक व्यक्तियोंको सुगमता उपस्थित करें 1 बड़े ही खेद की बात है कि अखिल भारतवर्षीय जैन तीर्थोकी प्रधान संस्था सेठ आणंदजी कल्याणजी पेढीने कुछ वर्ष पूर्व श्री साराभाइ नवाचकी नियुक्ति कर हजारों रुपये खरच कर अनेक स्थानों के मंदिरों का विवरण संग्रहित किया था और सैंकड़ों फोटो लिये गये व सैंकड़ो लेखोंकी नकलें ली गइ पर आज तक उस सामग्री अप्रकाशित अवस्था में पड़ी है। पेढीके कुशल व्यवस्थापक श्री कस्तूरभाइका ध्यान उस सामग्री के शीघ्र प्रकाशनकी ओर आकर्षित किया जाता है । जैन प्रतिमा लेखसंग्रह से जैन इतिहास ही नहीं, भारतीय इतिहासमें भी नया प्रकाश मिलता है, अतः उनका बडा महत्त्व है । इनके संग्रहका प्रयत्न बडे जोरोंसे होना चाहिये । पेढी चाहे तो तुरंत करवा सकती है। हमारे मुनिगण भी इस ओर थोडासा ध्यान दें तो बिना किसी खरचके गांव गांव के लेख संग्रहित सहज में ही हो सकता है। मुनि दर्शनविजयजीने आदिके जतिरिक्त इस ओर मुनियोंका ध्यान कम ही गया है, पर है यह बहुत आवश्यक; अतः संग्रहके लिये निवेदन है । पेढी जैसी संस्था चाहे तो भारत सरकारके पुरातत्त्व विभागकी मदद से भी बडी सुगमतासे काम हो सकता है । म्युझियम आदि सरकारी समस्त संग्रहालयोंकि जैन लेख तो पत्रव्यवहार करने पर बिना खरच पुरातत्व विभाग व क्युरेटरोंसे संग्रहित किये जा सकते हैं । एवं रिपोर्टों, गेझेटियर्स, एपिग्राफिका इंडिका आदिमें प्रकाशित जैन लेखों का संग्रह भी अनुभवी विद्वानको दे दिया जाय तो तुरंत हो सकता है। दिगंबर प्रतिमा लेखोंका ऐसा संग्रह श्री. नाथुराम प्रेमजीने करवाके दो भागमें प्रकाशित करवाया है। जैनशासनकी सेवामें निरत आचार्य व विद्वान मुनि स्वयं इस परमआवश्यक कार्यको करें व पेढी आदिसे करवाय तो सर्वोत्तम । उनके प्रभाव से द्रव्यादिकी कभी भी नहीं रहेगी । इतना प्रासंगिक निवेदनके अनन्तर जोधपुरवाली हस्तलिखित पत्रोंक । प्रतिके अप्रकाशित लेख दिये जा रहे हैं, इन्हें मिलान करके देखें । For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८२ ] www.kobatirth.org શ્રી. જૈન સત્ય પ્રકાશ राणकपुर २. पूर्वसम्मुखबिम्बेऽधः दक्षिणसम्मुखबिम्बवत् - ३. उत्तरसम्मुखबिम्बेऽधः Acharya Shri Kailassagarsuri Gyanmandir १. मूल गर्भागारमध्ये दक्षिणसम्मुख बिम्बेऽधः सं. १४९८ का ० बदि ५ सं. धरणाकेन भ्रातृज सं. लाखा प्र० कुटुंबयुतेन श्रीयुगादिदेव का० प्र० तपागच्छनायक श्री सोमसुन्दरसूरिभिः । [ वर्ष : १८ सं. १६७९ वैशाख खुदि ११ वार बुधे मेदपाटराजाधिपतिराणाश्री कर्णसिंहविजयराज्ये तत्समये तपागच्छाधिपतिभहारक श्रीविजयदेवसूरि-उपदेशेन पं. वेला पं. जयविजय पं. तेजहंस प्रतिष्ठितं श्रीयुगादीश्वरविम्बं तत् श्राचकप्राग्वटज्ञा सा विश्वा तत्पुत्र सा. हेमराज ननजी कारितं । ४. पश्चिमसम्मुखबिम्बे च दक्षिणबिम्बवत् - ५. उत्तरसम्मुखद्वारे प्रविशतः वामभागे प्रासादगर्भागारे मूलनायक महाप्रतिमाधः - स्वस्तिश्रीविक्रमार्कात् सं. १६५९ वर्षे माघ सुदी १० शनौ श्रीचतुर्मुखश्रीयुगादिदेवत्रिभुवनदीपकप्रासादे प्राग्वाटज्ञातौ वृद्धशाखायां सा० रायमलपुत्ररत्न सा० नायकेन खेता सिघ भ्रातृ भ्रातृव्य सा० वरधादिकुटुंबयुतेन स्वश्रेयसेऽर्हत् श्री महावीरबिंबं कारितं प्रतिष्ठित श्रीवृहत्तपागच्छे श्रीविजयदानसूरिभिः आचार्यश्रीवि जय सेन सूरिमहोपाध्याय ... ॥ ६. महाप्रासादपश्चिमद्वारसमीपस्थे उत्तरद्वारेऽसम्पूर्णप्रासादे मण्डपमध्ये प्रवेशतो दक्षिणभागे कालकाबाह्ये बिम्ब परिकराधः -- सम्वत् १९८६ फाल्गुन सुदि १० बुद्धदिने को रेण्टकपुरे रम्ये मदकस्थ जिनालयबिंब संभवनाथस्य सतकीयसुतैः कृतं सा वडमल्लालदेवीसुत सामलेन भ्रातृ "देवs" भ्रात्रे ( ) आसदेवपुत्र ऊदल वीजल धनदेव गुणदेव सह जनन्यादिसहितेन विच कारितं प्रतिष्ठितं श्रीचक्रेश्वरसूरिभिः मंगलं महाश्रीः । ७. तदीयविम्बवामहस्ते बिम्बेऽधः सं० १४९३ वर्षे वैशाख सुदि ५ बुधे श्रीसंडेरगच्छे उ० ज्ञा० सा० सामल पु० सं. कलाकेन श्री आदिनाथचिवं प्र० श्रीशांतिसूरिभिः । For Private And Personal Use Only ८. एतदेव परिकराध: - सं. १५१० वर्षे ज्येष्ठ सुदि १३ शुक्रे पारिखगोत्रे साह सामल भार्या सहजलदे पु० सपही मंडला भार्या गौरि विमलादे जयतलदे पु० भोपाल भा० सा० बलदेव सोचा भार्या सोनल [लादिभिः] श्रीआदिनाथपरिकर [:] कारपित [:] श्रीसंडेरगच्छे प्र० श्रीशांतिसूरिभिः । Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म: ४-५] २४५२....माहिना अतिपय खेम [3 ९. मण्डपे प्रविशतः कवलिकाबाह्यभित्तौ बिम्बपरिकराधः सं. १२३६ माघ सुदि १० बुधे श्रीनाणकीयगच्छे को रेण्टकभट्टकविहारे देवभन्द्र प्रोचा(प्रचो)दितेन सा० रा० कुंत रा० सुत रावसीह वीक इवसीहजवादेव पु० नराणेनड मातृ वैजलदेविसहितमेदगल उदयसीहसहितेन श्रीमुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं श्रीशांतिसूरिभिः । तारंगा १. ईडरीयग्रामटैबासंबन्धिसीमावर्तितारंगाख्यपर्वते श्रीकुमारपालभूपालनिर्मापितश्रीमदजितनाथदेवमहा प्रासादे मूलनायकस्फुटितप्रतिमाधः सं. १४७९ वर्षे २. पूर्वदिग्सम्मुखप्रासादे प्रविशतो दक्षिणभागे बायसभामण्डपेऽश्वारूढ़देवतामूर्तिऽधश्चतुष्किकाया २२ द्वौ श्रीमदणहिल्लपुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूतश्रीआसचण्डपात्मज ठ० श्रीचण्डप्रसादांगज ठ० श्रीसोम तनुज ठ० श्रीआसांगनंदनेन श्रीकुमारदेवीकुक्षिसंभूतेन महं श्रीतेजःपालाग्रजन्मना संघपतिमहामात्यश्रीवस्तुपालेनात्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगाकपर्वते श्रीअजितस्वामिचैत्ये श्रीनेमिनाथजिनबिंबालंकृतं खत्तकमिदं कारितः(तं)। नाडुलाई १. श्रीसुपार्श्वनाथमहाप्रासादे सं० १६०९ व. ज्ये० सुद ५ गुरौ राणाश्रीअमरसिंहराज्ये श्रीनारदपुरीयसंघेन श्रीसुपार्श्वबिंब का० प्र० प्राग्वाटज्ञा० वृ० शा० व्य० राणा तुसा दूठाविनिर्मितप्रतिष्ठायां प्र० श्रीतपागच्छभट्टारकश्रीहीरविजयसूरिपट्टे भट्टारकश्रीविजयसेनसूरिशिष्यश्रीविजयदेवसूरिमहोपाध्यायश्रीकल्याणविजयगणिसमेतैः । श्रीनेमिनाथप्रासादे बिबाधः सं. १६४४ का० वदि ११ हीरविजयसूरिः ३. श्रीगोडीपार्श्वनाथप्रासादेसं० १६६६ नाडूल १. श्रीशांतिनाथप्रासादे मूलनायकपरिकराधः सं० ११८१ आषाढ सुदि १० शुक्रे श्रीपंडेरगच्छे श्रीअणहिल्लपुरीयश्रीशांतिनाथचैत्ये सं. देवलस्तत्सुत चंडदेव तत्पु० साढ़ाकेन श्रीवल्लादिपुत्रयुतेन विमाता सत्यभामा निजपुत्रसेलुकनिमित्तं श्रीधर्मनाथबिंब कारितमिति ॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાયશ્ચિત્ત લેખક : શ્રીચુત વસતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ શેઠ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યુ` છે કે—પ્રાયશ્ચિત્તવિચવૈયાનૃત્યવાધ્યાયવ્યુત્સુ ખ્યાનાત્યુત્તરમ્। અ—પ્રાયશ્ચિત્ત વિનય, વૈયાવચ્ચ, વાધ્યાય, વ્યુત્સગં તે ધ્યાન તે અભ્ય તર તપ છે. આજે જયારે સ્થૂલ તપ જ આપણા ધાર્મિક જીવનનું આકર્ષ્યાબંદુ થઈ ચૂક્યું છે ત્યારે આભ્યન્તર તમ વિષે વિચારવાની વધુ જરૂર રહે છે. જે કાઈ માસિક ક્રિયા આન્તરિક પવિત્રતામાં વધારા કરે છે તે તપ છે. મનના અંધારા ખૂણાના નાના એવા વિચાર પ જો સ્વરૂપ પ્રાગટ્યમાં નિમિત્ત ખતે તે તે મહાતપરૂપ છે. અને આન્તરિક જીવનને અસ્પૃશ્ય રહેતાં જટિલ ક્ર’કાંડા પણુ તપરૂપ નથી. જે તપથી ચિત્તનૈમ`લ્ય ને સ્વરૂપ પ્રાગટથ ન પમાય—તેવા તપથી ભતૃહિર લખે છે તેમ—તો ન સબ્ત, વયમેવ તખ્તા : તમ તપાતુ નથી, આપણે જ તપાઈ એ છીએ. જે તાપણીમાં તપાયા પછી જીવનની અશુદ્ધિ ન બળે તે તપ નથી પણ દેહપીડન છે, ખાદ્ય તપ પણ જીવનવિકાસનુ અંગ અને જો તપતું ઉપર હેલ ધેારણ તે સાચવી શકે તેા. આ માટે જ બાથ તપને આન્તરિક તપસ્યાનું પૂરક કશું' છે. ખાદ્ય તપની પાદપીફિકા પર પગ મૂકીને આન્તર તપના રાજસિહાસને આરૂઢ થવાનુ છે. આવુ છે આન્તર તપનું મહત્ત્વ. પ્રાયશ્ચિત્ત પ્રથમ અભ્યન્તર તપ છે. પ્રાયશ્ચિત્ત અશુદ્ધ, મનને શુદ્ધ કરતી આન્તરિક સ્વચ્છતા છે. એ હૃદયની એક નાની ખારી છે જે ઉધાડવાથી માનસિક વિસંવાદિતાના વાતાવરણમાં સહસ્રરશ્મિ પ્રવેશે. જીવનમાં માત્ર અકસ્માતા જ નથી. તેની પાછળ રચના, હેતુ ને તાલબદ્ધતા છે, અને સ્થૂલ તત્ત્વો જ દુનિયામાં મૂળ વસ્તુ નથી તેનું નિર્માંણુ ને સંચાલન આત્મા કરે છે. આવા આવા વિચારા સમજાય છે ત્યારે આત્મસુધારણનું કાર્ય સૌ કાઈ હાથ લે છે. પ્રાયશ્ચિત્ત એ શુભાશયપૂર્વકની આત્મસુધારણા છે. માનવી ફરી ફરીને પડે છે અને ફરી ફરીને નવી આશાનુ આધુ સ્મિત લઈ આદર્શની ધ્રુવતારિકા તરફ દોડે છે. પાછલે બારણેથી મૃદુ પગલે દોષો છુપાઈ ને આવે છે પણ પ્રાયશ્ચિત્ત તે તા જાગ્રત રહીને સુટેવો પાડે તે દાવિરમણના મહાયજ્ઞ અખંડ રાખે છે. પ્રાયશ્ચિત્ત ભૂલા શોધતી તે સુધારતી આવી અખંડ આત્મપ્રગતિ છે. તે તેના દ્વારા જ ધ્યેયસાધના અખંડ રહે છે. ધ્યેય મળે કે ન મળે પણુ ધ્યેય માટેના આવા તનતોડ પ્રય સ્નેામાં જ સાચો વિષય છે. મહાન ફ્રેન્ચ લેખક રામારાલા આ જ કહે છે કે Victory lies not in the realisation of God but in the relentless Pursuit of it" For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૪–૫ ] પ્રાયશ્ચિત [ v સિદ્ધ થાય કે ન થાય પણ વિજય તે ધ્યેય માટે જે સમગ્ર પ્રાણશક્તિના અધ્ય આપે છે. તેઓને છે, પ્રાયશ્ચિત્ત દ્વારા આવી અખંડ ધ્યેયપૂજા શકય બને છે, કારણુ, ધ્યેયના વિઘ્નરૂપ દોષાનું સંશોધન ને શુદ્ધિ તે કરી દે છે. પ્રાર્થના દ્વારા પ્રાયશ્ચિત્તની વૃત્તિ પ્રબળ થાય છે, પ્રાથનાથી માનવી ઈશ્વરમય બને છે ને પૂર્ણતાના પ્રકાશમાં પેાતાની અપૂર્ણતા તેને ખૂંચે છે તે દોષશુદ્ધિ—પ્રાયશ્ચિત્ત તરફ વળે છે, શ્વિર આમ અપરોક્ષ રીતે માનવીની દુળતાના ઉપાય બને છે. આથી જ વિવેકાનંદ લખે છે કે— whatever may be the Position of philosophy or ethicsSo long as there is weakness in human heart there shall be faith in God '' અર્થ:- તત્ત્વજ્ઞાન તે નીતિનું ગમે તે થાય—જ્યાં સુધી માણુસના હૃદયમાં નબળાઈ જેવી વસ્તુ છે ત્યાં સુધી ઈશ્વરમાં તેની શ્રદ્ધા કાયમ રહેશે. શા માટે? કારણ કે ઈશ્વર જ તેની દુબળતાઓનેા ઉપાય છે. ઈશ્વરના સાન્નિધ્યમાં માનવી પોતાની મર્યાદિત શક્તિને આત્મલઘુતા રૂપ સમજતા થાય છે તે જીવનદિરના વધુ સેાપાન ઊંચે ચઢે છે. ઇશ્વરના ચરણુ સમીપ તેનું અંતર રડી ઊઠે છે કે મારે ગતિશીલ તીર્થયાત્રી બનવું છે અને પ્રાયશ્ચિત્તની આ વિકાસની ગતિ માત્ર ભવિષ્યના સ્વપ્નમાંથી નથી આવતી પણ ભૂતકાલની શિખામામાંથી આવે છે. જીવનના ઇતિહાસમાં વેગીલા પ્રસંગેાનું માધ્યસ્થ નિરક્ષણ કરી જુની ભૂલામાંથી નવું ડહાપણ ખીલવવાનું જે કરી શકે છે તે પ્રાયશ્ચિત્તની કળા શીખ્યા છે. પ્રાયશ્ચિત્ત જેવી વસ્તુ ન હોત તો શું થાત. કલ્પવુ' હોય તા મહાન લેખક સ્ટીવન્સની એ ૉ, જેકિલ એન્ડ મિ. હાઇડ” વાર્તા વાંચવી જોઇ એ. મિ. હાઇડના પાત્ર દ્વારા સ્ટીવન્સન કહે છે કે પાપ તા વર્ષોના તૃણકુરા જેમ ખૂબ ઝડપથી વધતું જ જાય છે, તેને પ્રાયશ્ચિત્તથી નહિ રાકવામાં આવે તે સત્ અસના મિશ્રણુરૂપ માનવીમાં શેતાની ળતુ' વ ́સ્વ થાય છે એટલે સુધી કે ડે. જેકિલને મિ. હાઇડ બનવા માટે પછી તે પ્રયોગશાલાની દવા નથી લેવી પડતી પણ મગીયાના બાંકડા પર એઠા બેઠા તે મિ, હાઇડમાં રૂપાંતર પામે છે, અસત્ તેને બીજો સ્વભાવ થઇ પડે છે. સથીયે વધુ સત્ય અસત્ તેને માટે થઈ પડે છે. પ્રાયશ્ચિત્ત વિના પતન કઈ ખાઈમાં કેટલે ઊડે લઈ જશે તે ક્રાણુ કહી શકે? પ્રાયશ્ચિત્તથી શું શું લાભ થાય તે જાણવા બાઈબલની ખ્રિસ્તીકથા “સેન્સન એન્ડ ડીક્ષાઈલા ” વાંચવા જેવી છે. ડીલાલાના રૂપમાં માહિત થઈ ખળ ગુમાવી બેઠેલ સેક્સન પ્રાયશ્ચિત્ત દ્વારા એવું બળ મેળવે છે કે ફિલીસ્ટાઇનાના વિરાટ મદિરના મહાકાય સ્થભાને પેાતાના બાહુબળથી તોડી નાંખે છે. આપણી કથાઓમાં તે પ્રાયશ્ચિત્તનુ* મહત્ત્વ સૂચત્રતા ઘણાય દાખલાઓ છે. સ્ત્રીનું કાપેલુ' મસ્તક હાથમાં લઈ નાસતા ક્રૂર લૂટારુ કે હસતાકુદતા વાછરડાના બે ટુકડા કરતા ચેર પણ પ્રાયશ્ચિત્તથી એટલે શુદ્ધ થઈ શકે છે કે નવપ્રભાતના અરુણાથે તેના નામથી શુભ શરૂઆત કરીએ છીએ. આ દૃષ્ટતા સમજાવે છે કે સંજોગા ગમે તેવા હોય, દેશકાળ ગમે તેવા નિકૃષ્ટ હોય પણ સૌ માટે પ્રાયશ્ચિત્તથી વિકાસની શકયતા તે એકસરખી ઊભી જ છે. ગમે તેવા પતિત ગમે ત્યારે તે ઇચ્છે તેા વિકાસ કરી શકે છે. ચૈતન્ય સમુદ્રના પેટાણુમાં, દોષ તે ત્રુટીઓની જે પાતાળસૃષ્ટિ છે તે પ્રાયશ્ચિત્તના એક આંસુમાં ડૂબી જશે-પ્રાયશ્ચિત્તના એક નાના વિચારથી તે પાતાળસૃષ્ટિના વિનાશ થશે. જીવન સમગ્રનુ ધાર પાપ છેલ્લી ક્ષણેાના સાચા પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે. પ્રાયશ્ચિત્તનુ' તપ તપનાર તપસ્વી જ જલદીથી જન્મ-મૃત્યુના પારગામી બને છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ || વર્ષ: ૧૮ સમિતિમાં પાંચમા મુનિસભ્યની નિમણુકને પત્રવ્યવહાર શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિના કાર્યવાહકો એગ્ય, મુ. અમદાવાદ ધર્મલાભ સહ જણાવવાનું કે–શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિના એક સભ્ય આચાર્ય મહારાજ શ્રી. સાગરાનંદસૂરીશ્વરજીના સં. ૨૦૦૬ના વૈ. વ. ૫ ના રોજ સુરત મુકામે થયેલ સ્વર્ગવાસના કારણે આપણી સમિતિમાં એક મુનિ સભ્યની જગા ખાલી પડી છે, તે સ્થાને અમે ચારે સભ્યોએ આપસમાં વિચાર-વિનિમય કરીને, આ. ભ. શ્રી. ચંદ્રસાગરસૂરિજી આ સમિતિના સભ્ય બને છે. તમો એ વાતની જાણ તેઓને કરશે. અમારા તરફથી પણ તેઓને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા છે. સમિતિમાં ખાલી પડેલી જગાએ નવા મુનિ સભ્યની નિમણૂક કરવામાં અમેએ મુખ્યત્વે એ દષ્ટિ રાખી છે કે, જેમનાથી સમિતિના કાર્યને વધુ વેગ મળી શકે એમ લાગતું હોય એવા કાર્યક્ષમ મુનિવરની નિમણુંક કરવી, જેથી સમિતિનું કામ અવિચ્છિન્નપણે ચાલ્યા કરે. ભવિષ્યમાં પણ આ દષ્ટિથી જ કામ લેવું લાભકારક થઈ પડશે એમ લાગવાથી અમે આ માણે કર્યું છે. તે જાણશો. (નકલ) સહી–વિજયલબ્ધિસૂરિ મુ-જૈનશાળા ટેકરી મિતિઃ–આ વદિ ૧ શનિ તારીખ:–૪-૧૦-પર સહી –વિજયલાવણ્યસરિ મુઃ- સુરત મિતિઃ આસો સુદી ૧૧ (૨૦૦૮) તારીખ–૨૯-૯-૧ર સહીવિદ્યાવિજય મુ – શિવપુરી મિતિ–આ વદિ ૧૦ તારીખ–૧૩-૧૦-પર સહી–મુનિદર્શનવિજય મુ–સુરેન્દ્રનગર મિતિઃ–સં. ૨૦૦૯ કા. શુ. ૧ રવિવાર તારીખ૧૯-૧૦-૫૨ સમિતિના સભ્યોએ લખેલે પત્ર જેન સત્ય પ્રકાશ' કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ તા. ૩-૧૧-પર પૂ. આચાર્ય શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ની સેવામાં, સાવરકુંડલા વિ. આ સાથે શ્રી. ૨. સ. મ. સ. ના ચાર પૂજ્યએ કરેલ ઠરાવ આપને મેલીએ છીએ અને એ મુજબ આપને પાંચ પૂજ્યવરોની સમિતિમાં પૂ આ શ્રી સાગરાનંદસૂરીશ્વ રજી મ. ના ખાલી પડેલા સ્થાને આપની નિમણુંક કરવામાં આવી છે એ જણાવતાં અમને For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખૂબ હ થાય છે. આપની વરણીથી અમારી સમિતિમાં નવું બળ આવશે અને પ્રગતિના પંચે ધારેલી સફળતા મેળવશે એવી અમે આશા રાખીએ છીએ. 13 Br પૂ. આચાર્ય મહારાજશ્રીના સ્વીકૃતિ-પત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir લિ. સેવા ઈશ્વરલાલ ભૂલચંદના ૧૦૦૮ વાર વન સારાભાઈ જેશિંગભાઈના ૧૦૦૮ વાર વંદન ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDN SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007, Ph: (079) 23276252, 23276204-05 Fax:(070) 23276249 શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિના કાર્ય વાહક મહાશયા યેાગ્ય, અમદાવાદ ધર્માંલાભ સાથે જણાવવાનું કે—તમારી સમિતિ તરફથી તા. ૩–૧૧–પર ને પત્ર તથા સભ્યાને પત્ર બંને મળ્યાં. શાસનદેવા મને તમારી સમિતિને અપૂર્વ સહાયક બનવા જેટલું ખળ અર્પે એ જ મહેચ્છા. સમિતિ તરફથી યાગ્ય સૂચને મળતાં રહે તેવી ઈચ્છા, અમારા વિહાર અત્રેથી મા, સુદિ ૧૫ બાદ થશે. કાં કરવા તે નિર્ણય થયે જણાવીશું. જરૂર પડે અત્રે પત્રથી જણાવવું. એ જ. પૂ. પા. આ. શ્રીની આજ્ઞાથી ચંદનસાગરના ધર્મલાભ સમિતિના કાર્ય વાહકાને ધર્મલાભ કહેવા અને પત્રમાં જણાવ્યા મુજબ સભ્યાને સમિતિના પત્રથી જણાવશો — સ્વ. ગુરુદેવના પગલે અનુસરવા જેટલું ખળ તમારી સમિતિ માટે પ્રાપ્ત થાય એ જ એક શુભેચ્છા છે અને રહેશે. આચાર્ય. ચંદ્રસાગરસૂરિના ધર્મલાભ સાવરકુંડલા ( સૌરાષ્ટ્ર ) જૈન ઉપાશ્રય કા. વ. ૫ ૨૦૦૯ નવી મદદ ૫૧) પૂ. આ. શ્રીવિજયાયસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શેઠ હઠીસિંહ કેસરીસિંહ જૈન ઉપાશ્રય : અમદાવાદ For Private And Personal Use Only ૨૫) પૂ. મુ. શ્રીચ દ્રોદયસાગરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સાસાયટી શ્રીસંધઃ અમદાવાદ ૨૫) શેઠ હરિલાલ ગિરધરલાલ રતનશી ઘાટકાર Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801, જી જૈન શલ્ય પ્રવાસ શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના યોજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3) 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ | રણુ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ " માસિક 17 વર્ષ | 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 3] મનીડરદ્વારા મોકલી આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂ. 500] આ૦ દાતા તરીકે રૂા. 200) 0 સદસ્ય તરીકે રૂા. 101) રાખવામાં આવેલા | 4. આ માસિકનું નવું વર્ષ દિવાળાથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને | શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માટે મોકલવા માં આવે છે. ' , બની શકાય ' . વિનતિ , 5 ગ્રાહકોને એક માલવાની પૂરી સાવ -1 1. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમસનું | ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા | પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી એમને હોય એ સ્થળનું સરનામું માંસિક પ્રગટ થાય | સૂચના આપવો. એના 5 દિવસ અગાઉ મોકલતા રહે અને 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકે | બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષ કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય છે. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનતિ છે. ટીકામક ન હોવા જોઈએ. ગ્રાહકોને સૂચના | 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાનો અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. | હક તત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઇ શાહ, શ્રી શારદા મુદ્રણાલય પાનકોર નાક્રા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ શ્રી. જેનધર્મ" સત્ય પ્રકાશ સમિતિ દ્ધાર્યાલય, શિ'મભાઈની વાડી, ઘીકાંટા રેઢ-અમદાવાદ For Private And Personal use only