SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક: ૪-૫ ] મુદ્રા-વ્યાપારને સુસંગત અર્થ [ ૮૭ “..... સાવવો નીનિ મદામાલ્યત્રીસમુઢ મુથાપનાર પરિવતિ....” -પત્તનમાં. ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. ૭૬, પૃ. ૩૯૦) ]િ વિક્રમ સંવત ૧૩૧૭ના જેઠ વદ ૪ ગુરુવારે અણહિલપાટક પાટણ)માં મહારાજા વિસલદેવના રાજ્ય-સમયમાં લખાયેલા તામ્રપત્રમાં મહામાત્ય નાગડના નામ સાથે પણ તેવો શબ્દ-ગ વાંચી શકાય છે– “.......મજ્ઞાનાધિરાનશ્રી વીરવાનગિચિરાગે તનુશાસનાનુર્તિનિ નાચश्रीनागडे श्रीश्राकरणादिसमस्तमुद्राव्यापारान् परिपथयतीत्येवं काले प्रवतमाने" –ઈ. એ. વૈ. ૬. પૃ. ૨૧૦ તથા તે પરથી અન્યત્ર ગુજરાતના એક લેખો ભાગ છે, પૃ. ૫૪-૫૬માં ઊતારેલ, [૧૦] વિક્રમ સંવત ૧૩૨૦ (=વલભી સં. ૯૪૫ તથા સિંહ સં. ૧૫૧) વર્ષે આષાઢ વદિ ૧૩ રવિવારના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે અણહિલ્લ પાટક (પાટણ)માં મહારાજા અજુનદેવના રાજ્ય-સમયમાં, તેના પાદપોપજીવી મહામાત્ય રાણકશ્રીમાલદેવ શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા–તે સંસ્કૃતમાં ઉલ્લેખ છે “......તHવપોપગોવિનિ મમરાળથીના શ્રી શ્રી વિમસ્તકલાવ્યાપારન્ પરિવંચિતત્થવ ા પ્રવર્તમાને” :-ઈ. એ. વૈ. ૧૧, પૃ. ૨૪૧ વિ. [૧૧] સં. ૧૩૩૨ વર્ષે માર્ગ. શુ. ૧૧ શનિવારે અણહિલ્લ પાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-સમયના શિલાલેખમાં સંસ્કૃતમાં સૂચવ્યું છે કે શ્રીશ્રીકરણાદિમાં મહામાત્ય કાન્ય સમસ્ત વ્યાપાર કરતા હતા— ....શ્રીશ્રી મહાકાળી માવ(ઘ) મરું રાધિ શ્રીરાધે મતદાન –ઈ. એ. વિ. ૨૧, પૃ. ૨૭૬ વિ. [૧૨] સં. ૧૩૪૩ કા. શુ. ૨ રવિવારે અણહિલપાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-સમયમાં, તેમણે નિયુક્ત કરેલ મહામાત્ય શ્રીમધુસૂદન શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રા વ્યાપાર કરતા હતા, એ સમયમાં લખાયેલ તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં તેવો ઉલ્લેખ છે– "......तन्नियुक्तमहामात्यश्रीमधुसूदने श्रीश्रीकरणादि-समस्तमुद्राव्यापारान् परिવથતિ હતી સે પ્રવર્તમાને. ...” –પત્તનમાં. ગ્રંથ-સૂચી (ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૩૨૭) [૧૩] સં. ૧૩૪૮ વર્ષે આવાઢ શુદિ ૧૩ રવિવારે અણહિલપાટક (પાટણ)માં મહારાજા સારંગદેવના રાજ્ય-કાલમાં, તેના પાદપોપજીવી મહાસાંધિ મહામાન્ય મધુસૂદન શ્રીશ્રીકરણાદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં લખાયેલા શિલાલેખમાં સંસ્કૃતમાં તેવો ઉલ્લેખ છે— “..... તપોવની વિનિ મif િમામાન્ચ શ્રી મધુસૂ શ્રીશ્રીરાતિसमस्तमुद्राव्यापारान् परिपंथयतीत्येवं काले प्रवर्तमाने......" –ઈ. એ. . ૪૧ (પૃ૦ ૨૦, ઈ એ. વ. ૨૦ (પૃ. ૩૧૨) વિ. For Private And Personal Use Only
SR No.521696
Book TitleJain_Satyaprakash 1953 01 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy