Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521667/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra |||||| વર્ષ ૧૫ : અંક ૧૨ ] ૫. ૬. વિષય VH TEI ૧. વિજ્ઞપ્તિ : ૨. ઇતિહાસના અજવાળે ૩. ગુલાબ અને કાંટા : ૪. લકત્તાના જૈન માિમાં ચિત્રકળાની સામગ્રી : પ્રતીકાર અને પ્રત્યુત્તર અને સુધાન કાવ્યા : www.kobatirth.org 1-00 6 શ્રી \ \,, |, !,/, / / તા. ૧૫-૯-૫૦ : અમદાવાદ તંત્રી ચીમનલાલ ગાકળદાસ શાહ विषय-दर्शन છે. પદરમાં વર્ષ નું વિષય-દર્શન : ૮. મગદ્યમય મહાપવ /// 2 ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Kona Garivaar - 387 007, Ph.: (079) 232/6252, 23276204.05 Fax: (079) 23276249 પૂ. મુ. શ્રી. ક્રાંતિસાગરજી પ્રા. મહેન્દ્રકુમારજી પ્રા. હીરાલાલ ર. કાપઢિયા For Private And Personal Use Only 1 લેખક સપાદકીય શ્રી. મેાહનલાલ દી. ચોકસી શ્રી. જયભિખ્ખુ અ Acharya Shri Kailassagarsuri Gyanmandir 4606 S પૂ. સુ. શ્રી. ન્યાયવિજયજી ટાઈટલ પેજ [ ક્રમાંક : ૧૮૦ ક : ૨૪૯ : ૨૫૦ * ૨૫૩ - ૨૫ * ૨૫ર *E* * ૨૭૦ *૨૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 666 Beeeeeeeeeeee93 @@@ @@@@@ @@@@@@@@@@ लवाजम घणाखरा ग्राहक भाईओ- लवाजम आ अंके पूरुं थाय छे एटले जेमर्नु लवाजम आ अंके पूरुं थतुं होय तेमणे लवाजमना त्रण रूपिया मोकली आपवा अने जेमने लवाजम न मोकलq होय तेमणे पत्र लखीने तरत खबर आपवी । लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी ॐ अंक वी. पी.थी रवाना करवामां आवशे ते स्वीकारी लेवा विनंति छे. මම ගලවලම මමමමලලලලලමණි ඕමණකෙමෙයි - CLI[III . છે III મંગલમય મહાપર્વ | લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી ) પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એ માનવજીવનને અનેક રીતે પ્રાધે છે. ભગવાન મહાવીરના મંગલમય વારસાને દીપાવતું આ પર્વ આપણને એક વસ્તુ આગ્રહપૂર્વક સાધે છેઃ આત્મશુદ્ધિ કરે. અનાદિ કાલના મિથ્યાત્વાધિકારને દૂર કરી ' સમ્યકૃત્વ-સૂર્યના પ્રકાશથી આત્મદર્શન કરશે. આ આત્મશુદ્ધિ અને આત્મદર્શન ત્યારે જ જીવને સુલભ છે કે જ્યારે તેનું મિથ્યાત્વે ચાલ્યું જાય અને તેના 'મૃષીય હઠી જાય.' આપણે દર વર્ષે" પર્વાધિરાજની ઉજવણી કરીએ છીએ અને સંવત્સરી પ્રતિક્રમણું કરી આત્માની દીપાત્સવી ઊજવીએ છીએ કિન્તુ આટલુ કર્યા છતાંયે આત્મશુદ્ધિની જયોતિ આપણા જીવનને અજવાળતી નથી. તસૈવ સુર્વ નિઘંઉં 3 નિગે િર્થ આ ભાવના વડિ રૂવાંડે પ્રગટી જાય તે આપણામાં દર્શનશુહિના અગા-શાસનપ્રભાવનાનાં અંગે પ્રતિ કેટલો અને કે પ્રેમ જાગે ! પયુષણા મહાપર્વનાં પાંચે કતા આપણે કઈ રીતે કરવાં જોઈ એ, એના વિચાર કરીએ. [ અનુસંધાન માટે જુઓ ટાઈટલ પેજ ત્રીજુ' ] For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મનસ USD वर्ष : १५ अंक : १२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૐ અમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : धीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ. ૨૦૦૬; વીરિન, સ, ૨૪૭૬ ઃ ઈ. સ. ૧૯૫૦ ભાદરવા સુદ ૪ : શુક્રવાર ૧૫ સપ્ટેમ્બર क्रमांक १८० વિન સિ આ અર્ક સાથે આ માસિક ૫દર વર્ષ પૂરાં કરે છે. આ વર્ષો દરમિયાન તેણે જૈનધર્મીના વિવિધ વિષયા તરફ્ જૈન સમાજનું ધ્યાન દોરવા કાશીશ કરી છે. પરિણામે અભ્યાસીઓએ એને અપનાવ્યું છે ને પૂજય મુનિવરેાએ એને પ્રાત્સાહન આપ્યુ છે. છતાં અમારે કહેવું પડશે કે આર્થિક બાબતમાં એની સ્થિતિ કથળતી રહ્યા કરી છે. માત્ર એ રૂપિયાના લવાજમમાં આજની મોંઘવારીને એ પહોંચી ન જ શકે એ દેખીતું છે. આથી જૈન સંઘે અમારી વિનતિ તરફ્ ધ્યાન આપી આજ સુધી એના નિભાવ માટે ઓછીવત્તી રકમ ભેટ કરી એને ટકાવી રાખ્યુ છે એ જ આપણા માટે સત્તાષના વિષય છે. નવા વર્ષની શરૂઆતથી માસિકની આર્થિક સ્થિતિ સુધારવા અમારી સમિતિએ નિર્ણય કર્યા છે એ મુજબ આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. ૩-૦-૦ રાખવામાં આવ્યું છે. વળી સ ંરક્ષક તરીકેના રૂા. ૫૦૦), દાતા તરીકેના રૂા. ૨૦૦), અને મેખર તરીકેના ા. ૧૦૧)ની યાજનામાં પણ આ રીતે સુધારી સૂચન્યા છે. આથી જેમણે આ કરતાં ઓછી રકમા ભરી હાય તેમને બાકીની રકમા પૂરી કરી આપવા પતાના ચેગ આપે તે મા માસિકના ગ્રાહકા રૂા. ૩-૦-૦ મેકલે એમ વિનવીએ છીએ. For Private And Personal Use Only અમે પૂજય વિરા ને મુનિરાજોને પણ આ પર્યુષણા જેવા પ્રસંગમાં જૈન સંઘને અમારી આ યાજના અપનાવી લેવા અને એમાં બધી રીતે સહાયતા કરવા પેાતાના ઉપદેશથી પ્રેરણા કરે એવી વિનંતિ કરીએ છીએ, તત્રી. Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસના અજવાળે લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ ચાકસી [૯] The existence and succession of Samprati, another grandson of Asoka, although not verified by epigraphic recard, are vouched for by a considerable body of tradition. The Buddhist prose romance, named Asokvadana (being part of the Divyavadana), tells a long story of Asoka's senile devotion to the church and consequents waste of the resources of the empire which went so far that the ministers were compelled to remove him from power, and place Samprati, son of the blinded Kunala, on the throne. ' . વીન્સેન્ટ સ્મિથ કૃત ભલી હિસ્ટરી આફ ઈંડિયા ’ના પાના ૧૮૧ ઉપરના ફકરા જે મૂળ ઇંગ્લીશમાં ઉપર આલેખ્યો છે એ બૌધમ ના નામીચા દિગ્અવદાન નામા પુસ્તકમાંના એક ભાગ નામે ‘ અશાકાવદાન ના છે. એના ભાવાય એવા છે કે અશોક રાજ્યની આવકમાંથી મોટા ભાગ મદિરા પાછળ ખેંચી નાખતા હૈાવાથી પ્રધાને ને આખરે તેને ગાદી ાઢાવવાની ફરજ પડી અને સ’પ્રતિ કે જે તેના અધપુત્ર કુણાલના પુત્ર હતા તેને ગાદીએ બેસાડયો. સ્મિથ મહાશય પાના ૧૮૦ પર તિષ્યરક્ષિતા કે જે કુણાલની આત્માન માતા હતી અને જેણે જેના અધાપામાં અધીયતામ્' ને બદલે ‘· અ‘ધીયતામ્ ' કરી મુખ્ય ભાગ ભજવ્યેા હતા એ વાત જનવાયકા જેવી ગણી એ પર વજન મૂવા નથી માગતા પણ જો એની સાથે પા. ૧૮૧ પરના ઉપરના ઉતારા સરખાવે તે એ જનશ્રુતિ સાવ ઉપેક્ષા કરવા જેવી નથી જ. ભારતવર્ષના ઈતિહાસ સાધવા હોય તેા એકલા શિલાલેખીય પુરાવા પર કેવળ વજન મૂકી આગળ વધી શકાય નહીં. શ્રમણા અને બ્રાહ્મણાએ ધર્મપ્રથામાં જે જે વાતા કહી હાય અને ામ જનસમૂહમાં જે વાતા પ્રચલિત હાય એ પર ધ્યાન આપવાની અને એમાંથી આસપાસના સંયોગા જોઈ સત્ય તારવવાની પણ અગત્ય ગણાય. ગમે તે કારણથી આ સબંધમાં પુરાણુકારા મૌત હોય અથવા તે સંપ્રતિ સબંધી એકાદો સામાન્ય ઉલ્લેખ કરી મૌયવશતી વંશાવલી આપી સતાષ પકડતા હોય અને પુષ્પમિત્ર સંબધી એણે કરેલા યજ્ઞ સંબધી લંબાણથી વર્ણન કરતા હાય એને અથ એવા તે। ન જ કરાય કે જૈન અને બૌદ્ધ ગ્ર'થામાં નેધિાયેલી વાતા કેવળ કલ્પિત છે. એ કાળે ધાર્મિક સહિષ્ણુતા હતી અને તેથી કેટલીક વાર્તા ઈરાદાપૂર્વક પડતી મૂકવામાં આવતી. પણ જે ધમની આખરી દૃષ્ટિ આધ્યાત્મિક જીવન જીવવામાં પરિણમતી ઢાય અને સંસારના પ્રલેાભના સાથે જે ધર્મના શ્રમણેાને ખાસ કંઈ સબંધ કે સ્વાર્થ ન હેાય તે સાવ ખાટું લખે કિવા વાતા જોડી કહાડે એ માનવું અસ'ગત છે. એટલું જરૂર કહી શકાય કે એ યુગમાં વર્ણન કરતી વેળા કેટલીક અતિશયાતિ જરૂર કરવામાં આવતી અને એમાંથી જૈન લખાણા પણ બાકાત નહેાાં રહેતાં. આમ છતાં એમાંથી નર્યું સત્ય શોધવાનુ સાવ મુશ્કેલ ત। નથી જ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંક ૧૨ ] ઇતિહાસના અજવાળે [ ૨૫૧ The Jain literary tradition of western India, which also recognizes Samparti as the immediate successor of Asoka, eulogizes him as on eminent patron of Jainism who founded Jain monasteries even in non-Aryan countries. Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the popular voice to Samprati, who is, in fact; regarded as be. ing the sovereign of all India, holding court at Patliputra; but other traditions place the seat of his government at Ujjain. (P. 181) ઉપરના ફકરા લખી સ્મિથ સાહેબ સ`પ્રતિ સંબંધમાં કઈ વાત ખરી માનવી એ સબધા મૂઝત્રણમાં પડે છે. ખાસ નિણ્ય પર આવી શકતા નથી. પુરાણા પ્રત્યે ઢળતી વલણુ હાવાથી સંપ્રતિના હોવા સંબંધમાં શ'કા કરવા પણ પ્રેરાય છે પણ સામે બૌદ્ધ અને જૈન ગ્રંથાના જીવતાં પ્રમાણા પાવા હાવાથી જે અનુમાન દરે છે તે આ પ્રમાણે છે— Perhapes the empire was divided immediately, after Asok's death, between his grandsons, Dasaratha taking the eastern, and Samprati the western provinces,......ભાવાર્થ એ જ કે અશોકના મૃત્યુ બાદ તરત:જ તેમના પૌત્રોએ રાજ્યની વહેંચણી કરી હશે અને દશરથના ભાગમાં પૂર્વ પ્રદેશ યાને પાટલીપુત્રની આસપાસના વિસ્તાર, જ્યારે સ’પ્રતિના ભાગમાં પશ્ચિમ યાતે ઉજ્જૈનીની આસપાષના વિસ્તાર આવ્યો હશે. F ' · પુરાણમાં પણ સ`પ્રતિ તે બન્ને સપદી ' શબ્દ અત્યારતી શાખથી મળી આવ્યા છે અને ડૉ. ત્રિભોવનદાસ વહેચ પેાતાના ભારતના પ્રાચીન ઈતિહાસ 'માં—કે જેની ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં પ્રસિદ્ધિ પણ થઈ ચૂકી છે—કહે છે કે જે શિલાલેખા સમ્રાટ શાકના નામે ચઢષા છે તે વહેંણુત્રીની ભૂલને આભારી છે. ખરી રીતે એ સ ા સમ્રાટ સંપ્રતિનાં છે અને ‘પ્રિયદર્શી' ' એ વિશેષણુ નથી પશુ સ'પ્રતિ મહારાજનું નામ છે, જો કે ડાકટર સાહેબના આ મંતવ્યને હજી મોટા પ્રમાણમાં ટકા પ્રાપ્ત નથી થયા. વળી એ દિક્ષામાં તેઓશ્રીના પ્રયાસ ચાલુ છે અને એ આખા પ્રશ્ન પુરાતત્ત્વ શૈલકાના હવાલે સોંપવા જેવા હાઈ, એ સંબંધી વધુ લંબાણુ ન કરતાં આપણે તેા પા. ૧૮૧ વાળા જૈનધમ ગ્રંથામાં આવતા પ્રસંગ વિચારીએ. સંપ્રતિ મહારાજના સબંધમાં—તેમના પૂર્વ જન્મ તેમજ ગાદી પ્રાપ્ત થયા પછી આચાર્ય મહારાજ શ્રી - સુહસ્તિજીના પ્રસંગ બાદ, સમ્રાટે કરાવેલા ગુદ્ધિાર, ભરાવેલાં જિનબિમા, અને ભારતની બહારના દેશામાં ધર્મપ્રચાર અંગે માદ્ધેલા માણુસા તેમજ સ્થાપેલાં સદાવ્રતા સબંધમાં સખ્યાબંધ ઉલ્લેખો જિંગાચર થાય છે. અંગ્રેજી લખાણુમાં એ અંગેની ટૂંક નોંધ લેતાં ઈતિહાષકાર એમને (સ’પ્રતિને) ‘જૈન શક'ની ઉપમા આપે છે. એકરીતે કહીએ તા અશાક માટે શરૂને ઈતિહાસ કાળે! છે જ્યારે સપ્રતિ માટે એવું કાંઈજ નથી એટલે એ ઉપમા કરતાં તે આગળ જાય છે. ઈતિહાસકારને ગૂંચવણમાં પડવાની જરૂર નથી. હાથીચુઢ્ઢાના લેખી દીા જેવું સ્પષ્ટ થયું છે કે સમ્રાટ ખારવેલ—કલિ’ગાધિપતિ—ચુસ્ત . For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ - જેનલમા હતો છતાં એ વાત તો શ્રમણોના એ પ્રદેશમાં આછા વિહારને લઇ કાને ન ચડી હોય એટલે જૈન સાહિત્યમાં ખાસ ઉલ્લેખ નજરે પડતા નથી. અથવા તો એ સાહિત્ય લુપ્ત થયું હોય એમ પણ બનવાજોગ છે. અહીં તો કહેવાનું એટલું જ છે કે જૈનધમ શ્રમણે રચનામાં વર્ણન કરતી વેળા વિષયને ઓપ ચઢાવવા જરૂરી અતિશકિત કરતા હશે પણ સાવ પિત પ્રબંધે કે મેં માથા વગરની વાતો કદી પણ નડતા નહોતા. બૌદ્ધ અને જૈન ગ્રંથની લખાણ ભિન્નતાને સમન્વય સાધવામાં ઝાઝી મુશ્કેલી નથી. સંપ્રતિના ગાદીએ આવવા સંબંધમાં ઉભય એકમત છે. બૌદ્ધો એમાં અશકને અતિ દ્રવ્યવ્યય કારણભૂત લેખે છે જ્યારે જેનJથે આલેખે છે કે કુણુલ પ્રત્યેના સ્નેહથી અને સંપ્રતિની વય લધુ હોવાથી અશકે એના મોટા થતાં સુધી રાજગાદી સાચવી પણ નામ તો સંપ્રતિ મહારાજનું પ્રવર્તાવ્યું. સમ્રાટ અશોક બૌદ્ધધમી હતો અને તેથી તે કલિંગના જૈનધમી રાજવી સાથે ખૂનખાર જંગ ખેલ્યો હતો. એમાં હિંસા પાકિનીનું ખપ્પર ભરવામાં કચાશ નહોતી રાખી. બૌદ્ધ ભિક્ષુકની દેરવણીએ ચાલતી તિષ્યરક્ષિતાના સાન્દર્યમાં એ એટલો મુગ્ધ હતા કે જેથી કુણાલ જેવા પુત્રને અંધત્વ પ્રાપ્ત થયું. એ વેળા રાણી અને ભિક્ષુક મગધનું રાજ્ય અશક પછી કુણાલના હાથમાં ન જાય એ સારુ જાતજાતની ખટપટ કરી રહ્યા હતા, કુણાલને કાને એ વાત પહોંચી હતી, પણ એ જાણતો હતો કે પિતે “ધ” થયો છે એટલે રાજ્ય કરવા યોગ્ય નથી રહ્યો. વળી એ સમયે તેને પુત્ર પણ નહોતો જ . આમ કેટલાંક વર્ષો નીકળી ગયા. રાણું ને બૌદ્ધ જાધુ સમજ્યા કે કાંટો દૂર થયો ! પણ કાળનું એંધાણ કેણુ પારખી શકે છે? કુણાલતી એક વણિક રાણીને પેટે સંપ્રતિને જન્મ થયો. કાકાએ કુણાલને પાટલીપુત્ર જઇ, પિતા પાસે “કાકિણી ” યાને રાજ્યભાગ માંગવાની સલાહ આપી. ઉઘાડાછેગે જવાથી કાર્યસિદ્ધિ થવામાં વિદ્મપરંપરાઓ ઓછી નહતી એટલે એ સંગીતકાર રૂપે પાટલીપુત્ર પહેઓ પ્રથમ સંગીતકળાથી જનતાનું મન જીતી લીધું અને આખરે નૃપતિ પાસે સંગીતકળા દાખવી. અશોકનું મન રંજન કરી, રાજ્ય માગ્યું. વર્ષો જૂની વાત પરને પાદે ઉચકાય. અશાકને પુત્ર પ્રેમ ઉભરાઈ ગયો. કુણાલની પિતૃભક્તિ, ધર્મ ગૃતિ તેમજ ઓરમાન માના તરફ રંચમાત્ર તિરસ્કાર વિહૂણ વૃત્તિ જોતાં જ અશકના મનમાં જબરી જ પેદા થયો. પુત્ર અને પિતા તરીકે પિતાના જીવનને ભૂતકાળ નિરખ્યા. ત્યારથી જ જીવનપલટો આવે, માત્ર કુણુલના કહેવા મુજબ એના નાના પુત્રને રાજય આપ્યું એટલું જ નહીં પણ પોતે એ ઉંમરલાયક થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી પણ લીધી. સંપ્રતિ સામે કુણાલ જેવું કોઈ કવિવું ઊભું ન થાય એ સાર સંપ્રતિના નામની દુહાઈ સર્વત્ર ફેરવી અને રક્ષણને . પાકે બંદેબસ્ત કર્યો. એ દિવસથી બૌદ્ધધમ રાણી પરથી એનું દિલ ઊડી ગયું. કલિંગના યુદ્ધ માટે પસ્તા ગયા અને એણે ધર્મમાર્ગે જીવન ગાળવાને પાકે નિર્ધાર કર્યો. સંપ્રતિ મહારાજના:રાજય પછી ધીમે ધીમે મૌર્યવંશની પડતી શરૂ થઈ. એ પરંપરા ચાર રાજાઓ સુધી ચાલી અને તે પૈકી છેલ્લીનું નામ બૃહદ્રરથ હતું. સમ્રાટ ખારવેલ સંબંધી હવે પછી. [ચાલુ 1 For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુલાબ અને કાંટા, જેને જાણવાજોગ કેટલીયે હકીકતો તરફ આપણું ભારે ઉપેક્ષાવૃત્તિ જોવાય છે. એવી હકીકતે તરફ અહીં સહુનું ધ્યાન દોરવામાં આવે છે. ત્રણ કરોડના ખર્ચે બંધાતું સ્વર્ગ મંદિર આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક મંદિરમાં જેની ગણતરી થાય, ને આગ્રાના તાજ મહેલ જેવાં શિલ્પસ્થાપત્યને ભુલાવે તેવા એક મંદિરની રચના હાલમાં મધ્યભારતમાં થઈ રહેલા છે. આ પ્રાંતમાં આવેલ ઈદર શહેરની પાસે મ નામનું લશ્કરી છાવણીનું ગામ છે. ત્યાં મિ. ચંદ્રભાણુ મહેશ નામના એક શ્રીમંત ઈજનેર “સ્વર્ગ મંદિરની રચના કરી રહ્યા છે, જેમાં તાજમહેલ કરતાંય અતિ મજબૂત ને અતિ સુંદર મંદિરમાં દુનિયાના ધર્મોના મહાપુરુષ અથવા અવતારની મોટી વિરાટકાય મૂતિઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમાં મહાત્મા બુદ્ધ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રી ગણેશા વગેરે મૂર્તિઓ સાથે ભપાર્શ્વનાથની દિગંબરીય પ્રતિમા મૂકવાનું પણ નિર્ણય કર્યો છે. આમાંથી નીચે પ્રમાણેની મૂર્તિઓ સફેદ અથવા ગુલાબી આરસપહાણમાંથી તૈયાર થઈ ગયેલ છે. ૧. શ્રીગણેશની મૂર્તિ સાત ફીટ ઊંચી છે અને તેનું વજન ૧૦ ટન છે. અને તે એક જ આરસપહાણના પથ્થરમાંથી બનાવેલ છે, જે હિંદની સહુથી મોટી મૂતિ ગણાશે. ૨. મહાત્મા બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિ આછા ગુલાબી આરસપહાણના એક જ પથ્થરમાંથી બનાવેલ છે અને તે નવ ફીટ ઊંચી છે અને ૧૦ ટન વજનમાં છે. આને બનાવવા માટે છે કારીગરોને બાર મહિનાનો સમય લાગે છે. બીજું આવું જ એક બુદ્ધ ભગવાનનું બાવલું આછા ગુલાબી આરસપહાણમાંથી બનાવેલ છે, જેની ઊંચાઈ આઠ ફીટ છે અને વજન પંદર ટન છે. આ બંને બુદ્ધ ભગવાનનાં બાવલા આરસપહાણમાંથી આજ સુધીમાં હિંદુસ્તાનમાં જે બનેલ છે તેના કરતાં મોટા હોવાનો તેમને દાવે છે. ૩. જૈનતીર્થકર દિગંબર પાર્શ્વનાથની બે વિરાટકાય પ્રતિમાઓ પણ બનાવવામાં આવેલ છે, જેની ઉંચાઈ ૭ ફીટ અને વજન આઠ ટન છે. આ ઉપરાંત શ્રીરામ, શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ તથા શિવ વગેરે દરેકની સાત સાત ફીટ ઊંચી પ્રતિમાઓ પણ બનાવવામાં આવેલ છે. હાલમાં જ બે મોટા સફેદ આરસપહાણના ટુકમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી શ્રીકૃષ્ણની બે પ્રતિમાઓ બનાવવામાં આવશે, એક ૧૦ ફીટ ઉંચી અને બીજી ૨૫ ફીટ ઊંચી થશે. આ સ્વર્ગ મંદિરના નિર્માતા સી. બી. મહેશ છે, જેઓ ૧૯૨૦માં અમેરિકામાં એન્જિનિયરીંગના વધુ અભ્યાસ માટે ગયા હતા. તેઓ ત્યાં પંદર વર્ષ સુધી રહ્યા અને મેટા મોટા રસ્તાઓ તથા મકાન તથા પૂલ વગેરેનું નિર્માણ કરી અઢળક દ્રવ્ય મેળવ્યું અને પિતાના આ ધનમાંથી તેમણે હિંદુસ્તાનમાં પાંચ હજાર વર્ષ સુધી ટકી શકે તેવું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ મંદિર બનાવવાનું વિચાર્યું. આજથી દશ વર્ષ પહેલાં આ સ્વર્ગમંદિરને પાયો નખાયો. આ સ્વર્ગમંદિરમાં બાર મોટા ઓરડાઓ ૧૦૦*૪૫૦'×૪૦' ઊંચા બનાવવામાં આવશેજેમાંના આગળના ત્રણ એકાઓ તૈયાર થઈ ગયેલ છે. આ એકાએ બનાવવાનું ખર્ચ રૂ. ૨૦૦૦૦૦ થયેલ છે. આ ઓરડાઓ પથ્થર, સીમેંટ કેકીટ તથા આરસપહાણમાંથી બનાવેલ છે. આ ઓરડાની બહારને ભાગ આછા ગુલાબી આરસપહાણથી આચ્છાદિત કરવામાં આવેલ છે. આ જ જાતના મકરાણાની ખાણમાંના આરસપહાણમાંથી તાજમહેલ પણું બનાવવામાં આવેલ છે. એારડાની અંદરની દિવાલ ખાસ પ્રકારનાં પિસલીન ટાઈટિસથી બનાવેલ છે, કે જે ફાયરપ્રુફ અને એસીકમુક વસ્તુઓમાંથી બનાવેલ છે. આથી આ ટાઈલ્સ ઉપરનાં ચિત્રો લાંબા સમય સુધી ટકી રહેશે. આવા એક ઓરડાની છત અને દિવાલ ઉપર ટાઈલ્સ લગાડવા માટે બાર કારીગરોને અઢાર મહિના લાગેલ છે. આજસુધીમાં આ સ્વર્યમંદિર પાછળ ત્રીસ લાખ રૂપિયા ખર્ચાઈ ચૂકયા છે અને આવતા દશ વર્ષમાં પૂરું થવા સંભવ છે. આ સ્વર્ય મંદિર બનાવવાનો કુલ ખર્ચ આશરે રૂ. ત્રણ કરોડ આંકવામાં આવેલ છે. આ “સ્વર્ગમંદિર' માટે રજીસ્ટર ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મી. સી. બી. મહેશ તેમની જિંદગી દરમ્યાન કામ કરશે. તેમના ત્રણ અમેરીકન અનુયાયીઓ તથા બાબા કાલી કમલીવાલા મેંમ્બર તરીકે રહેશે. અહીથી વિશ્વબંધુત્વ અને આધ્યાત્મિક અને પ્રચાર કરવાની તેમની ઝંખના છે. આ વિષે વધુ માહિતી ૨૭મી ઓગસ્ટના હિંદુસ્તાન ટાઈમ્સના વીકલીમાં જોઈ લેવા ભલામણ છે, જેમાં ભ. પાર્શ્વનાથની ધ્યાનસ્થ પલાંઠી વાળીને બેઠેલી દિગંબરીય મૂતિને ફેટ પણ આપવામાં આવ્યો છે. –જ્યભિખુ “દંત-મથુર' નામનું હિંદી નાટક જેમાં મહાન પ્રભાવિક શ્રી કાલકાચાર્ય મહારાજ તથા પવિત્ર સાધ્વી સરસ્વતી વિષે ખૂબ જ સ્વછંદી લખાણ લખવામાં આવ્યું છે ને જેનોનાં અહિંસા વગેરે તત્વજ્ઞાનની બેઈજજતી કરવામાં આવી છે—તેને સચોટ ઉત્તર શ્રી. જયભિખુ તરફથી આ પત્ર દ્વારા આપવામાં આવ્યા પછી, આ વિષે સહુ કોઈનું ખૂબ ધ્યાન આકર્ષિત થયું છે. - અમદાવાદનું સુપ્રસિદ્ધ સાપ્તાહિક “પ્રજાબંધુ' “હંસ-મયૂર'ની આલોચના પર પિતાને અભિપ્રાય ટાંકતા પિતાના તા.૨૭-૮-૫૦ ના અંકમાં લખે છે કે “ શ્રી. વૃંદાવનલાલ નામના એક હિંદી લેખકે “હંસ-મયુર’ નામનું નાટક " પ્રભાવક ચરિત ને આધારે લખ્યું છે. પ્રભાવક ચરિતમાંની કથા એવી છે કે ધારાના રાજકુમાર કાલક અને તેની બહેન સરસ્વતી ઉજજૈનમાં જૈન ધર્મના પ્રચાર માટે જાય છે. ઉજજૈનને ગર્વ ભિલ સરસ્વતીને પિતાના મહેલમાં પૂરી રાણું બનાવે છે. કાલક કુહ થઈને શક લેકેને તેડી લાવી ગભિલ ઉપર હુમલે કરાવી તેને નસાડી મૂકે છે, આ કથાને શ્રી. વર્માએ વિકૃત સ્વરૂપ આપી નાટક રચ્યું છે. લેખક એ વિકૃતિને તર્કશુદ્ધ બનાવવા કહે છે “સરસ્વતીની સામે ગભિલ્લને બળાત્કારથી વિવાહ થાય એ મને માન્ય નથી, પરન્તુ ગર્દભિલના પ્રણયે જે ૨૫ યા માર્ગ લીધે હશે, તેના સંબંધમાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] ગુલાબ અને કાંટા [ ૨૫૫ કાલકાચાર્યને તે ભ્રમ થ સ્વાભાવિક અને તેના સ્વભાવને અંગત લાગે છે. નાટકમાં આ ભ્રમનું સમર્થન છે.” “આ ન કતક છે. ઐતિહાસિક પાત્રોની સાથે કલાને નામે રમત કરી વિકૃતિ નિપજાવવામાં કેટલાક લેખકોને રસનિર્માણ ભાસે છે, કેટલાકને તેમાં સાઈકોલોજી”નું દર્શન થાય છે; પરન્તુ એ રીતે તેઓ ભયંકર અનર્થ જ કરતા હોય છે. કાલકાચાર્ય એક જેન ભિક્ષુ હતા, સરસ્વતી ભિક્ષુણી હતીઃ એ ઐતિહાસિક પાત્રો અંગેના સ્પષ્ટ કયાનકને વિકૃત કરી, કલકલ્પિત પ્રણયને વચ્ચે લાવી, જૈનોના પ્રભાવક પુરુષના ચરિત્રને કલંક્તિ કરવાનો કે તે સંબંધે રઢીભૂત થયેલી ધાર્મિક માન્યતાઓ ઉપર પ્રહાર કરી રસનિર્માણુને નામે રસભંગ કરવાનો કોઈ કલાકારને અધિકાર ન હોઈ શકે. ઈતિહાસદૃષ્ટિએ તે અપરસ છે. શ્રી, વર્માની એ કૃતિ ઉપર આ સમાલોચનામાં શ્રી જયભિખ્ખએ કરેલા પ્રહારો વિકૃતિમાં કલા જોનારા લેખકની અખિ ઉઘાડનારા અને એવું ઈછીએ. આ સમાચનામાં કેટલાંક ઐતિહાસિક સત્ય ઉપર પણ તેમણે પ્રકાશ પાડયો છે.” આ અંગે આગર (માલવાથી પૂ. જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી શ્રો. જયભિખ્ખું પરના પત્રમાં લખતાં જણાવે છે, કે “તમારે પત્ર તથા લેખ મળ્યો, લેખને મેં ધ્યાનપૂર્વક વાંચ્યો. લખવાની શલિ બહુ જ યુકિતસંગત અને ભાષાસૌષ્ઠવ ઉત્તમ છે. આ રીતે સચોટ લખવાની જ જરૂર હતી. આ માટે તમને અનેકશઃ ધન્યવાદ, શ્રી. ઉદયશંકર ભટ્ટ નામક લેખકે પણ શ્રી. કાલકાચાર્ય વિષે બ્રમપૂર્ણ લખ્યું છે. શ્રી. શ્યામવિહારી મિત્રે પણ એ પ્રભાવક પુરુષ વિષે ખૂબ અનુચિત બાબત લખી છે. શ્રી. અતેકરે પણ નાગરી પ્રચારિણી પત્રિકાના વિશેષાંકમાં તેમને દેશદ્રોહી ' ગણાવ્યા છે. કેનું કેવું લખવું? કોઈને ઊડે અભ્યાસ કરે નથી, ને ખ્યાતિ પ્રાપ્ત કરવી છે. ગઈ. ભિલ્લને તે વિષ્ણુપુરાણમાં “પ્રદેશી' રાજા કહ્યો છે. ગભિલ કઈ રાજા વિશેષનું નામ નહેાતું પણ વંશનું નામ હતું. જ્યાં સુધી જેમાં સમર્થ વિદ્વાન પેદા નહિ થાય ત્યાં સુધી આવાં આક્રમણો થયાં જ કરશે.” અમદાવાદ નાગજી ભુદરની પાળના હિન્દી સાહિત્ય પ્રકાશન મંડળ તરફથી “હંસમથરને હિંદી અનુવાદ પ્રગટ થયો છે. આપણામાં બીજાને સત્કારવા માટે નહિ, પણ તિરસ્કારવા પૂરતી ધર્મનિષ્ઠા અવશ્ય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલકત્તાના જૈન મંદિરમાં ચિત્રકળાની સામગ્રી લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિસાગરજી. કેટલાક અજૈન વિદ્વાનો પાસેથી સાંભળવા મળે છે કે અરેન મંદિરની અપેક્ષાએ જવારે જૈન મંદિરનું અવલોકન કરીએ છીએ ત્યારે એક નૂતન ચેતના અને પવિત્ર જાગૃતિનો અનુભવ થઈ આવે છે. આત્માને અપૂર્વ શતિનો અનુભવ થવાની સાથોસાથ એ દેવમંદિરમાં રહેલી શાંત મુદ્રાચ્છ આદર્શ કળાપૂર્ણ પ્રતિમાઓ પર જે સૌમ્યભાવ નેજરે ચડે છે તે બીજે જોવામાં આવતો નથી. આધ્યાત્મિક સાધનાનું પ્રધાન સ્થળ મંદિર છે. જેનોએ મંદિરોને હંમેશાં સાક્ષાત કળાના અવતારરૂપમાં સજાવી રાખ્યાં છે. પ્રાચીન કાળમાં તો જૈન મંદિરોમાં જાણે કળા જ પિતાની સૌંદર્યસંપત્તિનું વિકસિત રૂપ જ સફળતાપૂર્વક ઉપસિથત કરી રહી હોય એવું જણાઈ આવતું. મંદિરોમાં સાંસ્કૃતિક તના પ્રચારનું સમુચિત અંકન પ્રભાવોત્પાદક રીતે સુદઢ બનાવેલું જોવાય છે, આથી જેને પિતાના ભૂતકાળને સુવર્ણકિત ઈતિ. હાસ વાંચી-સમજીને પિતાના કર્તવ્ય માર્ગ તરફ તત્પરતા રાખતો આગળ વધે ને આત્મવિશ્વાસની ભાવના મજબૂત કરે છે. વિશ્વલિપિમાં જે કળાકારોએ પોતાના સ્વચ્છ અને સાત્વિક વિચારે પ્રગટ કર્યા છે તે આપણી મૌલિક સંપત્તિ છે. પ્રાચીન જૈન મંદિરનાં અવલોકન કરવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું છે તે કહી શકે એમ છે કે તેમાં જે ચિત્રકળાની સામગ્રી મળી આવે છે તે જેનેના કળાપ્રેમનું વ્યાપક પ્રતીક છે. જેને કળાવિહીન જીવન પસંદ નહોતું એનું પ્રમાણ એ પૂરું પાડે છે. અહીં હું નીચેની પંકિતઓમાં કેવળ કલકત્તાના મંદિરોમાં પ્રાપ્ત ચિત્રકળાની સાધનસામગ્રીને જ ઉલ્લેખ કરી રહ્યો છું. ૧૩૯ કોટન સ્ટ્રીટમાં પંચાયતી એક મોટું જેનમંદિર છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૫ માં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનહર્ષસૂરિએ કરાવી હતી. એ સંબંધી બે પ્રસ્તત્કીર્ણ લેખ આજે પણ ભૈરુંજીના ઉપરના ભાગની દિવાલમાં લાગેલા છે. આ પથ્થરનો નાશ કરવા માટે કેટલીક સાંપ્રદાયિક માનસવાળાએ ચેક્ટ કરી હતી. પરંતુ કળાપ્રેમીઓના પ્રયત્નથી તેઓ કંઈ જ ન કરી શકવાં. પ્રસ્તુત મંદિરના ભૂમિપ્રાસાદમાં જે વિશાળ સભામંડપ છે તેના ઉપરના ભાગમાં ચોવીસ તીર્થંકરા, અષ્ટાપદ વગેરે જેન તીર્થોની પ્રતિકૃતિઓ તેમજ જૈન સંસ્કૃતિ અથવા કથાઓના વિવિધ પ્રપંગે પર પ્રકાશ નાખનારા અનેક ચિત્ર ક્રમમાં જડાવીને લગાડેલાં છે. આ ચિનું પ્રાચીનતાની દષ્ટિએ તે કે ઈ મૂરક નથી. આજથી લગભગ ૧૦૦ વર્ષની અંદર બનેલાં છે ને તેનું માપ રા-૩ ફૂરનું છે. એ બધાં એક જ કલમે આલેખાયેલાં માલુમ પડે છે. એમ પણ જંણાય છે કે ખાસ કરીને જૈન મંદિર માટે જ ચિત્રકાર પાસે એક જ આકારમાં બનાવ્યાં હશે. એ ચિત્રોમાં રાજપૂત કલમ ૫ષ્ટ પ્રતીત થાય છે. આ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] કલકત્તાના જૈન મંદિરમાં ચિ, સા. [ ૨૫૭ ચિત્રો નવીનતમ હોવા છતાં તેમાં સજીવતા, ભવ્યતા અને સાર્વજનીન આકર્ષણની શકિતઓ ભરી પડી છે, રેખાઓ કંઈ અસુંદર નથી. રંગેની બહુલતા અને રેખાકૌશલ અદ્દભુત છે. મેં મારા એક બંગાળી કળાકાર મિત્રને એક દિવસે આના નિરીક્ષણું માટે આમંત્રણ આપેલું. તેઓ આ ચિત્રોને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે પ્રાચીન ન હોવા છવાં આકર્ષણ અને ભાવના સમુચિત વ્યકતીકરણની દૃષ્ટિએ આ ચિત્રો અત્યંત મહત્વપૂર્ણ છે. હું આ ચિત્રના વિષયમાં મારે વિચાર પ્રગટ કરીશ એવું વચન પણુ આપી ગયા હતા. મંદિરના ઉપરના માળે સમવસરણ, નેમિનાથ ભગવાનની યાત્રા, ઈંદ્રાદિ દેવો અને નવપદજી તેમજ વીસ રથાનાદિન સુરમ્ય ચિત્ર છે. વરતુતઃ આવાં સુંદર ચિત્રો હોવા છતાં જેને કોઈ ખાસ કળાની દૃષ્ટિએ તેને અભ્યાસ કરતા નથી અને તે તરફ ખાસ દષ્ટિએ અવલોકન પણ કરતા નથી, એ એનો વિષય છે. અહીંના જુના મુનિમજી શ્રીભવરલાલજથી જણવા મળ્યું કે અહીં જે પ્રાચીન હસ્તલિખિત પિથીઓને સંગ્રહ છે તેમાં સુવર્ણાક્ષરોરી અંકિત “ભગવતીસત્ર’ સચિત્ર હતું. એ સૂત્ર આગમોઢારક સાગરાનંદસરીશ્વરજીએ જોયું હતું પરંતુ આજે એ ગ્રંથને પત્તો નથી લાગતો. રાય બદ્રીદાસજીના મંદિરમાં પણ જૈનધર્મનાં અનેક પ્રસંગો સાથે સંબંધ રાખનાર ચિત્રો ઉપરના ભાગમાં વ્યવરિતરૂપે લાગેલી છે. કયા કયા વિશિષ્ટ પ્રસંગોને લક્ષીને એ બનાવવામાં આવ્યાં છે તે તો અત્યારે જીવવું મારે માટે મુશ્કેલ છે કેમકે તેની યાદી મારી પાસે રહી નથી. પરંતુ ચિત્રો અત્યંત સુંદર છે એમાં શક નથી. અહીં બાંબુ સાહેબના નામનું એક અજાયબર પણ છે, જેમાં એક હજારથીયે અધિક કાગળ અને તાડપત્રના હરતલિખિત ગ્રંથો છે, જેમાંના કેટલાંક તો સચિત્ર છે. આમાં જે ચિત્રો મળી આવે છે તેમાંથી મારી દ્રષ્ટિએ એક ચિત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ અને અન્યત્ર અનુપલબ્ધ છે. સંપૂર્ણ રામાયણના ભાવને અત્યંત સુંદર રીતે એક જ વિસ્તૃત પટ પર ત્રિકિત કરેલા છે. પ્રાચીન તો નથી પરંતુ વિષયની દૃષ્ટિએ આ રચના નવીન અને મનોહર છે. વિખ્યાત કલામર્મજ્ઞ શ્રદ્ધેય અધેન્દ્રકુમાર ગાંગુલી તે આ ચિત્રો પર મુગ્ધ છે. અહીં રોયલ એશિયાટિક સોસાયટી, બાબુ પૂરણચંદજી નાહર, શ્રીઅર્થેકમાર બાંગુલી, બાબુ નરેન્દ્રસિંહજી સિંધી આદિ મહાનુભાવોએ પિતાના સંગ્રહમાં જેન ચિત્રો અને લેખનકળાની સામગ્રી વિપુલ પ્રમાણમાં સુરક્ષિત રાખી છે. યુનિવરસિટીના આશુતેષ મ્યુઝિયમમાં મે વિશાળ જૈન વિજ્ઞપ્તિપત્રો પણ છે, તેમાંથી એકમાં રેટિયો કાંતતી સ્ત્રી બતાવવામાં આવી છે. પં. નેહાજી આ મ્યુઝિયમ જોવા આવ્યા ત્યારે આ રેટિયા ઉપર તેમની નજર ગઈને ઉલ્લાસભેર કૂદી પતાં ને આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું: “એરે! જેનેએ પિતાની કળાઓની શાખાઓના સાધનમાં રેંટિયાને પણ સ્થાન આપેલું છે?” આથી જ અમારે જૈન-જૈનેતર વિદ્વાનોને કહેવું પડે છે કે “તમે તેની સંસ્કૃતિને. ઈતિહાસ, તત્વજ્ઞાનને ઊંડાણથી અભ્યાસ કરે તે જ જેના અંતસ્તલનો પત્તો લાગશે ને તમે પણ એવા જ આફરીન બની જશે.” For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " - પ્રતીકાર ને પ્રત્યુત્તર ભગવાન મહાવીર અને જૈન સાધુનું વિકૃત ચિત્રણ, [ શ્રીવ્યથિતદય દ્વારા લિખિત દાદાનિયાં નામક પુસ્તકની સમીક્ષા.] લેખક છે. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય [સંકુચિત દષ્ટિના લેખકેના હૃદયમાં સાંપ્રદાયિક ઝેર કેવું ઠાંસીને ભરેલું છે તેને એક નમૂને આ માસિકના ગતાંકમાં “હંસ-મયૂરની આલોચનામાં દર્શાવે છે ત્યાં આ બીજ લેખક “યથિતહદય” ઉપનામધારી પોતાની માનસિક વ્યથાઓનું પ્રદર્શન “બૌદ્ધ કહાનિય” દ્વારા કરાવી રહ્યા છે અને તે પણ અહિંસા, મમતા અને સહાનુભૂતિના આદર્શ ઉધનની આડમાં! લેખક “વદતે વ્યાધાત”ની સામાન્ય સમજને પણ જતી કરીને શું સિદ્ધ કરવા ઇચ્છે છે તે તે તેઓ જ જશે. ૫ર તુ અમને થાય છે કે આવા હલકી કોટિનાં લખાણે સાહિત્યની સાચી કસેટીમાં મૂકી શકાય ખરાં? અને જે મુકાય તો ખરે જ આપણે ધર્મ, આપણા સમાજ અને આપણું રાષ્ટ્ર કઈ દિશા તરફ ધસડાઈ રહ્યાં છે એને ચિતાર આંખ સામે ખડો થઈ જાય છે. અંધાધૂંધીને લાભ લેવા જે સલાક વ્યાપારીએ યુક્તિઓ રચે છે એવી લેખન વ્યવસાયની આ કઈ તરકીબ તો નહિ હોય એ પ્રશ્ન સહેજે ઉદભવે છે. જે હે તે હો પરંતુ લેખક પોતે સાહિત્યનો સાચો રાહ ચૂક્યા છે. એ વિશે પ્ર. મહેન્દ્રકુમારજીએ હિંદીમાં એક તટસ્થ દષ્ટિએ જે આલોચના કરી છે એ જ ગુજરાતીમાં વાચ સમક્ષ રજૂ કરી હાલ તરત સંતોષ માનીએ છીએ. સંપા.] લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં વિહાર પ્રતિ બે પુ રુષોનું ધર્મક્ષેત્ર હતું. બંનેય અહિંસાના પૂજારીઓ હતા. અને શ્રમણસંસ્કૃતિના ધરી હતા. ભગવાન મહાવીર અને બુદ્ધ લગભગ ૪૦ વર્ષ સુધી એકીસાથે એક જ પ્રાંતમાં અહિંસાની સાધના અને પ્રચાર કર્યો. ભ. મહાવીરને ઉલ્લેખ પાલો ત્રિપિટકામાં નિક નાતપુરના નામે આવે છે. ગિંઠ-નિમય-પરિગ્રહની ગાંઠ રહિત, જાતપુર-જ્ઞાતવંશના રાજકુમાર. ભ. મહાવીરની જીવનચર્યા કઠોર હતી. તેમણે કદી પણ પરિસ્થિતિ અથવા વ્યક્તિવિશેષની સગવડ માટે કોઈ સુકુમાર માર્ગ પ્રહણ કર્યો નથી. બુદ્ધ છ વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું પરંતુ તેમને બેધિ પ્રાપ્ત ન થયું. તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું. સુજાતાની ક્ષીરનું ભોજન લીધા પછી બુદ્ધ ઉગ્ર તપસ્યા અને શરીર પિષણ વચ્ચેને “મધ્યમ માર્ગ' કાવ્યો. આ મધ્યમ માર્ગમાં નિર્વાહને થોગ્ય બધી સગવડાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. એક વસ્ત્રને બદલે ત્રણ વસ્ત્ર, જેડા પહેરવા, પથારી, સ્નાનઘર, દવા વગેરે વગેરે બધી જીવનસામગ્રી બૌદ્ધવિહારોમાં સંચિત કરવામાં આવતી. આનું માનસિક પરિણામ એ હતું કે મહાવીરની દીર્ધ અને ઉગ્ર તપસ્યામાં દોષ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] પ્રતીકાર અને પ્રત્યુત્તર [ ૨૫૯ બતાવો તેને અવ્યવહાય બતાવવામાં આવે. થયું પણ એ જ કે ભ. મહાવીરના તપને કાયલેશકર, દેહદંડ, કાયદંડ વગેરે નામ આપવામાં આવ્યાં. “આથી નિગઠ નાતપુરના સંધમાં ખૂનથી રંગાયેલા હાથવાળા કરકર્મા નીચ પુરુષો અધિક દીક્ષિત થતા હતા.” એમ કહીને તપની કર્મનાશક શક્તિનો પરિહાસ કરવામાં આવતો હતો. એનું તાત્પર્ય એ કે- પાપી અને નીચ લેકાએ અધિક કર્મોને સંયય કરે છે તેથી તે કર્મોના સમૂહને નષ્ટ કરવા માટે કૂરક નીચ પુરુષ ભ. મહાવીરના શરણમાં જાય છે. આ રીતે પતિતેહારક નિગ્રંથ શાસનની આ સુકુમાર ચર્યાશીલ ભિક્ષુઓએ હાંસી ઉડાવવી શરૂ કરી. xx વ્યકિતને પોતાના સ્વાર્થ તલમાત્ર પણ ન હોય ત્યારે તે નિસ્પૃહ બનીને આત્મસાધના અને લોકસેવા કરી શકે છે, તે તેમના (ભ. મહાવીરના) જીવનક્રમમાં હતું. ત્રિપિટકમાં નિર્ગઠનાતપુરના સંબંધમાં જે અહીં-તહીં લખેલું મળી આવે છે તેમાં તેમના આ દીવંતપ, કઠોર અનુશાસન અને સિદ્ધાંતમાં સમજુતી ન કરવાની ઉત્કટ ભાવનાને અવ્યવહાર્ય બનાવવાને પૂરેપૂરા સાંપ્રદાયિક પ્રયત્ન થયેલ છે અને એ પણ બતાવવાનો પ્રયાસ કરાયો છે કે ભ. મહાવીર બુહની ઈર્ષ્યા કરતા હતા. પરંતુ તથ્ય હકીકત એ છે કે ભ. મહાવીર પિતાના માર્ગે જીવન સંશોધન કરનારા આત્મયોગી હતા. સ્થિર અને વિશુદ્ધ આધાર પર લોકસેવા તેમનું બીજા નંબરનું કાર્ય હતું. તેમને સંઘની સંખ્યાવૃદ્ધિની અભિલાષા એટલી નહતી જેટલી કે તેમના શુદ્ધિકરણ અને તપઃપૂત તેજોમય થવાની. શ્રી. વ્યથિતહદયજીએ રૌદ્ધ રાડાનિયાં પુસ્તક-જે છાત્રહિતકારિણી પુસ્તકમાલા દારાગંજ–પ્રયાગથી પ્રકાશિત થઈ છે–તેમાં નિગંઠ નાતપુર મહાવીરને એક હલકટ, ઈબ્દાલુ, ચાલાક ફૂટનીતિજ્ઞ વ્યકિત સિદ્ધ કરવાનો યત્ન કર્યો છે અને તે પણ છાત્રહિતકારી પુસ્તકમાલાને માટે, તેઓ પિતાના દ “શબ્દમાં સાહિત્યની વિશેષતા બતાવતાં લખે છેઃ જે સાહિત્યમાં જીવન નથી, જયાં જીવનને ઊંચે લઈ જનારી દયા, સમતા, સહાનુભૂતિ અને અહિંસાને ભાવ નથી, તેનાથી ન તો માનવસમાજનો કોઈ ઉપકાર થઈ શકે છે અને ન કદી તે સાહિત્યની ખરી કસેટી પર કસી શકાય છે. દયા, સમતા, સહાનુભૂતિ અને અહિંસાના ભાવથી હીન સાહિત્ય કચરાપટ્ટીમાં ફેંકી દેવા જેવી વસ્તુ છે. સંસારની જે જાતિ નિકૃષ્ટ સાહિત્યના નિર્માણમાં જ પોતાનું ગૌરવ સમજે છે, તેમની નસોમાંથી કદી પણ મુડદાલ પણું દૂર થઈ શકતું નથી.” બહુ જ સુંદર વ્યાખ્યા છે. પરંતુ પોતે આ પુસ્તકની “ગૃહપતિ ઉપાલિ' અને રાજકુમાર અભય' શીર્ષક વાર્તાઓમાં તમે આનો કેટલે નિર્વાહ કરી શકયા છો? હું એ જાણું છું કે તમે એ કહી દેશે કે, “મને જેવી વાર્તા મળી અથવા જેવી મેં સાંભળી કે વાંચી તેવી લખી દીધી.” પરંતુ વ્યથિતહૃદયજી, જગતના મહાપુરુષના સંબંધમાં પૂરેપૂરી જાણકારી મેળવ્યા સિવાય કઈ સંપ્રદાયવિશેષના સાહિત્યના આધારે મા૫-તેલ વિના લખી દેવું એ શું સમતા, અહિંસા અને સહાનુભૂતિને માગે છે? ત્રિપિટક, આગમ, પુરાણ વગેરે સાહિત્યમાં સંપ્રદાય દ્વેષની અવશેષો મોજુદ છે. તેની સમબુદ્ધિએ તપાસ કરીને તેના સાંપ્રદાયિક અને કાઢી નાખવો એ જીવને પગી કળાકારનું કર્તવ્ય છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org રહે. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ગૃહપતિ ઉપાલિ' વાર્તાનો પ્રારંભ (પૃ. ૬): તે એક બૂઢે જૈન સાધુ હતો. ઘર અભિમાની, વણે કર !! બીજાઓની કીર્તિને તે કાને કદી સાંભળતો નહોતો, બીજાઓના વૈભવને તે કદી ટી આંખે પણ જેતે નહતો...તેનું કપટી મન, કાળું હદય.” આ નિગ્રંથ અપરિગ્રહી કુમાર્તિ જૈન સાધુનું ચિત્રણ! મેં આ વાર્તાને મૂળ પાલી ભાગ જોયા છે. આ “મનિઝમનિકાય' (સૂત્ર : ૫૬ )ના ઉપાધિસત્તથી લેવામાં આવેલો છે. તેમાં—“અરે વો હી તપસી નિયાદ નાહવાઇ પિાથ ચરિત્યા” શબ્દો છે. અર્થાત્ એક દીર્ધ તપસ્વી નિગ્રંથ સાધુ નાલંદાથી ભિક્ષા લઈને. જેની મૂળ કથામાં સાધુને “દીર્ઘ તપસ્વી' વિશેષણ આપવામાં આવ્યું છે તેને વ્યથિતહૃદય અભિમાની, કર, કપટી મન, કાળું હૃદય વગેર અહિંસક (?) શબ્દોથી ચિત્રિત કરીને સાંભળનારાને હથિતહૃદય બનાવવાની સામગ્રી ઉપસ્થિત કરી રહ્યા છે. આગળ (પૃ. ૫) જે ચર્ચા બુદ્ધ અને જૈન સાધુની વચ્ચે ચાલી છે તે પણ તેમણે અધૂરી જ આપી છે. પાલીના મૂળ ભાગમાં તેનું આ રૂપ છે તપસ્વી, નિમંઠ નાતપુ પાપ માટે ક્યાં કર્મ બતાવ્યાં છે?” “નિરંઠ નાતપુત કર્મ શબ્દ પ્રયોગ નથી કરતા. “દંડ' શબ્દનો પ્રયોગ કરે છે અર્થાત મને દંડ-મનથી થનારી હિંસા, વચનથી થનારી દંડ-હિંસા અને કાયાથી થનારી દંડ-હિંસા પાપ માટે–પાપની પ્રવૃત્તિને માટે કારણ બને છે. આમાં કાયદા મુખ્ય છે.” ગૌતમ ! તમે કયા દંડને મુખ્ય કહે છે ?” “તપસ્વી, હું કર્મને પ્રયોગ કરું છું અને મને કમને મુખ્ય પાનું કારણ માનું .” આ છે ચર્ચાને સારે. ભ. મહાવીરે “ઉત્તરાધ્યયન સૂત્ર” (અ. ૮, ગા૧૦)ની આ ગાથામાં– "जगनिस्सएहि भूपहि, तसनामेहि थावरेहिं च । नो तेसिमारभे दंडं, मणसा पयसा कायसा चेव ॥" અર્થાત-સંસારમાં રહેલા રસ અને સ્થાવર જેની મન, વચન અને કાયાથી દંડ-હિંસા ન કરવી.—એ જ બતાવ્યું છે કે મન, વચન અને કાયાથી હિંયા ન કરવી જોઈએ. એમ કયાંઈ નથી બતાવ્યું કે આમાં કાયદા જ મુખ્ય છે. પ્રત્યુત હિંસા અને પાપથી બચવા માટે જે ઉપાય બતાવ્યા છે તેમાં “આત્મદમન ને મુખ્યતા દેવામાં આવી છે. જેમકે, "अप्पा चेव दमेयव्यो, अप्पा हु खलु दुइमो। Mા ટૂંતો દો, અતિ ટોપ 10 રાત્ર વાં રે H1 દંત, સંપ તજ ચા "अप्पाणमेव जुज्झाहि, किं वो जुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥" ઉચિક્રિયા વોટું, મા માથે તહેવ સ્ટોઢું ચા. दुजयं चेव अप्पाणं, सवमप्पे जिए जियं ॥" --ઉત્તરાધ્યયન, ૦ ૨ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૨ ] પ્રતીકાર અને પ્રત્યુત્તર [ ર૬૧ અર્થાત્---“આત્મા એટલે મનનું દમન કરવું જોઈએ. આત્મા દુર્લભ છે, આત્મ દમન કરનારા અને લોકમાં સુખી થાય છે. '' Acharya Shri Kailassagarsuri Gyanmandir “સયમ અને તપથી મનોદમન કરવું શ્રેષ્ઠ છે, ' “ આત્મા સાથે જ યુદ્ધ કર. બાળ યુદ્ધથી શું પ્રયોજન છે? આત્મા દ્વારા આત્મજયી વ્યક્તિ સુખી થાય છે, '' મનને છતા. આત્મા-મનને “પાંચ ઇંદ્રિયા, ક્રોધ, માન, માયા, લાભ તથા દુ જીતતાં બધું યે જીતી લેવાય છે.” પાઠક 1 વિચાર કરી કે, ભ મહાવીર્ આત્મજી--મનેાજયી બનવાની વાત કરે છે કે દેહદ ́ડ કરવાની ? એ જરૂરી છે કે દેહ અને વાણીનેા સંયમ કરવાથી આત્મસયમના માગ સહેજે ખુલે છે. પૃ. ૬૯માં જે ચિત્ર નિગ’ૐ નાતપુત્તનુ` આપવામાં આવ્યુ' છે તે પર'પરાથી વિરુદ્ધ છે. જ્યારે બૌદ્ધ સાહિત્ય તેમના નગ્ન રહેવાના સ્વીકાર કરે છે ત્યારે કફની પહેરાવીને તેમનું ચિત્ર આપવુ સત્યની ઉપાસના કહી ન શકાય. પૂ. ૭૦ પર્—“નિગઢ નાતપુત્ત કંપી ઊઠયો, તેતી નસેનસમાં ક્રોધની ભરતી જેવુ આવી ગયુ'. તેણે ઉત્તેજક સ્વરે કહ્યુ : ગૃહપતિ! ગૃહપતિ ! ! શું તું પાગલ અની ગયા છે? શું સાચેસાચ ગૌતમે પાતાના જાદુથી તારી બુદ્ધિ ભ્રમમાં નાખી દીધી છે? નિષદ નાતપુત્તને પેાતાની સામે જોઇને પણ તું તારા આસન પર એના રહ્યો છે? ગૃહપતિ! હુ અને શુ' સમજુ | તારી અજ્ઞાનતા કે તારા ભ્રમ ? ક’ આ વાકયા છે. તેની જગાએ મૂળ પાક્ષીમાં એટલું જ છે કે, " एवं वृत्ते निगंठो नातपुत्तो उपालि ' गिपति एतदवोच उम्मत्तोसि त्वं गिद्दपति, दत्तोसि त्वं गिहपति " । અર્થાત્—મામ કહેર્તા નિગ્ર" નાતપુત્તે કહ્યું : ગૃહપતિ ! તું ઉન્મત્ત થઈ ગયા છે, વેચાઈ ગયા છે આમાં ન તા તેના માંપવાના અને ન ક્રોથી તમતમવાનેાયે ઉલ્લેખ છે. અને ન સામે આવતાં નૅઈને આસનથી ન ઊઠતાં ક્ષાભહીન પ્રદ્યુત ઉપાલિના બુદ્ધિભ્રમ પર મીઠું કટાક્ષેય છે. હુ' સર્વથા એમ નથી કહેતા કે પાલી સાહિત્યમાં પણ વિકૃત ચિત્ર નથી, પરંતુ જ્યાં પાણી સાહિત્યમાં પણ વિકૃત ચિત્ર નથી ત્યાં પેાતાની અનેખી સમતા બુદ્ધિથી કાઈ મહાપુરુષ પ્રતિ હીન અને ધૃતિ શબ્દનો પ્રયોગ કરવા કાઇ પણ સદાશય લેખકને ઉચિત નથી. છતાંયે વિદ્યાયા એના મસ્તકમાં પ્રારંભથી જ આવાં સાંપ્રદાયિક ઘૃણાથી આતપ્રેાત ભાવે। ઠૂંસી દઇ નવી પેઢીને દૂષિત કરવી એ રાષ્ટ્રહત્યા તો છેજ ને આત્મહત્યા પણ, આખા પુસ્તકમાં નિર્દં નાતપુત્રને એકવચનના પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષાનું અમ્માન પણ તેમને મળી શૃત્યુ' નથી. રાજકુમાર અભય (પૃ. ૭૫)ની વાર્તામાં નિગઠ નાતપુત્રના સબંધમાં આ શબ્દો “ચાલાક કૂટનીતિજ્ઞ આચાય ? રાજકુમારની આકૃતિ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ જેવામાં કયારે ચૂવા લાગે !” તે સમયે કહેવામાં આવ્યા છે કે જ્યારે અભયકુમારને નિ મઠ નાતપુત્ર ગૌતમ સાથે વિવાદ કરવા માટે કરી રહ્યા છે. એક તે પરમ અહિંસક અનેકાંતવાદી મહાશ્રમણ મહાવીર કોઈની સાથે વાદ કરવા માટે અભય કુમાર જેવા અશાઅઝને કહે એ સંભવ જ નથી. કેમકે આ વિવાદશૈલીનું ચિત્રણ પાલીમાં છે તે સાચેસાય અનેકશવાદી એવા અનેકાંતવાદીને મત હતો. ત્યારે “ચાલક અને કૂટનીતિજ્ઞ વિશેષણ વ્યથિતહાયજીના પિતાના છે, જેને તેમણે પોતાની અપૂર્વ સહાનુભૂતિ અને સમતાની ભાવનાથી સંભવતઃ પ્રયુક્ત કર્યા છે. !!! પાલી ભાષામાં સંવાદનો આ મત છે શું ભંતે ગૌતમ! તથાગત આવી વાણી બેલી શકે છે જે બીજાઓને અપ્રિય અને અમનહર લાગે ? ” એવું પૂછતાં જે તેઓ “હા” કહે તો કહેવું કે તો પછી તથાગત અને સાધારણ આદમીમાં અંતર શું? જે તેઓ કહે કે “નહીં' તે કહેવું કે તે પછી આપે દેવદત્તને ભવિષ્યવાણી કેમ કહી કે- દેવદત્ત નરકે જશે, દેવદત્ત દુર્ગતિમાં જશે, દેવદત કલ્પકાળ સુધી નરકમાં રહેશે. દેવદત્ત અચિકિત્સ્ય છે આપનાં આ વચનો દેવદત્તને અપ્રિય લાગ્યાં હશે. તે અસંતુષ્ટ થયે હશે. આ રીતે બેતરફી પ્રશ્નોતરને ગૌતમ ને ગળી શકવા કે ન બહાર કાઢી શકયા.” એ પછી જ્યારે રાજકુમાર અભય આતમ બુદ્ધ સાથે વાદ કરે છે ત્યારે ગૌતમ જે ઉત્તર આપે છે તે જોવાયોગ્ય છે? “R ણો રથ રાવપુમાર ઘનતા અર્થાત–આ પ્રશ્નનો ઉત્તર એકાંશ-સર્વથા ન કહી શકાય. આને વ્યથિતહદયજીએ અધૂરારૂપમાં ઉદ્દર કરીને સમાપ્ત કરાવી દીધો છે અને અભકુમારના મેએ કહેવડાવ્યું છે કે “નાશ થાઓ તારે, નિગઢ નાતપુ! તું તારી માયામાં ફસાવીને મને બેવકૂફ બનાવ્યા. 5 આગળ એથી યે વધીને લખે છેઃ “તેણે નિગઠ નાતપુરને દંભ ગૌતમ સામે ખુલ્લો કરી દીધે. ખેદ થાય છે કે સમતા અને અહિંસાની દુહાઈ દેનારા લેખક પોતાની વાર્તાઓમાં કયા પ્રકારે સાંપ્રદાયિક સાહિત્યનો આશરો લઈને તેને પિતાની હલકી કલમથી વધુ ઘેર બનાવે છે. જે ભ. મહાવીરે જિંદગીભર અનેકાંતવાદને ઉપદેશ આપ્યો અને એ સમજાવ્યું કે પ્રત્યેક વાતને અનેક દૃષ્ટિકોણથી જોવી જોઈએ, સર્વથા એકાંશિક કોઈ વસ્તુ નથી, ત્યારે તેમના જ માથે આ દૂષણ લગાડવામાં આવે કે તેમણે એકાંશિક વાત કહી છે. આ પ્રશ્નોત્તરમાં બે વાત હતી. જે અપ્રિય વાત બોલત તો તથાગતની વિશેષતા શી? જે નથી બેલતા તે દેવદતના વિષયમાં અપ્રિય વાત શા માટે કહી ? બુદ્ધે તેને તરકીબથી ટાળી દીધી. અને સમજાવી દીધું કે અપેક્ષા અને પરિસ્થિતિથી અપ્રિય કહે પણ છે અને નથી પણ કહેતા. આ સીધી સાદી ઘટનાને કંઈક વિકૃત રૂપ પાલીમાં મળ્યું અને હિંદી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પ્રતીકાર અને પ્રત્યુતર વાર્તામાં તો વ્યથિતહૃદયએ કમાલ જ કરી દીધી. તે પછી “નાશ થાઓ તારા નિમંડ” જે ઠેષ અને વૃણાના, શબ્દોથી મહાવીરનું સ્મરણ કરાવ્યું છે તેમના સંબંધમાં એક લેખકના હિસાબે અમારે પણ લજજાવંત અને વ્યથિત થવું પડે છે. પાલીમાં તો આ વાદમાં “ જ્યારે બુદ્ધ અને કાંશિક પક્ષ લઈ લીધો ત્યારે નિર્ગઠનો વાદ નષ્ટ–સમાસ થઈ ગયો.” આવું કથન છે જ્યારે આ મહાશય ભ૦ મહાવીરને આવા તુચ્છ શબ્દોથી સ્મરણ કરાવી રહ્યા છે !! ભ. મહાવીરની માનસઅહિંસાને ભૂલ આધાર એ છે કે તેઓ વસ્તુવિચારને અનેક દૃષ્ટિઓથી કરાવવા ઈચ્છે છે અને બીજાની વાતને–પછી ભલે તે વિરોધી જ કેમ ન હેય–સહાનુભૂતિ અને સમતાથી વિચાર કરાવવા ચાહે છે. તેમના અનેકાંતમય અહિંસક માનસને સમજયા વિના લેખક આ પ્રકારે વાર્તાઓમાં અપમાનજનક વાર્તા લખીને કલમને કલંકિત કરી તે રહ્યા જ છે, સાથોસાથ ન કેવળ એ મહાપુરુષ અને એ સંસ્કૃતિ પ્રતિ જ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ પ્રતિ અપાય કરી રહ્યા છે. આશા છે કે–વ્યથિતહૃદયજી પિતાને “દે શબ્દમાં લખેલા આ શબ્દોને ફરીથી વાંચવાની કૃપા કરશે કે–“આ વાર્તાઓએ મને કક્ષાનો ક્યાં પહોંચાડી દીધો છે ! હું સમજી ગયો કે સાચે જ દયા, સમતા, સહાનુભૂતિ અને પ્રેમ જ સંસારમાં જીવન છે.” અને આ સમાજનો પાકે આ મહાપુરુષને સમજવામાં લગાડે અને પુરતકના: આગામી સંકરણમાં આ વિષયને દૂર કરી આત્મસંશોધનને પરિચય આપે. જાવામાં આવ્યું છે કે આ પુસ્તક બેન પાઠવ્યક્રમમાં નિયત થયું છે. જે આ વાત સાચી હોય તો આપણી અસાંપ્રદાયિક સરકારનું કર્તવ્ય છે કે આ પ્રકારના દૂષિત અને ધૃણાજનક પુસ્તકને પ્રચાર તત્કાળ રોકે, “જ્ઞાનદય” [૧૪]માંથી અનુવાદિત ] સુભાષિત ક્ષણિ ખડક ક્ષણ અદ્ધિ લઉ, ક્ષણિ પરઉ ક્ષણિ લહ, સવે સરીખા સહિરહ, દેવિ ન દીધા દીહ ૧૬. દૈવિઈ દીધી હરિન ગઈ, ધ નૂરઈ કુસુમ સ્ત; કઈ વિશુ ધરિ પહેઈ, કઈ સિરિ ચડઈ હરસ ૧૭. મહિઆ મહી અલિ નવિ કરઈ, કાજ પરાયું કોઈ;. સૂકા સર ભણી હંસડ૬, જિમ નવિ સાહુઉં જઈ ૧૮. જિમ જિમ સજજણ સંભરઈ તિમ તિમ બ(વા)ધઈ નેહ, ગાઢઈ ગાજિમ પાપીઆ, છાન8 વરિસિ નિમેહ ૧૯, શેરી નયણાં અપ્પણ, ઉવટિ જાતાં વારિક કઈ કંટાલી વાડિ કરિ, કઈ ઘરિ બઈડાં ચારિ ૨૦. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક—સધાન–કાવ્યા લેખક પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. અથ~~ સધાન ' એ મ'સ્કૃત શબ્દ છે. કાશમાં એના ખાર અથ દર્શાવાયા છે: (૧) જોવુ' તે, (ર) મિશ્રણ, (૩) ભાણુ તાંકવુ તે, (૪) સધિ (સુલેહ), (૫) સંપ, (૬) સાંધા, (૭) તૃષ્ણા જગાડવા માટે ખવાતી ચીજ, (૮) દારૂ ગાળવા તે, (૯) એક જાતનું મઘ, (૧૦) સ્તંભક પ્રયોગા વડે ચામડીને સ'કુચ કરવા તે, (૧૧) એક જાતની કાંજી અને (૧૨) આશ્રય. આ પૈકી પડેલા, ખીજો અતે છેલ્લા અને એક રીતે છઠ્ઠો એટલા જ અથ' પ્રસ્તુત છે. છેલ્લે માઁ પહેલાં વિચારીશું, દ્વાશ્રય–કાવ્યો—મે હેતુની ગરજ સારે—મે વસ્તુને આશ્રય આપે એવા કાવ્યને પાશ્રય-ઢાવ્ય ' કહે છે. પાણિનિએ અષ્ટાધ્યાચી વ્યાકરણ રચ્યું છે એ સમજાય તે માટે ગુજરાતના ભટ્ટિ કવિએ શ્રીધર રાજાની ‘વલભી ' નગરીમાં રહીને દૃિકાવ્ય રચ્યું છે, ૧એ પ્રમાણ, પ્રસન્ન, અલંકાર અને તિરુન્ત એ ચાર ભાગેામાં વિભક્ત છે. વ્યાકરણમાં આવતાં ઉદાહરણા ક્રમસર અપાયાં નથી. વળી એમાં કાઈ તાત્કાલિક ઇતિહાસ આલેખાયા નથી. એ ખતે ખાખતા ઉપર ‘કાલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્રસૂરિએ ધ્યાન આપ્યું છે. એથી એમની હૂંચાશ્રય કાવ્યતી રચના ભટ્ટ કરતાં પાછળની ઢાવા છતાં ચડે છે. હેમચન્દ્ર સૂરિએ સિદ્ધહેમચન્દ્ર નામનું વ્યાકરણ આઠે અધ્યાયમાં રચ્યું છે. પહેલા સાતમાં 'સ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને આઠમામાં પાય (પ્રાકૃત) ભાષાઓનુ—મરહટ્ટી (માહારાષ્ટ્રી), સારસેણી (શૌરસેની), માગહી (માગધી), પેસાઈ (પૈશાચી), યૂલિયા પેસાઇ (ચૂલિકા પૈશાચી) અને અવમ્ભસ (અપભ્રંશ)નુ વ્યાકરણ છે. પહેા સાત અધ્યાયને અનુલક્ષીને સંસ્કૃતફ્રેંચાશ્રય-કાવ્ય છે. અને છેલ્લા અધ્યાયને અંગે પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય છે. પહેલા કાવ્યમાં વીસ સબ છે. એમાં ‘ચૌલુકય ' વંશના મૂળરાજથી માંડીને કુમારપાલ જૈન થયા ત્યાં સુધીની હકીકત છે. આ કાવ્યને ચૌલુક્યવાહીન પણ કહે છે. ખીજા કાવ્યમાં કુમારપાલના રાજ્ય અમલનું વર્ણન છે. એ કુમારવાલ-ચરિય તરીકે ઓળખાય છે. ચૌલુક્યવશાત્કીન ઉપર વિ. સ. ૧૩૧૨માં અભ્રયતિલક ગણિએ ટીકા રચી છે. એવી રીતે કુમારવાલય ઉપર પૂર્ણ કલશ ગણિએ વિ. સ. ૧૩૦૭માં ટીકા રચી છે. ચ્યા અને પાશ્રય કાખ્યા ગુજરાતના પ્રતિહાસના તેમજ સમાજ-શાસ્ત્રના અભ્યાસીને ઉપયાગી છે, પહેલામાંથી તા સામાજિક રીતરિવાજો વગેરેની માહિતી ગુજરાતીમાં અપાઈ છે.૨ " ૧. ભીમ નામના એક કાશ્મીરી કવિએ પણ ટ્ટિની પેઠે વ્યાકરણ રચ્યું છે. ૨. જૂએ રામલાલ ચુ. મેાદીનું પુસ્તક નામે “ સંસ્કૃત ‘ચાશ્રય ’ કાવ્યમાં મુકાલીન ગુજ રાતની સામાજિક સ્થિતિ” આ પુસ્તક ગુ. વ. સા. તથી ઇ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ કરાયું છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. અનેકસંધાનકાળે [ ૨૬૫ એક સમયે ગુજરાતમાં કાલાપક અને કાતંત્ર વ્યાકરણોને વિશેષ પ્રચાર હતે. કાતર વ્યાકરણ ઉપર દુર્ગસિંહની વૃત્તિ છે. આ વૃત્તિ સમજવામાં સરળતા રહે એ ઉદ્દેશથી જિનહંસરિના શિષ્ય જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૫૬માં થાશ્રય-મહાકાવ્ય સંસ્કૃતમાં રહ્યું છે. એને એણિક-દ્વયાશ્રય-કાવ્ય પણ કહે છે. આમાં મહાવીરસ્વામીના અનન્ય ભકત શ્રેણિક રાજાનું વૃત્તાંત છે. આ કાવ્ય “જૈનધર્મ વિદ્યાપ્રચારક વર્ગ ” (પાલીતાણા) તરફથી ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાયું છે. આ કાવ્ય ઉપર એક અવરિ છે. * દ્વિસંધાન-કાવ્યો-કાવ્યના પ્રત્યેક પાના બળે અર્થો નીકળે એ જાતના કાવ્યને હિંસંધાન-કાવ્ય' કહે છે. વિ. સ. ૧૦૯૦માં નેમિ-ચરિત્ર રચનારા સૂરાચાર્યે જેનાના પહેલા અને બાવીસમાં તીર્થકરના–બહષભદેવ અને નેમિનાથના ચરિત્રરૂપે ચમત્કારી દ્વિસંધાન-કાવ્ય રચ્યું છે. એ ઋષભ-નેમિ-કાવ્ય તરીકે ઓળખાય છે. પ્રભાવક ચરિતમાં સૂરાચાર્ય-પ્રબંધ” (લે. ૨૫૪)માં “દ્વિસંધાન” શબ્દ આ કાવ્યને અંગે વપરાય છે. બ્રહ” ગ૭ના અજિતદેવસૂરિના શિષ્ય હેમચન્ટે પણ ઉપયુંકત બે તીર્થકરોના જીવનવૃત્તાંતને રજૂ કરતું નાભેયનેમિકાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. આ પણ “દ્વિસંધાનકાગ્ય' છે. એનું સંશોધન કવિ શ્રી પાલે કર્યું હતું, રાઘવ-પાંડવીય-કાવ્ય-જેમ વેતાંબરામાં ઉપયુંકત દ્વિસંધાન-કાવ્યો છે તેમ દિગંબરમાં પણ છે. દિ. ધનંજયે રાઘવે-પાંડવીય નામનું “દ્વિસંધાન-કાવ્ય” સંસ્કૃતમાં રહ્યું છે. . વર્ધમાનસૂરિએ ગણરત્નમહેદધિમાં એનો ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ટીકા સહિત “કાવ્યમાલા” ઈ. સ. ૧૮૯૫માં છપાયું છે. એના ઉપર બીજી પણ ટીકાઓ છે જ, જુઓ જિનરત્નકોશ (પૃ. ૧૮૫. ચતુઃસંધાન કાવ્ય – દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથંમાં મનોહર તેમજ શાભને આ નામનું એકેક કાવ્ય રસ્યાને ઉલ્લેખ શ્રી. અગરચંદ નાહટાએ એમના લેખમાં કર્યો છે. પણ એની નેધ જિનરત્નકેશમાં નથી. વળી આ કાવ્યદ્વારા કયા ચાર ચાર અથો વિવક્ષિત છે તે પણ જાણવું બાકી રહે છે. સતસંધાન-કાવ્યો-જેમ જૈન શ્વેતાંબર કૃતિઓ તરીકે દ્વિસંધાન કાવ્યો રચાયાં છે તેમ સિંધાન, ચતુ: સંધાન, પંચ-સંધાન કે પસંધાન કાવ્ય રચાયું હોય એમ જણાતું નથી. સતસંધાન-કાવ્ય-કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ રચ્યું હતું એમ મેઘવિજયગણિના સપ્તસંધાન મહાકાવ્યના પ્રશસ્તિગત ઉલ્લેખ ઉપરથી જણાય છે. વિશેષમાં અહીં કહેવાયું છે તેમ આ ગણિના સમયમાં એ ઉપલબ્ધ ન હતું. આમ આ પણ એક વિશિષ્ટ કૃતિ ગુમાવી છે. મેળવિજયગણિએ આ અપૂર્વ કૃતિ વિ. સં. ૧૭૬૦માં સંસ્કૃતમાં નવ સર્ગમાં રચી છે. એમાં સાત મહાપુરુષોનું–નષભદેવ શાંતિનાથ, નેમિનાય અને પાશ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ વિશેષતઃ લોકપ્રિય તીર્થકરોનું તેમજ સીતાપતિ રામચન્દ્રનું અને વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર ગૂંથવામાં આવ્યું છે. પ્રત્યેક પાના સાત સાત અર્થે થાય છે, ૧ આ લેખ આગળ ઉપર નોંધાયા છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ * આ હકીકત નવમાં સના ૩૧મા પક્ષમાં “સન્નાર્થલ ધાનનામતત્” એ પંક્તિ દ્વારા મથકારે પાતે કહી છે. આ ચમત્કારી કાલ્પ ઉપર ગ્રંથકારે ટીકા રમ્યાનુ' કહેવાય છે. મૂળ કૃતિ - અભયદેવસૂરિ ગ્રંથમાલા''માં બિકાનેથી તેમજ “ જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા ” (બનારસ)થા ઈ. સ. ૧૯૧૭માં પાઇ છે. શ્રીવિજયામૃતસૂરિષ્કૃત સી નામની ટીકા સહિત આ " કાવ્ય જૈન સાહિત્યવર્ધક સભા ” ( સુરત ) તરફથી વિ. સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કરાયુ છે. એમાં ગુજરાતી પ્રાસ્તાવિકમાં આ કાવ્યની અનુપમતા દર્શાવાઇ છે અને એના પરિચય પણ અપાયા છે. '' ગિર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથ' માં . જગન્નાથે સપ્તસધાન કાવ્ય રચ્યાનું અને એના ઉપર પુષ્પસેનની ટીકા હેાવાનુ શ્રી. નાહટાએ કહ્યું છે, પરંતુ એ વાત સાચી છે કે કેમ તે તપાસવું બાકી રહે છે. ચતુર્વિં તિસધાન—– જૈનાના ચેાવીસે તીથ કરાના સબંધમાં ઘટી શકે એવું એક સંસ્કૃત પક્ષ દ, જગન્નાથ પંડિત વિ. સ’. ૧૬૯૯માં રચ્યું છે. આ પદ્યને ચતુવિ તિ સન્માન એ નામે એળખાવાય છે. એના ઉપર સસ્કૃતમાં ટીકા છે. આ એક જ પુત્ર રવજી સખારામ દેશી (સાલાપુર ) તરફથી ઈ. સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થયું છે. સસ્કૃત અને હિંદી ટીકા સહિત છપાયેલ પુસ્તકમાં એક જ પદ્ય—અલબત્ત જુદા જુદા પચ્છેદપૂર્ણાંક છે. પ’વિશતિસધાન કાવ્ય-સામતિલકસૂરિએ શ્રીવિદ્યાર્થનરેન્દ્ર થી શરૂ થતું ૧૨ પદ્યનુ' વીજિનસ્તવન ચ્યુ' છે, એના પ્રત્યેક પદ્યના પચ્ચીસ પચ્ચીસ અર્થા થાય છે. ચોવીસ અર્થાં ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરના અને પચ્ચીસમા અથ કર્તાના ગુરુની સ્તુતિરૂપ છે. આ સમગ્ર કાવ્ય મે” જોયુ નથી એટલે પદની સંખ્યા વગેરેની ચકાસણી કરવી બાકી રહે છે. શતાથી એક જ પદ્યના અનેક ભય થાય ત્યારે એની સધાન–કાવ્ય ' તરીકે ગણના કરવી જ્યાજખી ગણીએ તા જૈન શ્વેતામ્બર મુનિવરાએ એકેક પુત્રના સામે અથ થાય એવી શતાથી આ રચી છે તે પશુ ‘શતસન્માન-કાવ્ય ' ગણાય. નીચે મુજબની ગ્રતાથી જાણવામાં છેઃ (૧) અપ્પટ્ટિસૂરિએ ‘તતી સીગ્રી 'થી શરૂ થતા પદોના કરેલા ૧૦૮ અર્થા રૂપ ગ્રતાથી. (૨) હેમચન્દ્રસૂરિના શિષ્ય વષૅમાનગણિ કૃત શતાથી. એમાં એમણે પાતાની કૃતિ કુમારવિહારપ્રશસ્તિ ( કોા. ૭) ના ૧૧૬ અથ કર્યાં છે,૨ (૩) સામપ્રભસૂરિએ વસંતતિલકા છંદમાં રચેલા એક પદ્યની શતાથા, આના ઉપર સ્વપન વૃત્તિ છે. .. 1 જિનરત્નકાશ (પૃ. ૧૧૬)માં પણ એક જ પદ્મના ઉલ્લેખ છે, જ્યારે જૈન સિધ્ધાંત ભાસ્કર - ( ભા. ૮, ૧, પૃ. ૨૪)માં પ્રત્યેક લેાકના ચાવીસ ચોવીસ અથ થાય છે એ મતલબનુ વિધાન શ્રી, અગરચંદ નાહટાએ “ જૈન અનેકાસાહિત્ય ” નામના લેખમાં યુ' છે, પણ એ વાત બરાબર નથી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] અનેક સંધાન કાળે [ ૨૬૭ (૪) જિનમાણિકરિએ વિ. સં. ૧૫૩૯માં રચેલી શતાથી ૫) ધર્માદા ગણિત વિએસમાલાની ૫૧ મી ગાથાને અંગે ઉદયધર્મ વિ. સં. ૧૬૦૫ માં રચેલી શતાથી.૪ (૬) માનસાગરે રચેલી શતાથી. આ વિગશાસ્ત્ર (પ્ર. ૨, લે. ૧૦)ને અંગે છે. (૭) અજ્ઞાતક શતાથી. (૮) જયસુંદરસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૨, શ્લો. પ)ને અંગે રચેલી શતાથી. (૯) રત્નાકરાવતારકા (સ્લ. ૧) ને લગતી શતાથી ૫ પંચ શતાથ–મ શતાથીઓ રચાઈ છે તેમ એક પંચ શતાથી વેતાંબર લાભવિજયે યોગશાસ્ત્ર આદ્ય પદ્યને અગે રચી છે, પણ આની કેાઈ પ્રત મળતી હોય એમ જણાતું નથી; નહિ તે જિનરત્નકેશમાં એનો ઉલ્લેખ હેત એમ સામાન્ય રીતે કહી શકાય. જેમ જેનોએ અનેક સંધાન-કાવ્યો રચ્યાં છે તેમ વૈદિક હિંદુઓએ પણ રચ્યાં છે. તેમાં દ્વિસંધાન-કાળે નીચે મુજબ છે – ચેર–પંચાશિકા–આમાં શશિકલો અને દુર્ગાનું ચરિત્ર છે. એના કર્તા બિહણ ઉ સુંદર છે. એમને સમય ઈ. સ. ૧૦૯૦ ની આસપાસનો મનાય છે. - દ્વિ-સંધાનન્કાવ્ય-ભેજવૃત શંગારપ્રકાશમાં દંડીએ આ કાવ્ય રચ્યાને ઉલેખ છે એમ શ્રી. નાહટાએ એમના લેખમાં કહ્યું છે. મૂળ પુસ્તક મારી સામે નથી. નલ-હરિશ્ચન્દ્રીય–પૂર્વાનપૂર્વ પ્રમાણે પદ્યો વાંચતા–વિચારતાં આ કાવ્ય નલની કથા પૂરી પાડે છે. જ્યારે પશ્ચાનુપૂરી પ્રમાણે-ઊલટા ક્રમે પ્રત્યેક પદ્ય વિચારતાં હરિશ્ચન્દ્રની વાર્તા જાણવા મળે છે. આમ આ વિલક્ષણ કાવ્ય છે.' એના કર્તાનું નામ જાણવામાં નથી. આના ઉપર એક ટીકા છે. આ કાવ્યનું છેલ્લું પર્વ વિશેષતઃ ચમત્કારી છે, કેમકે એનાં ચારે ચરણો પૈકી પ્રત્યેય ચરણની રચના એવી છે કે એ સુલટી અને ઊલટી રીતે વાંચતાં એકની એક રહે છે. એવા ચિત્રો પણ જોવાય છે કે જે બે ભિન્ન ભિન્ન બાજુએથી જેતા બે ભિન્ન ભિન્ન વ્યક્તિનાં ચિત્ર રજુ કરે છે. પાર્વતી-કિમણીય આ કાવ્યમાં કર્તા વિઘામાધવે પાર્વતીનાં લગ્ન શંકર સાથે અને રુકિમણીનાં કૃષ્ણ સાથે વર્ણવ્યાં છે ઇ. સ. ૧૧૩૮ ની લગભગમાં આ કાવ્ય રચાયું છે. આના કર્તાએ વક્રોકિતમાં પિતાને બાણ સુબંધુ અને કવિરાજ પછી ચોથા લેખક તરીકે ઓળખાવેલ છે. - ૨-૩ આ બંને અનેકાર્થસાહિત્ય સંગ્રહ (ભા. ૧)માં જ છપાયેલ છે. ૪ જુઓ પાઈ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (૫. ૧૫૦) માં પુસ્તકમાં મ’ “પાઇય” અનેકાથી સાહિત્યની નોંધ લીધી છે, ૫ જુઓ જૈન અગ સહ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૨૧-૨૨). । “लीलाकलोमध्यमलोकलाली, त्यागी सुखी मुग्ध मुखी सुगीत्या । . सभाप्रयानङ्गनया प्रभाससहासया तत्र तया सहास ॥" For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ યાદવ–રાઘવીય—૧૭ મી સદીના વેકટારિએ મહાભારત અને રામાયણ એ અંતે હકીકત આ કામાં વણી લીધી છે. ૧૯ મી સદીના કૃષ્ણમૂર્તિ એ કણ-અધ-રામાયણ રચ્યું છે. આ એક જ પદ્મ પૂરતું છે, પરંતુ એ ‘કંકણ 'ના માારે છે. એમાં ૩૨ અક્ષરશ છે. એમાંના કાઈ પણુ અક્ષરથી એ શરૂ કરી ઢાખીથી જમણી બાજુ અને જમણીથી ડાખી ખાજી વાંચતાં દુર (૬૪ !) પદ્યોની માળા અને છે, અને એકની નીચે એક લખતાં એ કાવ્ય થાય છે, ૧ રસિક–ર્જન-રામયદ્રે ઈ. સ. ૧૫૨૪માં આ કૃતિ રચી છે. એના શુમાર તેમજ વૈરાગ્ય એમ એ વિષયાને અનુસરતા અય થાય છે. આને લઈને એ સામપ્રભસૂર કૃત શૃંગારબૈરાગ્યતરગિણી તેમજ ાિકરે રચેલી શૃગારવૈરાગ્યતર ગિણીનું કરાવે છે. સામપ્રભસૂરિની કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત છપાઈ છે. દિવાકરની કૃતિ ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થઇ છે, મરણુ રાઘવ-પાંડવીય—કીતનારાયણુના પુત્ર વિરાજે રામાયણ અને મહાભારતના પ્રસંગા આ કાવ્યમાં ગૂંથ્યા છે અને એમ કરીને રામ અને પાંડવાનાં ચરિત્ર રજૂ કર્યાં છે. આ કવિના સમય ઇ. સ. ની ૧૬ મી સદી હાવાનું એમ. કૃષ્ણમાચારિઅરે એમની કૃતિ નામે † History of Classical sanskrit Literature (p. 83)માં સૂચવ્યુ છે. કવિરાજે પેાતાને વક્રોકિતની ભાબતમાં સુખ અને માણુની સાથે સરખાવેલ છે, કવિરાજની આ કૃતિ ‘કામદેવ' અંકથી લક્ષિત છે. (જુએ પૃ. ૧૮૯) રાઘવ–નૈષધીય—હરદત્તે ઈ. સ. ૧૮મી સદીના પ્રાર્ભમાં આ કાવ્ય દ્વારા રામ અને નલ એ એના પરિચય કરાવ્યા છે. એના ઉપર એમણે જાતે ટીકા રચી છે. રામચરિત અને આન કાવ્ય—મ બંનેના કસબ્યાકરન`દિન છે. રામચરિતમાં કર્તાએ રામનુ તેમજ એમના આશ્રયદાતા રામપાલનું વૃત્તાંત આલેખ્યું છે. રાઘવયાદવીય-કૃષ્ણસૂરિના પુત્ર સામેશ્વરે આ ૧૫ સના કાવ્યમાં રામ અને કૃષ્ણનાં ચરિત્ર આલેખ્યાં છે. આ કાવ્ય 'દશાસ્ત્રની કૃતિની પણ ગરજ સારે છે. એના ઉપર કાઇકની ટીકા છે. રઘુનાથ આચાય, વાસુદેવ અને શ્રીનિવાસે પણ આ નામનુ એકેક કાવ્ય રચ્યુ' છે, રામ કૃષ્ણ-વિલામકાવ્ય—આ ૩૮ પદ્યનુ કાવ્ય રામ અને કૃષ્ણ સબંધી હકીકતા રજૂ કરે છે. દરેક પદ્યના પૂર્વાધ ખીજામાં ઊલટા ક્રમે વાંચવાના છે. આના કર્તાનુ નામ કવિ યાતે સૂ*દાસ છે. એએ દૈવનપતિ' પશુ કહેવાય છે. એએ ખગાળ શાસ્ત્રી હતા. એમણે ઇ. સ. ૧૫૩૯ માં સૂર્યપ્રકાશ અને ઇ. સ. ૧૫૪૨ માં લીલાવતી ઉપર ટીકા રચેલ છે. . શ્રી. નાટાએ કૃષ્ણ વિલેમકાવ્ય ' એવું નામ રજૂ કર્યું છે તે ખરાખર નથી. ' ૧ ચ` ભાષ્યકાર ગ્રાણીએ પણ કકણ-બધામાયણ રહ્યું છે. એમાંથી ઉદ્ભવતાં ૬૪ પઘોના સમાસને અબ્બે રીતે પૃથક્ કરતાં ૧૨૮ પદ્યો બને છે. ૨. આ કૃતિ (પૃ. ૧૮૯, ૧૯૫ અને ૩૩૯)માં જૈન તેમજ અજૈન અનેક સધાન કાવ્યા વિષે નોંધ છે અને આ લેખમાં મેં અજૈન કૃતિએ નોંધી છે તે આ ગ્રંથને આભારી છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૨] અનેક સધાન કાવ્યા { ૨૬૯ હરિન્ધન્દ્રોદય—અન તસૂરિએ આ કાવ્ય ૨૦ સ'માં રચ્યું છે. એમાં એમણે ’સત્યવાદી ’ હરિશ્ચંદ્ર અને પેાતાના આશ્રયદાતા નામે હરિશ્ચન્દ્ર એમ ઉન્નયના વૃત્તાન્ત આલેખ્યા છે. ત્રિ-સન્માન-કાવ્યેા જેમ નૈનાએ દ્વિ-સન્માન-કાવ્યે રચ્યાં છે તેમ તેમણે ત્રિ-સન્માન-કાવ્યે પણુ રચ્યાં છે. એ હવે હું વિયારુ‘ ’— આખાધાકર—ધનશ્યામે આ કાવ્યદ્રારા કૃષ્ણ, નલ અને હરિશ્ચન્દ્ર એમ ત્રણની કથા આલેખી છે. આના ઉપર ટીકા છે. ' યાદવ–રાઘવ–પાંડવીય—મહીસુરના ‘ ઉદ્દયેન્દ્રપુરમ્'ના અનંતાયારે આ કાવ્ય રમ્યું છે. એમાં એમણે કૃષ્ણ, રામ અને પાંડવાની કથા આપી છે. એમની પુત્રી ત્રિવેણી કવિયત્રી હતી. શ્રી નાહટાએ આ જ કાવ્યને રાઘવયાનવીય ઘું હોય એમ લાગે છે. જો એમ જ ડ્રાય તા એ પણ ભાબર નથી. કાવ્યદ્રારા રાઘવ-યાવ-પાંડવીય—અનંતનારાયણુના પુત્ર ચિહ્ન ખરે આ રામાયણ, ભાગવત અને મહાભારત એ ત્રણમાંની કથા રજૂ કરી છે. આ કાવ્ય ઉપર કવિના પિતાએ ટીકા રચી છે. રાજા વેંકટ પહેા (ઈ સ. ૧૫૮૬-૧૬૧૪) કવિના આશ્રયદાતા હશે એમ H, C. S. E. C. P. 191 માં ઉલ્લેખ છે. પચ-સાધન-કાવ્ય પંચકલ્યાણચ પૂ—ઉપયુ ત ચિરે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ અને સુબ્રહ્મણ્ય એમ પાંચનાં ચરિત્ર આ ચાપુમાં વધુ બ્યાં છે. આના ઉપર ચિખરે જાતે ટીકા કરી છે. આ ઉપરાંતનું પચ-સધાન-કાવ્ય અન્ય કોઈ અજૈને રચ્યાનું જાણવામાં નથી. નિર્માણનું કારણ—સંસ્કૃત ભાષામાં અને પાઈયમાં અનેકાથી સાહિત્ય જે એવામ છે તે એકાક્ષરી કશ અને પર્યાયાની સમૃદ્ધિને મુખ્યતયા આભારી છે. પાઈયાં શતાથી ઉપરાંત અનેક પદ્યાત્મક કેાઈ કાન્ય વિવિધ અર્થોને આપીને યોજાયેલુ મળતુ નથી એ નવાઈ જેવું છે, કેમકે આ ભાષા તા શબ્દના અનેકાથત્વની ખબતમાં સંસ્કૃત કરતાં પણ ચઢે તેવી છે. પ્રાચીનતા——અનેક પદ્યાત્મક અનેક સધાન કાવ્યમાં સિંધાન કાવ્યની રચના કરનાર તરીકે ક્રૂડી અગ્રસ્થાન ભાગવે છે. પણુ એમની કૃતિ મળતી નથી. એટલે ઉપલબ્ધ સાહિત્ય વિચારતા શ્વેતાંબરામાં સૂરાચાયની અને ક્રિમ બરામાં ધન અયનું નામ ગણાવી શકાય અને એ રીતે જૈનાએ આ દિશામાં પહેલ કરી ગØાય. એક પદ્યના ઓછામાં ઓછા ચૌદ અચ કરનાર વસુદેવહુડીના કર્તા સધાસમણિ છે. એમની પૂર્વે કાઇએ એક પદ્યના આટલા પણ અથ કર્યાં હાય એમ જણાતું નથી. રાજ્ઞાનો તે સૌલ્ય 'ના છામાં ઓછા આઠ લાખ અર્થ સમયસુદરે કર્યાં છે અને એ કૃતિ મેં સંપાદિત કરી છે. tr . અંતે' જેવા એક શબ્દના વિવિધ અર્થી વિસેસાવસયભાસમાં નજરે પડે છે. આ પ્રમાણે જૈન અને અદ્વૈત અનેક-સધાન–કાબ્યાના સ્થૂળ પરિચય પૂરા થાય છે. અજૈન શતાથી વગેરે હાય તા તેની નોંધ ખાકી રહે છે, પણ એ આગળ ઉપર વિચારાશે, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ નું पंदरमा वर्षतुं विषयदर्शन પ્રતીકાર ' ' પ્રજાબંધુ પત્રના ટીકાકારને પ્રત્યુત્તર : સંપાદક : ૩ સાંપ્રદાયિકતાના નામે જૈનધર્મ પ્રત્યે આટલી સૂર (જૈન) : ૪ પ્રતીકારની પરવીનાં સુફળ : (જૈન સંદેશ ') : ૮ મતિવાદ સામે : સંપાદક : ૪૫ ઈતિહાસની વિલંબના : અભ્યાસી : ૫૫ શ્રી સુરેશ પ્રાધીના ખુલાસા અંગે ? (“જેન') # ૭૮ જેના ઈતિહાસને એક વધુ વિપર્યાસ : (“જૈન') : ૭૯ દિગંબર સમાજની સંજ'પદની ચર્ચા શ્રીમધુકર = ૧૭૫ શ્રી વર્માજીનું નાટક હંસામયૂર એક એતિહાસિક ને સાંસ્કૃતિક આલોચના : શ્રી જયભિખ્ખ : ૨૨૯ કેટલીક મિઠ કપનાઓ : પૂ. મુનિ શ્રીન્યાયવિજયજી : ૨૪૩ ભ, મહાવીર અને જૈન સાધુનું વિકૃત ચિત્રણ છે. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય : ૨૫૮ સંપાદકીય પ્રાસંગિક નેધ : વિજ્ઞપ્તિ ઃ : ૨૪૯ સાહિત્ય અપભ્રંશના કવિઓનું સકળ અને અભિનવ તતવ દર્શન : શ્રીરાહુલ સાંકૃત્યાયન ? : ૮ ગુલાબ અને કાંટા છે જ, અં. : ૯, ૩૭, , ૯૨, ૧૨૭, ૧૪૯, ૨૧૬, ૨૫૩ શ્રી કેસરિયાજી તીર્થવર્ણન : પૂ. મુ. શ્રીન્યાયવિજયજી : ૧૪ હીરસૌભાગ્ય મહાકાવ્યને પૂર્વભવ : પૂ. મુ. શ્રીદર્શનવિજયજી ૧૯ અવળા માર્ગનાં એંધાણ : ૫, મુ શ્રી અંબૂવિજયજીઃ : હિસાથી પસીનાજી તીર્થને સંધ : પૂ. મુ. શ્રીન્યાયવિજયજીઃ ઃ ૪૦, ૭ર लंडे अक्षरों में जैन शास्त्र ૉ. વનલીલા નૈન : ૮૧ શાંતિ નામક સુરિઓ: છે. હીરાલાલ કાપડિયા : ૯૨, ૧૦૯ વિંધ્યાચલ પર્વત અને બીજા સ્થળનું અવલોકન પૂ. મુ. શ્રીકાંતિસાગરજી અંક: ૪ ટાઈટલ : ૨ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પંદરમા વર્ષનું વિષય દર્શન [ ૨૭૧ દેવદ્રવ્યના રક્ષણને એક પ્રાચીન લેખઃ પૂ. મુ. ન્યાયવિજયજી : અંક: ૫ ટાઈટલ : ૨-૭ જેની અતીત ગાથા : શ્રી. પી. એસ કુમારસ્વામી રાજાઃ ઃ ૧ર૮ જૈન આગમ સાહિત્ય અનુસાર પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાદર્શન : શ્રી. ઉકત છે, શાહ. ઃ ૧૩૩ છીએ. તીર્થની યાત્રાએ : પૂ. મુ. ચંદ્રપ્રભવિજયજી : ૧૩૬ મહેશ્વર નામક સુરિઓ : છે. હીરાલાલ ૨. કાપડિયા : : ૧૩૮ સેમેશ્વરકૃત કતિકૌમુદીઃ પ્રો. ભોગીલાલ સાંડેસરાઃ : ૧૪૧ કુંનિપુરઃ પૂ. મુ. શ્રીજબૂવિજયજી : ૧૪૬, ૧૫૮. વિજયી અહિંસાની લેધર ડે. કાલિદાસ નાગઃ - ૧૫૩ ગુજરાતમાં ખેતીને જન્મ ૫. શ્રી લાલચંદ્ર ભ. ગાંધીઃ : ૧૬૭ જીવનકળાનું આદર્શનઃ શ્રી કાકા કાલેલકર : ૧૭૭ દિગંબર જૈન અને સંજદશાદ: પૂ. મુ. શ્રી અંબૂવિજયજી? : ૧૭૮ મ્યુણિય ચરિઅ યાને દુમુણિચરિય: પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ? : ૧૮ ભોજકટ: પૂ. મુ શ્રી અંબૂવિજયજીઃ : ૨૦૫ જયદેવ જયદેવછંદઃ છે. હીરાલાલ ર. કાપડિયા : : ૨૧૯ विश्वकोष व शब्दप्रमेव के रचयिता महेश्वर जैनाचार्य थे? શીગા ચંદ્રની નહિદ: અંક ૧૦ : ટાઈટલ : ૨-૩ કલકત્તાના જૈન મંદિરમાં ચિત્રકળાની સામગ્રી : ૫ મું શ્રીકાંતિસાગરજી : ૨૫૬ અનેક સંધાનકાવ્યોઃ છે. હીરાલાલ ર. કાપડિયા : : ૨૬૪ તત્વજ્ઞાન પ્રશ્નોત્તર કિરણીવલી પૂ. આ. શ્રી વિજયવિસૂરિજીઃ ૩૦, ૧૦૧, ૧૨૪, ૧૫૧, ૧૯૧ જેનું તત્વજ્ઞાન અને ચારિત્ર: અનુ. ૫. શ્રી અંબાલાલ છે. શાહ : ૬૨ કર્મને સિદ્ધાંત : શ્રી રાધાકૃષ્ણનઃ : ૮૧ સિદ્ધાંતોની પ્રાચીનતાનું રહસ્યઃ ડે. આનંદશંકર ધ્રુવ: : ૧૦૫ જૈનધર્મ આપણને શું શીખવે છે? અનુ. અભ્યાસીઃ ૧૧૭ સંસ્કૃતિનું સ્વરૂપ ૫. ફૂલચંદ્રજી શાસ્ત્રીઃ ઃ ૨૧૩ આત્મા એ જ મિત્ર ને શત્રુ : ૨૧૮ ઇતિહાસ–શિલ્પ સ્થાપત્ય ઇતિહાસના અજવાળે; શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી ? ૧૨, ૩૪, ૫૮, ૧૦, ૧૩૦, ૧૫૪, ૧૮, ૨૧, ૨૫૦ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ અનુસંધાન ટાઈટલ પેજ બીજાનું ચલુિ ] ૧—અમારી પટઉ, (૨) સાધર્મિકવાત્સલ્ય (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમતપ, અને (૫). ચૈત્યપરિપાટી. આ પાંચે કત્તા દ્વારા આ મંગલમય મહાપર્વ વિશ્વશાંતિનો સંદેશ પાઠવે છે. અમારીપટહ—માપણામાં “વસુધૈવ કુટુળવાનુ, સન્નાટો પાવાવાળો વેરમum”ની સાધક વૃત્તિ પ્રગટાવવાની જરૂર છે. જેના અંતરમાં અહિંસાના અમૃતના પ્રવાહ વહે છે તે મહાનુભાવ જગતના સર્વ જીવોનું કલ્યાણ સાધી શકે છે. એના અંતરમાંથી દેષ જાય છે; ઈર્ષ્યા ને અમ્યા જાય છે; સ્વાર્થવૃત્તિ ધાવાઈ જાય છે; જ મનની બુદ્ધિ વિલીન થઈ જાય છે. આપણે તપાસવા જેવું છે કે આપણી અહિંસા કેટલી ને કેવી છે તે ! સાધમિકવાત્સલ્ય—આજના મંગલમય મહાપવના પવિત્ર દિવસે આપણા સ્વામીભાઈ એનાં સુખદુઃખ નિહાળજે. આજે મધ્યમ વર્ગ” રીબાઈ રહ્યો છે, પીસાઈને પીડાઈ રહ્યો છે. આજે તો એક વસ્તુપાલ-તેજપાલ, ભીમાશેઠ, જગડુશાહ, ખેમા દેહારાણી કે ભામાશાહની જરૂર છે. આજે વાતો નહિ પણ કામ કરવાની જરૂર છે. જાહેરાતો, ફંડ અને ફાળા, કાયદા અને બંધારણાનાં બંધનાની ઉપેક્ષા કરી મૂક સમપત્તિની જરૂર છે, ને ક્ષમાપના-કૃષીયનો જય કરી શમભાવ-ક્ષમાપના પ્રાપ્ત કરવાની જરૂર છે. આજે આપણે ખૂબ અસહિષ્ણુ અનુદાર અને ઉતાવળા બન્યા છીએ. નાની વાતમાંયે જાગૃત રહેવા છતાં કષાય-ક્રોધ-દે-ઈષ્ય-અસૂયી અને લહત્તિ આપણે ઘટાડતા નથી. સારા ધર્મ પ્રિય–બહુશ્રુત-અનુભવી અને સેવાપ્રેમીઓ સુહાં ક્ષણે ક્ષણે કષાયને વશીભૂત બની જતા જોવાય છે અને સાથે જ એ કષાયના કાળા ડાઘ-અંતરના મેલ–અંતરની ગઠિા આપો છોડતા નથી. જ્યારે ગ્રંથિભેદ થશે ત્યારે જ અપૂર્વકરણ કરી સમ્યક્ત્વપ્રાપ્તિ થશે. આપણે બધાયે અનંતાનુબંધીની ગાંઠ તાડી આગળ વધવાની જરૂર છે. દીવાળા ભાવે છે અને કુશાલ તેમજ કુનેહબાજ વ્યાપારી ચેષઢી સાફ કરે છે. જમે અને ઉધારનાં પાસાં તપાસી. મેળ મેળવી લે છે. એવી જ રીતે સાચા આત્મદશી–મુમુક્ષ, છવ અતિરનિરીક્ષણ કરે અને અંતરના મેલને ધોઈ નાખે—અંતરની ગ્રંથિને ભેદી નાંખે. કષાયથી કલુષિતવૃત્તિને સાફ કરી નાંખે અને સાચા ક્ષમાશીલ બને. ક્ષમા વૈરને નાશ કરે છે, ક્ષમા શત્રુને મિત્ર કરે છે, ક્ષમાં બુદ્ધિને વધારે છે–વિશદ કરે છે, ક્ષમા દુર્ભાગ્યના નાશ કરે છે, ક્ષમા કીર્તિને વધારે છે. દુનિયામાં ક્ષમા જેવો ઈ હિતસ્વી નથી, ક્ષમા જેવો કોઈ મિત્ર નથી. ક્ષમાવાન પ્રિયવદ બને છે, સ્વયંપ્રભ બને છે અને સ્થિતપ્રજ્ઞ બને છે. ક્ષમા એ જીવનની સંજીવની છે, ક્ષમા એ આનંદને અમૃતકુપ છે. ધમનું મૂલ હ્યા છે પણ સાચી દયા તા ક્ષમાવાન જ કરી શકે. ક્ષમા એ તો મૈત્રી પ્રમાદ-કાર શ્ય અને માધ્યમ્રવૃત્તિની જનની છે. આપણે સાચો ક્ષમાશીલ ખનવાની જરૂર છે. અઠ્ઠમતપક્ષમાપૂર્વકનું તપ કર્મના વિનાશ માટે તરવાર જેવું છે. 1 ચૈત્યપરિપાટી–આત્મા ને પરમાત્માનું દર્શનકરી વિશુદ્ધ થવાનુ' સાધુન ચઢ્યો છે. મંગલમય પવનો આ સંદેશ છે. એને જીવનમાં ઉતારી ને અમર બને. For Private And Personal use only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 જી જૈન સત્ય કહીરા રેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના(ટપાલખર્ચ ના એક આના વધુ ) (2) ક્રમાંક 100 વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાહિત્ય સંબંધી અતિહાસિક ભિન્નભિન્ન લેનાથી સમુહ 240 પાનાંના દળદાર સચિત્ર અંક 4 મૂલ્ય શઢ રૂપિયા, શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા, | [] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય મઠની જીવન સંબધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલ " શ્રી જૈન અત્ય પ્રકાશ'ની ત્રીજા, પાંચમા, આઠમા, દશમા, અગિયારમા, બારમા, તેરમા તથા ચૌદમા વર્ષની પાકી ફાઇલિા તૈયાર છે. મૂ૯ય દરેકના અઢી રૂપિયા - ભુખા - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક ગાવિંદલાલ જગશીભાઇ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકૈાર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, જૈનધર્મ" wત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાદ For Private And Personal Use Only