SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ યાદવ–રાઘવીય—૧૭ મી સદીના વેકટારિએ મહાભારત અને રામાયણ એ અંતે હકીકત આ કામાં વણી લીધી છે. ૧૯ મી સદીના કૃષ્ણમૂર્તિ એ કણ-અધ-રામાયણ રચ્યું છે. આ એક જ પદ્મ પૂરતું છે, પરંતુ એ ‘કંકણ 'ના માારે છે. એમાં ૩૨ અક્ષરશ છે. એમાંના કાઈ પણુ અક્ષરથી એ શરૂ કરી ઢાખીથી જમણી બાજુ અને જમણીથી ડાખી ખાજી વાંચતાં દુર (૬૪ !) પદ્યોની માળા અને છે, અને એકની નીચે એક લખતાં એ કાવ્ય થાય છે, ૧ રસિક–ર્જન-રામયદ્રે ઈ. સ. ૧૫૨૪માં આ કૃતિ રચી છે. એના શુમાર તેમજ વૈરાગ્ય એમ એ વિષયાને અનુસરતા અય થાય છે. આને લઈને એ સામપ્રભસૂર કૃત શૃંગારબૈરાગ્યતરગિણી તેમજ ાિકરે રચેલી શૃગારવૈરાગ્યતર ગિણીનું કરાવે છે. સામપ્રભસૂરિની કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત છપાઈ છે. દિવાકરની કૃતિ ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થઇ છે, મરણુ રાઘવ-પાંડવીય—કીતનારાયણુના પુત્ર વિરાજે રામાયણ અને મહાભારતના પ્રસંગા આ કાવ્યમાં ગૂંથ્યા છે અને એમ કરીને રામ અને પાંડવાનાં ચરિત્ર રજૂ કર્યાં છે. આ કવિના સમય ઇ. સ. ની ૧૬ મી સદી હાવાનું એમ. કૃષ્ણમાચારિઅરે એમની કૃતિ નામે † History of Classical sanskrit Literature (p. 83)માં સૂચવ્યુ છે. કવિરાજે પેાતાને વક્રોકિતની ભાબતમાં સુખ અને માણુની સાથે સરખાવેલ છે, કવિરાજની આ કૃતિ ‘કામદેવ' અંકથી લક્ષિત છે. (જુએ પૃ. ૧૮૯) રાઘવ–નૈષધીય—હરદત્તે ઈ. સ. ૧૮મી સદીના પ્રાર્ભમાં આ કાવ્ય દ્વારા રામ અને નલ એ એના પરિચય કરાવ્યા છે. એના ઉપર એમણે જાતે ટીકા રચી છે. રામચરિત અને આન કાવ્ય—મ બંનેના કસબ્યાકરન`દિન છે. રામચરિતમાં કર્તાએ રામનુ તેમજ એમના આશ્રયદાતા રામપાલનું વૃત્તાંત આલેખ્યું છે. રાઘવયાદવીય-કૃષ્ણસૂરિના પુત્ર સામેશ્વરે આ ૧૫ સના કાવ્યમાં રામ અને કૃષ્ણનાં ચરિત્ર આલેખ્યાં છે. આ કાવ્ય 'દશાસ્ત્રની કૃતિની પણ ગરજ સારે છે. એના ઉપર કાઇકની ટીકા છે. રઘુનાથ આચાય, વાસુદેવ અને શ્રીનિવાસે પણ આ નામનુ એકેક કાવ્ય રચ્યુ' છે, રામ કૃષ્ણ-વિલામકાવ્ય—આ ૩૮ પદ્યનુ કાવ્ય રામ અને કૃષ્ણ સબંધી હકીકતા રજૂ કરે છે. દરેક પદ્યના પૂર્વાધ ખીજામાં ઊલટા ક્રમે વાંચવાના છે. આના કર્તાનુ નામ કવિ યાતે સૂ*દાસ છે. એએ દૈવનપતિ' પશુ કહેવાય છે. એએ ખગાળ શાસ્ત્રી હતા. એમણે ઇ. સ. ૧૫૩૯ માં સૂર્યપ્રકાશ અને ઇ. સ. ૧૫૪૨ માં લીલાવતી ઉપર ટીકા રચેલ છે. . શ્રી. નાટાએ કૃષ્ણ વિલેમકાવ્ય ' એવું નામ રજૂ કર્યું છે તે ખરાખર નથી. ' ૧ ચ` ભાષ્યકાર ગ્રાણીએ પણ કકણ-બધામાયણ રહ્યું છે. એમાંથી ઉદ્ભવતાં ૬૪ પઘોના સમાસને અબ્બે રીતે પૃથક્ કરતાં ૧૨૮ પદ્યો બને છે. ૨. આ કૃતિ (પૃ. ૧૮૯, ૧૯૫ અને ૩૩૯)માં જૈન તેમજ અજૈન અનેક સધાન કાવ્યા વિષે નોંધ છે અને આ લેખમાં મેં અજૈન કૃતિએ નોંધી છે તે આ ગ્રંથને આભારી છે. For Private And Personal Use Only
SR No.521667
Book TitleJain_Satyaprakash 1950 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages27
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy