________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
યાદવ–રાઘવીય—૧૭ મી સદીના વેકટારિએ મહાભારત અને રામાયણ એ અંતે હકીકત આ કામાં વણી લીધી છે.
૧૯ મી સદીના કૃષ્ણમૂર્તિ એ કણ-અધ-રામાયણ રચ્યું છે. આ એક જ પદ્મ પૂરતું છે, પરંતુ એ ‘કંકણ 'ના માારે છે. એમાં ૩૨ અક્ષરશ છે. એમાંના કાઈ પણુ અક્ષરથી એ શરૂ કરી ઢાખીથી જમણી બાજુ અને જમણીથી ડાખી ખાજી વાંચતાં દુર (૬૪ !) પદ્યોની માળા અને છે, અને એકની નીચે એક લખતાં એ કાવ્ય થાય છે, ૧
રસિક–ર્જન-રામયદ્રે ઈ. સ. ૧૫૨૪માં આ કૃતિ રચી છે. એના શુમાર તેમજ વૈરાગ્ય એમ એ વિષયાને અનુસરતા અય થાય છે. આને લઈને એ સામપ્રભસૂર કૃત શૃંગારબૈરાગ્યતરગિણી તેમજ ાિકરે રચેલી શૃગારવૈરાગ્યતર ગિણીનું કરાવે છે. સામપ્રભસૂરિની કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત છપાઈ છે. દિવાકરની કૃતિ ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થઇ છે,
મરણુ
રાઘવ-પાંડવીય—કીતનારાયણુના પુત્ર વિરાજે રામાયણ અને મહાભારતના પ્રસંગા આ કાવ્યમાં ગૂંથ્યા છે અને એમ કરીને રામ અને પાંડવાનાં ચરિત્ર રજૂ કર્યાં છે. આ કવિના સમય ઇ. સ. ની ૧૬ મી સદી હાવાનું એમ. કૃષ્ણમાચારિઅરે એમની કૃતિ નામે † History of Classical sanskrit Literature (p. 83)માં સૂચવ્યુ છે. કવિરાજે પેાતાને વક્રોકિતની ભાબતમાં સુખ અને માણુની સાથે સરખાવેલ છે, કવિરાજની આ કૃતિ ‘કામદેવ' અંકથી લક્ષિત છે. (જુએ પૃ. ૧૮૯)
રાઘવ–નૈષધીય—હરદત્તે ઈ. સ. ૧૮મી સદીના પ્રાર્ભમાં આ કાવ્ય દ્વારા રામ અને નલ એ એના પરિચય કરાવ્યા છે. એના ઉપર એમણે જાતે ટીકા રચી છે.
રામચરિત અને આન કાવ્ય—મ બંનેના કસબ્યાકરન`દિન છે. રામચરિતમાં કર્તાએ રામનુ તેમજ એમના આશ્રયદાતા રામપાલનું વૃત્તાંત આલેખ્યું છે.
રાઘવયાદવીય-કૃષ્ણસૂરિના પુત્ર સામેશ્વરે આ ૧૫ સના કાવ્યમાં રામ અને કૃષ્ણનાં ચરિત્ર આલેખ્યાં છે. આ કાવ્ય 'દશાસ્ત્રની કૃતિની પણ ગરજ સારે છે. એના ઉપર કાઇકની ટીકા છે.
રઘુનાથ આચાય, વાસુદેવ અને શ્રીનિવાસે પણ આ નામનુ એકેક કાવ્ય રચ્યુ' છે,
રામ કૃષ્ણ-વિલામકાવ્ય—આ ૩૮ પદ્યનુ કાવ્ય રામ અને કૃષ્ણ સબંધી હકીકતા રજૂ કરે છે. દરેક પદ્યના પૂર્વાધ ખીજામાં ઊલટા ક્રમે વાંચવાના છે. આના કર્તાનુ નામ કવિ યાતે સૂ*દાસ છે. એએ દૈવનપતિ' પશુ કહેવાય છે. એએ ખગાળ શાસ્ત્રી હતા. એમણે ઇ. સ. ૧૫૩૯ માં સૂર્યપ્રકાશ અને ઇ. સ. ૧૫૪૨ માં લીલાવતી ઉપર ટીકા રચેલ છે.
.
શ્રી. નાટાએ કૃષ્ણ વિલેમકાવ્ય ' એવું નામ રજૂ કર્યું છે તે ખરાખર નથી.
'
૧ ચ` ભાષ્યકાર ગ્રાણીએ પણ કકણ-બધામાયણ રહ્યું છે. એમાંથી ઉદ્ભવતાં ૬૪ પઘોના સમાસને અબ્બે રીતે પૃથક્ કરતાં ૧૨૮ પદ્યો બને છે.
૨. આ કૃતિ (પૃ. ૧૮૯, ૧૯૫ અને ૩૩૯)માં જૈન તેમજ અજૈન અનેક સધાન કાવ્યા વિષે નોંધ છે અને આ લેખમાં મેં અજૈન કૃતિએ નોંધી છે તે આ ગ્રંથને આભારી છે.
For Private And Personal Use Only