SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org રહે. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ગૃહપતિ ઉપાલિ' વાર્તાનો પ્રારંભ (પૃ. ૬): તે એક બૂઢે જૈન સાધુ હતો. ઘર અભિમાની, વણે કર !! બીજાઓની કીર્તિને તે કાને કદી સાંભળતો નહોતો, બીજાઓના વૈભવને તે કદી ટી આંખે પણ જેતે નહતો...તેનું કપટી મન, કાળું હદય.” આ નિગ્રંથ અપરિગ્રહી કુમાર્તિ જૈન સાધુનું ચિત્રણ! મેં આ વાર્તાને મૂળ પાલી ભાગ જોયા છે. આ “મનિઝમનિકાય' (સૂત્ર : ૫૬ )ના ઉપાધિસત્તથી લેવામાં આવેલો છે. તેમાં—“અરે વો હી તપસી નિયાદ નાહવાઇ પિાથ ચરિત્યા” શબ્દો છે. અર્થાત્ એક દીર્ધ તપસ્વી નિગ્રંથ સાધુ નાલંદાથી ભિક્ષા લઈને. જેની મૂળ કથામાં સાધુને “દીર્ઘ તપસ્વી' વિશેષણ આપવામાં આવ્યું છે તેને વ્યથિતહૃદય અભિમાની, કર, કપટી મન, કાળું હૃદય વગેર અહિંસક (?) શબ્દોથી ચિત્રિત કરીને સાંભળનારાને હથિતહૃદય બનાવવાની સામગ્રી ઉપસ્થિત કરી રહ્યા છે. આગળ (પૃ. ૫) જે ચર્ચા બુદ્ધ અને જૈન સાધુની વચ્ચે ચાલી છે તે પણ તેમણે અધૂરી જ આપી છે. પાલીના મૂળ ભાગમાં તેનું આ રૂપ છે તપસ્વી, નિમંઠ નાતપુ પાપ માટે ક્યાં કર્મ બતાવ્યાં છે?” “નિરંઠ નાતપુત કર્મ શબ્દ પ્રયોગ નથી કરતા. “દંડ' શબ્દનો પ્રયોગ કરે છે અર્થાત મને દંડ-મનથી થનારી હિંસા, વચનથી થનારી દંડ-હિંસા અને કાયાથી થનારી દંડ-હિંસા પાપ માટે–પાપની પ્રવૃત્તિને માટે કારણ બને છે. આમાં કાયદા મુખ્ય છે.” ગૌતમ ! તમે કયા દંડને મુખ્ય કહે છે ?” “તપસ્વી, હું કર્મને પ્રયોગ કરું છું અને મને કમને મુખ્ય પાનું કારણ માનું .” આ છે ચર્ચાને સારે. ભ. મહાવીરે “ઉત્તરાધ્યયન સૂત્ર” (અ. ૮, ગા૧૦)ની આ ગાથામાં– "जगनिस्सएहि भूपहि, तसनामेहि थावरेहिं च । नो तेसिमारभे दंडं, मणसा पयसा कायसा चेव ॥" અર્થાત-સંસારમાં રહેલા રસ અને સ્થાવર જેની મન, વચન અને કાયાથી દંડ-હિંસા ન કરવી.—એ જ બતાવ્યું છે કે મન, વચન અને કાયાથી હિંયા ન કરવી જોઈએ. એમ કયાંઈ નથી બતાવ્યું કે આમાં કાયદા જ મુખ્ય છે. પ્રત્યુત હિંસા અને પાપથી બચવા માટે જે ઉપાય બતાવ્યા છે તેમાં “આત્મદમન ને મુખ્યતા દેવામાં આવી છે. જેમકે, "अप्पा चेव दमेयव्यो, अप्पा हु खलु दुइमो। Mા ટૂંતો દો, અતિ ટોપ 10 રાત્ર વાં રે H1 દંત, સંપ તજ ચા "अप्पाणमेव जुज्झाहि, किं वो जुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥" ઉચિક્રિયા વોટું, મા માથે તહેવ સ્ટોઢું ચા. दुजयं चेव अप्पाणं, सवमप्पे जिए जियं ॥" --ઉત્તરાધ્યયન, ૦ ૨ For Private And Personal Use Only
SR No.521667
Book TitleJain_Satyaprakash 1950 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages27
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy