SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક—સધાન–કાવ્યા લેખક પ્રે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. અથ~~ સધાન ' એ મ'સ્કૃત શબ્દ છે. કાશમાં એના ખાર અથ દર્શાવાયા છે: (૧) જોવુ' તે, (ર) મિશ્રણ, (૩) ભાણુ તાંકવુ તે, (૪) સધિ (સુલેહ), (૫) સંપ, (૬) સાંધા, (૭) તૃષ્ણા જગાડવા માટે ખવાતી ચીજ, (૮) દારૂ ગાળવા તે, (૯) એક જાતનું મઘ, (૧૦) સ્તંભક પ્રયોગા વડે ચામડીને સ'કુચ કરવા તે, (૧૧) એક જાતની કાંજી અને (૧૨) આશ્રય. આ પૈકી પડેલા, ખીજો અતે છેલ્લા અને એક રીતે છઠ્ઠો એટલા જ અથ' પ્રસ્તુત છે. છેલ્લે માઁ પહેલાં વિચારીશું, દ્વાશ્રય–કાવ્યો—મે હેતુની ગરજ સારે—મે વસ્તુને આશ્રય આપે એવા કાવ્યને પાશ્રય-ઢાવ્ય ' કહે છે. પાણિનિએ અષ્ટાધ્યાચી વ્યાકરણ રચ્યું છે એ સમજાય તે માટે ગુજરાતના ભટ્ટિ કવિએ શ્રીધર રાજાની ‘વલભી ' નગરીમાં રહીને દૃિકાવ્ય રચ્યું છે, ૧એ પ્રમાણ, પ્રસન્ન, અલંકાર અને તિરુન્ત એ ચાર ભાગેામાં વિભક્ત છે. વ્યાકરણમાં આવતાં ઉદાહરણા ક્રમસર અપાયાં નથી. વળી એમાં કાઈ તાત્કાલિક ઇતિહાસ આલેખાયા નથી. એ ખતે ખાખતા ઉપર ‘કાલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્રસૂરિએ ધ્યાન આપ્યું છે. એથી એમની હૂંચાશ્રય કાવ્યતી રચના ભટ્ટ કરતાં પાછળની ઢાવા છતાં ચડે છે. હેમચન્દ્ર સૂરિએ સિદ્ધહેમચન્દ્ર નામનું વ્યાકરણ આઠે અધ્યાયમાં રચ્યું છે. પહેલા સાતમાં 'સ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને આઠમામાં પાય (પ્રાકૃત) ભાષાઓનુ—મરહટ્ટી (માહારાષ્ટ્રી), સારસેણી (શૌરસેની), માગહી (માગધી), પેસાઈ (પૈશાચી), યૂલિયા પેસાઇ (ચૂલિકા પૈશાચી) અને અવમ્ભસ (અપભ્રંશ)નુ વ્યાકરણ છે. પહેા સાત અધ્યાયને અનુલક્ષીને સંસ્કૃતફ્રેંચાશ્રય-કાવ્ય છે. અને છેલ્લા અધ્યાયને અંગે પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય છે. પહેલા કાવ્યમાં વીસ સબ છે. એમાં ‘ચૌલુકય ' વંશના મૂળરાજથી માંડીને કુમારપાલ જૈન થયા ત્યાં સુધીની હકીકત છે. આ કાવ્યને ચૌલુક્યવાહીન પણ કહે છે. ખીજા કાવ્યમાં કુમારપાલના રાજ્ય અમલનું વર્ણન છે. એ કુમારવાલ-ચરિય તરીકે ઓળખાય છે. ચૌલુક્યવશાત્કીન ઉપર વિ. સ. ૧૩૧૨માં અભ્રયતિલક ગણિએ ટીકા રચી છે. એવી રીતે કુમારવાલય ઉપર પૂર્ણ કલશ ગણિએ વિ. સ. ૧૩૦૭માં ટીકા રચી છે. ચ્યા અને પાશ્રય કાખ્યા ગુજરાતના પ્રતિહાસના તેમજ સમાજ-શાસ્ત્રના અભ્યાસીને ઉપયાગી છે, પહેલામાંથી તા સામાજિક રીતરિવાજો વગેરેની માહિતી ગુજરાતીમાં અપાઈ છે.૨ " ૧. ભીમ નામના એક કાશ્મીરી કવિએ પણ ટ્ટિની પેઠે વ્યાકરણ રચ્યું છે. ૨. જૂએ રામલાલ ચુ. મેાદીનું પુસ્તક નામે “ સંસ્કૃત ‘ચાશ્રય ’ કાવ્યમાં મુકાલીન ગુજ રાતની સામાજિક સ્થિતિ” આ પુસ્તક ગુ. વ. સા. તથી ઇ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ કરાયું છે. For Private And Personal Use Only
SR No.521667
Book TitleJain_Satyaprakash 1950 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages27
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy