Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521649/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e | 3-, Tી ચીમનલાલ ગૌકળRાસ શાહ અમદવાદ ૪ (૧, ૨, ૨૦૦૫પાક વાદ ૧ : તા. ૧૫-૧-જ કે શનિવાર विषय-दर्शन ૧ થીયૂક્લિભ -ગીત : ૬ મુ. મા. શ્રી. રમણુિક્ષતિજજી : હaleળ બાનું -- -૨ જન સંલ જાગ્રત બને ! : સંપાદટીયું જ્ઞા 8 શ્રી. સૂરિ બ"નક૭૫-ન્હાહ' (સામાલેગાના) : પૂ. . મા. શ્રી. ઍર બારવિજયજી મા ૪ ભટ્ટારક શ્રી વિજયલમીરિ e : પૂ. મું. મ. શ્રી. દર્શનવિજયજી : ૫૪ જન્મ જિસેજ ને મહાવીર હાસ - B. હીરાલાલ ૨. કા પશ્ચિમ ૫૭ ૬ ગુરુ શિખરની પગથી પરુ : શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી. - ૬૨ ८ श्रीजगच्चन्द्रमूरिकास.१२९९ का एक प्राचीन व्यवस्थापत्र : श्री अगरचंदजी नाहटा : ६५ ૯ દીધાણા, લેપટાણુ , નાંદીયા વગેરે તીર્થની યાત્રા : પૂ. બુ. મા. શ્રી ન્યાયવિજય : ૬૭ ૧૦ મુ. શ્રી. સામવિમલ આકૃત શાસનમાના (ન્યાતિષ) : પૂ મુ. મ. શ્રી. રમણૂિકવિજયજી : ૭૬ ૧૧ શીસાદિયા ઓસવાલ સંબ"ધી વિશાલ સાત૭ : પૂ. મુ. મ. શ્રી પાનજિયજી ટાઈટલ પા.-૩ ! લવાજમ વાર્ષિક બે રૂપિયા ૪ મા એકનું મૂલ્ય-ત્રણ આના ATFERTA SRTKAILASSAGARSURI GYANWANDIR! SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph. (079) 23275257 2327620- 05 કિં. : (079) 23276249 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra SF www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી થૂલિભદ્ર—ગીત સ.-પૂજ્ય મુનિમહારાજ શ્રી રમણિકવિજયજી แจ આ યાગનું હાંરે હોં ! ઊગવ્યું હાંરે હાં ારા કાશા જ પઈ દોઈ કર જોર્ડિ, ઈંડિ અ પીશેઢા પ્રીતડી હાંરે હાં ! થૂલિભદ્ર નેહ ઊપાઈ છેહ, દીજઈ તે શ્રી રીતડી હાર હાં વાલિમ એવડું રહ્યું વઈરાગ, લાગ નહીં કુંતા કા કરઈ તરૂણી ત્યાગ, ભેગ ભલ્લુ આ જીવન જૂક વિચારી મન્નિ, નવલું ચેવન નહી લડું સુરિજન અણુદીયા સુખકાજિ, કામલ કાયા કાં દહું નાગર નીરસ થયું ખલ્લિ, છલપણુ છે.ડી કરી રે હાંરે હાં ! પીડા પહેરી ધામલ વેસ, એસી લક્ષા આદરી હાંરે હાં હાંરે હાં ! હાંરે હાં For Private And Personal Use Only Y પા In હાંરે હાં ૫૫ માહન મુકુટ કરી પરિહાર, હાર ન હીયાઈ તુઝ અમઈ હાંરે હાં ! મનેાહર મેહુલો સિઇર નીસાર, એકલ ું અવડો ભમઈ હાંરે હાં થૂલિભદ્ર ખાતે વાડી વજ્ર, આતે કેલિ ખડેાખલી હાંરે હાં ! રસી રિંગ રમતુ જેહ, તે ચિત્રસાલી આજકી હારે હાં થૂલિભદ્ર આતે હીડાલાટ ખાટ, સેાવિન હીરજડી ર્હાંરે હાં ! સુરિજન સેજિ સંહાલો સેાઇ, તુઝ પાઇ સૂની પડી હાંરે હાં લાગી ભમરા માલતી મેહ, ખિણુ મહત્રી સતુ નહી હારે હાં ! ફરો કરી લેતુ રસ બહુ વાર, પ્રીતિ પત્તુતા કિહાં ગઈ થૂલિભદ્ર ન ઘટઈ તુાનઈ એમ, પ્રેમ કરી જે પરરુ હાંરે હાં ! જીવન જ વ મુઝ એમ, તુ નિશ્ચલ મુનિ આદરું રે હાંરે હાં lun પીઊડા પાલુ પૂરવ પ્રીતિ, ચીંત પ્રુરુ હવઇ માહરી રે હાંરે હાં ! થૂલિભદ્ર મેહલુ મનથી ભ્રતિ, હું દાસી છું તાહરી રે હાંરે હાં કોશા સાંતિ સાચી વાત, મેથ્યુ. મુનિ સમરસ કાશા એ સ ંસાર અસાર, જાણીનઈ અન્ને પરિહરિ કેશા વિષય હૃહઉ વિષ જેમ, તે મનથી મુંકુ પરૢ કાશા નુ રાખુ તુલ્મે ને, તુ સમતિ વ્રત ખાદરું કાશા સુણી સુનિવર ઉપદેશ, સંમિત સીલ અખી કરી રે હાંરે હોં ! સેવક કહુઇ મુનિવર કર જોડિ, મુનિ સ`ગઈ ભવજલ તરી ૨ હાંરે હાં ॥૧૩॥ ail હાંરે હાં ! mu ના ભર રે હાંરે હાં ! રે હાંરે હાં ૧૧૫ હાંરે હાં ।।૨ા આ ગીત પૂજ્યપાદ પ્રવર્તી જી મહારાજ શ્રીક્રાંતિવિજ્રયજીના ભ’ડારની નં. ૧૩૧૮ ની પ્રતિ ઉપરથી ઉતારીને અહી આપ્યું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश શિમારી વાડી : વીવાંટા રોડ : અમાવા (કુઝરાત) વર્ષ ૨૪ || વિક્રમ સં. ૨૦૦૫: વીરનિ. સં. ૨૪૭૫ ઈ. સ. ૧૯૪૯ | માં | બંદ ૨-૪ | માગસર-પિષ વદિ ૧૪ શનિવાર ૧૫ મી ડીસે--જાન્યુ. ૧૨-૨૨૦ જેન સંઘ જાગ્રત બને ! ( [ સંપાદકીય]. મુંબઈની ધારાસભામાં કાયદાનું રૂપ આપવા માટે “ધી બોમ્બ કાસ્ટ ડીસ્ટીંકશન રીમુવલ એકટ” નામે એક બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલને અનુવાદ અહીં નીચે આપવામાં આવે છે. આ બિલ જે કાયદાનું રૂપ લે તે એ અમલમાં આવતાં કોઈ પણ વ્યક્તિ સરકારી કે સરકાર માન્ય સંસ્થાઓમાં પિતાને “જૈન” તરીકે નહીં એાળખાવી શકે. આ બિલ એટલું સ્પષ્ટ છે કે એ માટે વિશેષ લખવાની જરૂર નથી. અમે જૈન સંઘનું ધ્યાન આ બિલ તરફ દોરીએ છીએ અને આ માટે સત્વર જાગૃત બની ઘટતાં પગલાં લેવા વિનવીએ છીએ. મૂળ બિલને અનુવાદ આ પ્રમાણે છે – જ્ઞાતિભેદ નિવારક ધારો” લેજીસ્ટ્રેટીવ એસેમ્બી બીલ નં.૮૫ એફ ૧૯૪૮ હિંદુગમાં જ્ઞાતિભેદને સત્તાવાર સ્વીકાર દૂર કરવાને ધારે. દેશની મજબૂતાઈના હિત માટે એ જરૂરી છે કે જ્ઞાતિને સત્તાવાર સવીકાર થવાનું અટકી જવું જોઈએ, તેથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ૧. (૧) આ ધારાને ધી બોમ્બે કાસ્ટ ડીસ્ટીંકશસ રીમુવલ એકટ, ૧૮૪૮ (મુંબઈને જ્ઞાતિભેદ નિવારક ધારો, ૧૯૪૮) કહે. (૨) આ ધારો આખા મુંબઈ પ્રાંતને લાગુ પડશે. (૩) આ ધારો તુરત જ અમલમાં આવશે. ૨. (૧) “હિંદુ' શબ્દ હિંદુધર્મના અને હિંદુધર્મ સ્વીકારનાર કુટુંબમાં જન્મેલ બધા જ શઑને લાગુ પડે છે, અને તેમાં હિંદુસ્તાનના બધા જ હિંદીઓનો સમાવેશ થાય છે, સિવાય કે, જેઓ કિશ્ચિયન, યહુદી, મુસ્લીમ, પારસી કે શીખ હાય. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - ૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ (૨) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને હરિજનના સામાન્ય વર્ણનમાં આવતી દરેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિને “જ્ઞાતિ” શબ્દમાં સમાવેશ થાય છે, પછી તે ગમે તે સ્થાનિક નામે ઓળખાતી હોય. (૩) સરકાર હસ્તક ચાલતા પ્રાંતના વહીવટ–ધારાસભાને લગતે, અઝીકયુટીવ કે ન્યાયને લગત–કે લોકલ બેડી, કે ધારાસભાના કાયદા કે એકઝીકયુટીવ હકમથી અસ્તિત્વમાં આવે, સ્વીકારાયેલ કે મદદ અપાતી બીજી સંસ્થાઓના કાબુ નીચે આવતી કોઈ પણ બાબતને “સત્તાવાર” કે “જાહેર શબ્દના અર્થમાં સમાવેશ થાય છે. ૩. કેઈ કાયદો કે રૂઢીનો વિરોધ હોય તો તેને નહિ ગણકારતાં, આ ધારાથી સત્તાવાર હેતુઓ માટે હિંદુઓમાંના જ્ઞાતિઓના કે પિટા જ્ઞાતિઓના બધા જ ભેદે ૨૬ કરવામાં આવે છે. ૪. (૧) આ ધારો અમલમાં આવ્યા પછી, કોઈ સત્તાવારના કે જાહેર હેતુ માટે કઈ હિંદુને જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના વર્ણનથી ગણાવાશે નહિ કે તે રીતે પિતાને વર્ણવવાની તેને ફરજ પાડી શકાશે નહિ. (૨) સરકાર, લેક બેડીઝ કે બીજા શસો કે સંસ્થાઓ કઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ પર આધાર રાખનાર નોકરી આપતી કે ગોતતી કેઈ જાહેરાત કે જાહેરખબર છાપામાં કે સામયિકમાં આપી શકશે નહિ કે પાવી શકશે નહિ. ૫. જે કઈ ઉપરની કલમ ૪ ને ભંગ કરશે તેને એક મહિનાથી વધારે નહિ તેવી સાદી કેદની અથવા રૂપિયા એક હજારથી વધારે નહિ તેવી રકમના દડની અથવા બન્ને પ્રકારની સજા કરવામાં આવશે. ૬. સત્તાવાર હેવાલે, પત્રકે, ધારાસભાનાં કાયદાઓ અને હુકમ, કાયદાની જરૂરિયાતો અને વહીવટી હુકમોમાં જ્યાં જ્યાં જ્ઞાતિ અને પેટાજ્ઞાતિને લગતી વાત હોય ત્યાં ત્યાં તે વાત અસ્તિત્વમાં નથી એમ માનવાનું છે. હેતુઓ અને કારણેની હકીકત દેશની મજબૂતાઈના હિત માટે હિંદુઓમાંના જ્ઞાતિભેદ દૂર કરવાનો અને જ્ઞાતિરહિત હિંદુ સમાજને પ્રોત્સાહન આપવાને સમય આવી ચૂક્યું છે. આ દિશામાં પ્રથમ પગલાં તરીકે હિંદુસમાજના અન્તર્ગત જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓના બધા ભેદને સત્તાવાર સ્વીકાર દૂર કરવાની આ માગણી છે. આ ધારે આ હેતુને આગળ લાવવા ને અમલમાં મૂકવા માટે છે. કુલસિંહજી બી. ડાભી. મુંબઈ ૧૧ મી નવેમ્બર, ૧૯૪૮ એસ. કે. વડ સેક્રેટરી, મુંબઈ ધારાસભા, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] શ્રી સૂરિમ–કાસ ” | [૫૧ આ બિલમાં ઘટતે ફેરફાર કરાવવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત મુંબઈ પ્રાંતનાં ધાર્મિક ટ્રસ્ટ વગેરેની તપાસ માટે મુંબઈ સરકારે નીમેલ તેંડુલકર કમિટીને અહેવાલ અને એ કમિટીની ભલામણ પ્રગટ થઈ ગઈ છે. આ સમગ્ર અહેવાલ અને ભલામણને પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એ અંગે જે કંઈ આપણે સૂચવવા જેવું હોય તે મુંબઈ સરકારને સત્વર લખી જણાવવાની પણ ખાસ જરૂર છે. આ બન્ને કાર્યો કાયદાનું રૂપ ધારણ કરે તે પહેલાં તેમાં ઘટતે જરૂરી ફેરફાર નહીં કરાવીએ તે પાછળથી ખૂબ મહેનત કરવા છતાં કશું પરિણામ નહીં આવે. આશા છે, આપણા આગેવાનો આ માટે જાગ્રત બની અત્યારથી જ પ્રયત્નશીલ બનશે. “શ્રીસૂરિમ–કહ૫સંદેહ” [એક ટૂંકી સમાલોચના ] લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી અરિહંત, સિહ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પરમેષ્ઠી કહેવાય છે. તેમાં જે આત્મા ગૃહસ્થપણાનો ત્યાગ કરી–અગાર છોડી–અણગાર બને છે, જિનેજર પ્રતિપાદિત પંચ મહાવ્રત વગેરે આચારને પાળે છે તે મુનિ કહેવાય છે. મુનિધર્મમાં વિકાસ સાધી કાગળ વધતો આત્મા ચોગઠનના આરાધનક્રમે “ઉપાધ્યાય પદ મેળવે છે, ને ઉપાધ્યાય કહેવાય છે. વિશિષ્ટ શક્તિ સંપન્ન આત્મા વિધિવિધાન કરવા કરાવવા–આચારનું પાલન સારી રીતે થાય તેમ વર્તવું–ઈત્યાદિ યોગ્યતા મેળવે છે ત્યારે “આચાર્ય'પદ પર સ્થાપિત થાય છે ને આચાર્ય કહેવાય છે. - જિનશાસનમાં આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ ગુરુ કહેવાય છે. વર્તમાનમાં ભારતમાં ગુરુ તરીકે ગણાતા ત્રણું વિદ્યમાન છે. દેવ તરીકેના બન્નેને માર્ગ અવરુદ્ધ છે. આચાર્યને પર્યાયવાચક શબ્દ સૂરિ છે. તેઆચાર્ય યા સરિ-પદ પર સ્થાપિત થવા માટે વિશિષ્ટ વિધિવિધાન કરવું પડે છે. આચાર્યપદનાં વિશિષ્ટ વિધિવિધાનમાં જ તે પદનું મહત્વ સમાયું છે. ગમે તે માણસ ગમે તે રીતે તે વિધિવિધાને જાણી શકતો નથી તેમ કરી પણ શકતો નથી. ને અવિધિએ કરવા જનાર, પારદ-રસ અવિધિએ ખાનારની માફક, પસ્તાય છે. કુપથ્ય કરનારને જેમ પારો ફૂટી નીકળે છે તેમ અવિધિએ વિશિષ્ટ અનુષ્ઠાન વાયરનાર વિભ્રમિત થઈને જીવનસર્વસ્વ ગુમાવે છે. માટે જ એવાં વિશિષ્ટ અનુષ્ઠાને વિશિષ્ટ મહાપુરુષો પાસે સચવાયેલાં રહે તે હિતાવહ છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ પ્રસ્તુત “શ્રી રિમંત્રક-પસ દોહ” તાજેતરમાં કુંવરજી હીરજી છેડાનલીયા (કચ્છ) તરફથી પ્રકટ થયો છે. તેનું સંપાદનકાર્ય પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ, ન્યાયતીર્થે કર્યું છે. ગ્રંથનું પ્રાપ્તિસ્થાન-સારાભાઈ મણિલાલ નવાબ છે. આ ગ્રન્યમાં જુદા જુદા અરિમોના કલ્યું અને આજ્ઞા આપવામાં આવ્યા છે. સાથે ગૂજરભાષામાં તેને અનુવાદ પણ આપે છે. આવાં પ્રકાશને થાય તે યુક્ત છે કે અયુક્ત એથી સુઝ-સમજ અણજાણ્યા નથી, અને આગ્રહી-અજ્ઞોને એ કહેવાને કઈ અર્થ નથી. અહીં ખાસ તે કહેવાનું એ છે કે આવું મહત્વનું પ્રકાશન કરતાં પ્રકાશક અને સંપાદકે જે ખૂબ ચીવટ રાખવી જોઈએ તે પ્રસ્તુત પ્રકાશનમાં બહુ જ ઓછી સચવાણું છે. તે તે વિષયના નિષ્ણાત-આમ્નાયના જાણ મહાપુરુષો પાસે તેનું યથાવસ્થિત હાર્દ સમજવું જોઈએ ને પછી જ કલમ ઉઠાવવી જોઈએ, નહિ તો કાંઈકને બદલે કઈક લખાઈ જાય, જે અનેક પ્રકારે અનેકને અનર્થકર થાય. આ પુસ્તકમાં એવું ઘણે સ્થળે થવા પામ્યું છે. તે માટે નીચેના એક બે પ્રસંગે પૂરતા છે. (૧) “મવિણા વર્તમાન રે, સૂરઃ સ્વ- g II: पतित्वा पादयोस्तेषां, तान् विज्ञपयाम्यदः ॥ १॥" આ શ્લોક પ્રસ્તુત ગ્રન્થમાં આપેલ “દુર્ગ પદવિવરણમાં “આત્મગુહ્ય' ની શરૂઆત નો છે. આત્મગુઘમાં કર્તાએ પોતાની ગૂઢ વાતો જણાવી છે. તેના આરંભના આ શ્લોકન અર્થ સાધારણ સંસ્કૃત સમજતે માણસ પણ નીચે પ્રમાણે સમજી શકે તેમ છે – પિતાના અને પરના ગચ્છમાં ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં વિદ્યમાન છે આચાર્યો છે તેમના પગમાં પડીને તેઓને આ (નીચે જે કહેવાનું છે તે) હું કહું છું. ભાષાન્તર કર્તાએ ઉપરોક્ત શ્લોકને અર્થ નીચે પ્રમાણે લખ્યો છે – “પિતાના અને બીજાના ગચ્છમાં રહેનારા જે સુરિઓ વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તેમને તેમના પતન અને ઉન્નતિ માટે આ કહું છું.” આવા પ્રકારનો અર્થ સંસ્કૃતનો જાણકાર કઈ રીતે કરે તે જ ન સમજાય એવું છે. ઉન્નતિ' માટેનો કોઈ પણ શબ્દ કમાં નથી ને “પાદઃ ને અર્થ સર્વથા છોડી દેવાયો છે. સિવાને અર્થ પતન કરવામાં આવ્યો છે. આમ ઘણું જ વિચિત્ર બની ગયું છે. સંસ્કૃતને નહિ જાણનાર જે કેવળ ગૂર્જર-અનુવાદ વચે તો તેને આથી મવા ઊંધા સંસ્કાર પડે તે પણ ઉપરના લખાણમાં સ્પષ્ટ જણાય છે. વળી તે પછી બીજે શ્લોક આ પ્રમાણે છે – " सर्वसावद्यसेव्यस्मि. ताडगू विद्यागुरुर्नमे ॥ तागुमन्त्रगुरुनाभूत् , हतो लिङ्गोपजीवकः ॥२॥" આ શ્લોકનો અર્થ સામાન્યપણે મંત્રાદિકના વાચનને જેને પરિચય હેય તેને આ પ્રમાણે સમજાય – For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] શ્રી સરિમ–કલ્પસંદેહ” [ ૫૩ સર્વ સાવવ( સાધુધર્મમાં ઠીક ન ગણાય-તેને સેવનારો હું છું. મને તેવા પ્રકારનો (એટલે મંત્ર-વિદ્યાના આખાયોને જાણકાર) ગુરુ મળ્યો નથી, તેમ તેવા પ્રકારના મંત્રગુરુ ૫ણ મળ્યું નથી. લિંગ ઉપર આવનાર હું હણાયો છું.' આ સ્પષ્ટ ભાવને બદલે જે કેવળ શબ્દાર્થ જ કરવામાં આવે કે અન્વયને આઘોપાછો કરવામાં આવે તે ઊધું જ સમજાય એ સ્વાભાવિક છે. આ ભાષાન્તરમાં તેવી જ વિચિત્રતા થઈ છે, તે નીચેના અનુવાદથી જોઈ શકાય છે. “હું બધી સાવદ્ય (પાપકારી વસ્તુઓ)ને સેવનારો છું, એવા પ્રકારને મારે ગુરુ નથી, અને એ મંત્રગુરુ પણ થયું નથી. ખરેખર લિંગ-વેશ ઉપર છવનાર ગુરુ નાશ પામ્યો છે.” મૂળમાં નથી છતાં ભાષાન્તરમાં “ગુરુ' શબ્દ છેલ્લે ઘરનો ઉમેરવામાં આવ્યા છે. ને અય તે કેટલાયે અજૂગતા ખ્યાલો બંધાવે એવો કરાય છે. વળી આગળ જઈએ – (૨) “સર્વત્ર તુયાયી પ્રવિ, પરે શાન્તિપુષ્ટિ છે માયા વરલોમે શ્રીજ્ઞાનશ્રીમતિઋ(7)ā I 3 II” આ શ્લોક શ્રીમતુંગરિવિરચિત “સુમુિખ્યમંત્ર૯૫ ના આરંભમાં નવમો છે. તેને અર્થ આ પ્રમાણે છે – પ્રણ–8કારે સ્તુતિની શરૂઆતમાં સર્વ સ્થળે પોતાની અને પરની શાતિ અને તુષ્ટિને માટે છે. માયા-હંકાર વશીકરણ અને ક્ષોભને માટે છે, અને શ્રી (શ્રી) કાર જ્ઞાનલક્ષમી (શોભા) મતિ તથા સિને માટે છે ' અનુવાદમાં અર્થ નીચે પ્રમાણે કર્યો છે-- સર્વત્ર સ્તુતિ વગેરેમાં પ્રણવમંત્ર પિતાની તથા બીજાની શક્તિ અને સંતોષ માટે, માયા વશીકરણ અને ક્ષોભમાં જ્ઞાન અને બુદ્ધિની તૃપ્તિ માટે હેય છે' આ ઉપરથી જોઈ શકાશે કે અનુવાદકારને લોક નથી સમજાય એટલે જેમ તેમ અર્થ લખી નાખે છે. આવું ડગલે ને પગલે આખા ગ્રન્થમાં થયું છે. એટલે હવે તે અવસરમાણ એટલું કહેવું જરૂરી છે કે આ ગ્રંથને કઈ પણ વાંચનાર ગુમ સિવાય ભૂલેચૂકે પણ એ મન્યને સ્વયં ઉપયોગ કરવાનું સાહસ ન કરે. જાણકારની સહાય વગર જનતા સમક્ષ આવાં રહસ્યો મૂકવાનાં સાહસો પણ જનતાના હિતને માટે ફરી કઈ ન કરે, એટલું આ ઉપરથી તાત્પર્ય કાઢવું જોઈએ. સાથે આવાં રહસ્ય મહાનુભાવો પાસે રહે ને ઉચિત રીતે જળવાય એ જ હિતકર છે. હિતને માટે જાયેલાં વિધાને અનુચિત રીતે ફેલાય અને અહિત કરે તે કરતાં એ અપ્રગટ રહે અથવા કોઈ કારણસર નામશેષ થઈ જાય તે પણ એમાં વિશેષ હાનિ નથી. સં. ૨૦૦૫, કાર્તિક કૃષ્ણ , ગુરુ તા. ૨-૧૧-જા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભટ્ટારક શ્રી વિજયલક્ષ્મીસરિ તેઓને ગાયકવાડ સરકારે આપેલી સના લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજયજી ત્રિપુટી) તપાગચ્છીય આચાર્ય ગુણરત્નસૂરિએ ભગવાન મહાવીરસ્વામીથી પિતા સુધીને અવિચ્છિન્ન ગુરુકમ આપ્યો છે અને તે એવો ઈતહાસસિદ્ધ આપે છે કે, તે પછીના બીજ ગચ્છના પટ્ટાવલીકારોએ પણ તે જ ગુરકમને પ્રામાણિક માનીને પિતાની ગુરપરંપરામાં અપનાવ્યો છે. આ તપગચ્છમાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિ પ્રાભાવિક જૈનાચાર્ય થયા છે. તેઓએ અકબર બાદશાહને પ્રતિબધી સત્યધર્મપ્રેમી બનાવ્યો હતો અને હિંદુ સમાજ પર ઠેકી બેસાડેલ “જયાવેરા' નામના ગુલામીભર્યા વેરાને કાયમને માટે ભુસાવી નાખ્યો હતો. તેમની પાટે અદ્દભુત મહિમાવાલા આચાર્ય શ્રી વિજયસેનસાર થયા છે. તેઓનું સ્વર્ગ ગમન વિ. સં. ૧૬૭૨માં અમીપુર(ખંભાત)માં થયું. આ આચાર્ય પછી તપગચ્છ પાંચ શાખામાં વહેંચાઈ ગયો હતો. ૧ સગીશાખા–તેઓના પટ્ટધર આ. શ્રી વિજયદેવસૂરિ, તેમના પટ્ટધર આ. શ્રી વિજયસિંહસૂરિ, તેમના શિષ્ય ૫. સત્યવિજયગણુ મહારાજે ક્રિયદ્વાવર કરી મુનિમાને શરૂ રાખેલ છે. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણી અને મહેપબાય શ્રી યશોવિજયજી મહારાજ પણ તેઓની સાથે હતા. પૂ. પંન્યાસજી મહારાજની પરંપરા આજ સુધી વિદ્યમાન છે. આ. શ્રી આણંદવિમલસૂરિના શિષ્ય મુ. મ. શ્રી હિ. વિમલજી, જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિના શિખ્યો ઉ. શ્રી. સહજ સાગરજી અને મુનિ શ્રી તિલકવિજયજીનો શિષ્ય પરંપરાના મુનિએ પણ સંવેગીશાખામાં સામેલ મનાય છે. ૨ દેવસુરગચ્છ–આચાર્ય શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર આ. શ્રી વિજયસિંહસૂરિના પ્રપટ્ટધર આ. શ્રીવિજયપ્રભસૂરિની શિષ્ય પરંપરા “દેવસુરગ” તરીકે ઓળખાય છે, જેની યતિ પરંપરામાં અનેક શ્રી પૂજે થયેલા છે. આ મચ્છમાં વિસા ઓસવાલને જ ભટ્ટારક પદ આપવામાં આવે છે તથા આ ગચ્છનું બીજું નામ ઓસવાળ ગછ છે. - ૩ સુરગચ્છ--આચાર્ય વિજયસેનસૂરિના પ્રપટ્ટધર વિજયાનંદસૂરિથી આ ગચ્છ શરૂ થયો છે. આ ગ૭ ઉપાધ્યાયએ મળીને ચલાવ્યું છે. આ. વિ. આનંદસૂરિ પિરવાડ હતા તેમ જ પિરવાડે તેમની આજ્ઞામાં હતા તેથી આ ગચ્છનાં બીજાં નામે ઉપા ધ્યાય મત અને પિોરવાડગછ છે. તેમજ એનું અણુસૂર ઉપાધિમત એવું વિકૃત નામ પણ મળે છે. આ પરંપરામાં પણ અનેક શ્રી જે થયો છે. ૪ સાગરગચ્છ–નગરશેઠ શાંતિદાસ શેઠે સં. ૧૯૮૬માં અમદાવાદના મહાવીરસ્વામીના દેરાસરમાં મહાપાધ્યાય મુક્તિસાગરજીને આચાર્ય શ્રી વિજયદેવસૂરિના વાસક્ષેપથી રિપદ આપ્યું, તેનાથી આ છ ચાલે છે. આ ગમાં પણ અનેક શ્રીપૂજે થયા છે. ૫ વિમલગચ્છ–આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં ફ્રિહાર કર્યો હતો. અને આચાર્ય વિજયપ્રભસૂરિના વાસક્ષેપથી આચાર્ય થયા હતા. તેમનાથી આ છ ચાલે છે. આજે આ પાંચે શાખાઓ મૂળ રૂપે કાયમ રહી નથી, પણ એ બધી તપગચ્છમાં સામેલ થઈ ગયેલ છે. અને સંવેગશાખાના વિજય, વિમલ અને સાગર નામાંતવાલા મુનિઓ વિદ્યમાન છે. ભ૦ શ્રી વિજ્યલક્ષ્મીસર આનંદસુરગચ્છમાં થયા છે, જેની પર કા નીચે મુજબ મળે છેઃ પ૮ આચાર્ય વિજયસેનસુરિ–ભગવાન મહાવીરથી ઓગણસાઠમી પાટે થયા. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] ભટ્ટારક શ્રી વિજયલક્ષમીસરિ [ ૫૫ ૬૦ આચાર્ય વિજયતિલકસૂરિ–વીસનગરમાં શા દેવજી રહેતા હતા. તેની પત્ની જયવંતીએ રૂપજી અને રાયજી એમ બે પુત્રોને જન્મ આપ્યો. આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ખંભાતમાં શેઠ રાજિયા-કાછમાની પ્રતિષ્ઠા કરાવવા પધાર્યા હતા ત્યારે તે જ ઉસવમાં આ ચારે જણે આચાર્યના હાથે દીક્ષા લીધી. તે ચાર પૈકીના બે પુત્રનું ૧ રત્નવિજય અને ૨ રામવિજય નામ રાખ્યું હતું. રામવિજયજ બુદ્ધિશાળી હતા, એટલે શાસ્ત્ર ભણી પંન્યાસ થયા હતા. તેમને ઉપાધ્યાય સામવિજયી વગેરેએ સં ૧૬૭૩માં શિરોહીમાં વડગચ્છના ભટ્ટારક વિજયસુંદરસૂરિના વાસક્ષેપથી સૂરિપદ આપી આચાર્ય વિજયસેનસૂરિની પાટે સ્થાપ્યા અને તેમનું વિજયતિલકરિ નામ રાખ્યું. તેઓ સં. ૧૭૬માં પ. શુ.૧૪ સ્વર્ગે ગયા. ૬૧ વિજય આણંદસૂરિ–રોહ ગામના પરિવાલ શા. શ્રીવંત ચૌહાણુની સ્ત્રી શણગાર દેએ સં. ૧૬૪રમાં શ્રા. શુ. ૮ “કલા' નામના પુત્રને જન્મ આપ્યો. કલા કુમારે પ્રથમ લાંકાગચ્છના શ્રી પૂજ વરસિંગજી પાસે દીક્ષા લીધી હતી અને પછી સં. ૧૪૫૧માં મહા શુદિ ૬ દિને જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિ પાસે આવી સંવેગી દીક્ષા સ્વીકારી હતી. અહીં તેમનું નામ કમલવિજય રાખવામાં આવ્યું. તેમને ઉપાધ્યાય સોમવિજયજીએ શાસ્ત્રજ્ઞાન આપ્યું અને આચાર્ય વિજયસેનસૂરિએ પં. પદ આપ્યું અને વિજયતિલકસૂરિએ સં. ૧૬૭૬માં શિરડીમાં સૂરિપદ આપી વિજયાનંદસરિ નામ રાખી પિતાની પાટે સ્થાપ્યા. તેમણે ગૌતમ મંત્ર સાધ્યો. પછી વિજયરાજસૂરિને પોતાની પાટે સ્થાપ્યા અને સં. ૧૭૧૧ અ. શુ. ૧૫ ખંભાતમાં તેઓ સ્વર્ગે ગયા. ૬૨ વિજયરાજસૂરિ–તેમનો સ. ૧૬૭ વૈશુ. ૩ કડીમાં શ્રીમાળી ખીમાશાહ પત્ની ગમતાદેની કુખે જન્મ. નામ કુંઅરજી. સં. ૧૮૮૯માં અમદાવાદમાં પિતા-પુત્રની દીક્ષા. પુત્રનું નામ કુશલવિજય. સં. ૧૭૦૪માં શિરોહીમાં વિજયાનંદસૂરિના હાથે સૂરિપદ-પટ્ટધર૫૪, નામ વિજયરાજસૂરિ. સં. ૧૭૦૬ અ. વ. ૧૩ ખંભાતમાં ભ૦ પદ, સં. ૧૭૦૨માં દુકાળ પડતાં અમદાવાદના શાંતિદાસ મનિયાચંદે ઘણું દ્રવ્ય વાવવું. સં. ૧૭૪રમાં ખંભાતમાં સ્વર્ગગમન. ૬૩ આo વિજયમાનસૂરિ–સં. ૧૭૦૭માં બુરાનપુરમાં પિરવાડ વાઘજી પત્ની વિમલાની કુંખે જન્મ. નામ મોહન. સં. ૧૭૧લ્મ આચાર્ય વિજયાનંદસૂરિશિષ્ય પ. શાંતિવિજય પાસે મોટાભાઈ ઈદ્રજી સાથે દીક્ષા. નામ માનવિજય. વિ. સં. ૧૭૩૧માં ઉપાધ્યાય ૫૬, નગરશેઠ શાંતિદાસની વિનતિથી ધર્મસંગ્રહ ર, જેની ઉપર મહેપાધ્યાય યશવિજયજી મહારાજે ટિપ્પન લખેલ છે. સં. ૧૭૩૬માં મ. શુ. ૧૩ વિજયરાજસરિના હાથે સરિષદ, સં. ૧૭૪૨ ફાઇ વ૦ ૧૪ ભટ્ટારક પદ, સં. ૧૯૭૦ ૦ ૦ ૧૩ સાણંદમાં સ્વર્ગ. ૬૪ વિજયસૂરિ–આબુ પાસે થાણ ગામના વીસા પરવાળ જસવંત શાહ અમદાવાદમાં આચાર્ય વિજયમાનસૂરિ પાસે દીક્ષા લીધી. નામ સુરવિજય. સં. ૧૭૬ માં ચિરાહીમાં ગુરુના હાથે મૂરિપદ, સં. ૧૭૯૭માં સ્વર્ગગમન. તેમના બે પટ્ટધર થયા. બીજા પટ્ટધર વિજયપ્રતાપરિની પાટે વિજયસૂરિ થયા. તેમને વલીમાં જન્મ, મુડારામાં ભટ્ટારપદ, સં. ૧૮૩૭ પિોશુ૧૦ સુરતમાં સ્વર્ગમન. તેના શિષ્ય ઉપાધ્યાય લક્ષ્મીવિજય પં. રામવિજયે પૂનામાં માધવરાવ પેશવાના શાસનકાળમાં ઢંઢિયાઓને હરાવી જિનપ્રતિમાની સ્થાપના કરી હતી. તેમની પાટે પણ આચાર્ય માનાર જ આવેલ છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર ૧૪ ૬૫ વિજયસે ભાગ્યસૂરિ–પાટણમાં એસવાલ કુળમાં જન્મ. સં. ૧૭૫ પ૦ શ૦ ૨ રવિવારે સાદરીમાં સૂરિપદ. સં. ૧૮૫૪ ચૈ શુ ૯ સીનેરમાં સ્વર્ગમન. તેમણે છ મહિના સુધી ચિંતામણિની આરાધના કરી હતી. તેમણે વિજયમાનસુરિને પિતાની પાટે સ્થાપ્યા હતા. ( ૬૬ વિજ્યલક્ષ્મી સૂરિ–શિરોહી પાસે પારડીમાં પિરવાલ શાહ હેમરાજની પત્ની આણંદીબાઈએ સં. ૧૭૯૭ ચૈત્ર શુ. ૫ ગુરુવારે શુભ સ્વપ્નથી સૂચિત સુરચંદને જન્મ આપે. તેને વિજયસૌભાગ્યસરિએ પોતાના ગુરુભાઈ પં. પ્રેમવિજય પાસે રાખી ભણ. સં. ૧૮૧૪ મ. શુ. ૫ રેવાકાંઠે સીનેરમાં દીક્ષા આપી સુવિધિવિજય નામ રાખ્યું, અને ચ, શુ ૯ સૂરિપદ આપી ભટ્ટારક વિજયલક્ષ્મી સરિ નામ આપ્યું, અને પિતાની ગાદી પી. તેમણે નીચે મુજબ ઘણુ મ થી ૧ જ્ઞાનદર્શનચારિત્ર સંવાદ વીરસાવન સં. ૧૮૨૭માં. ૨ છ અઠ્ઠાઈનું સ્તવન સં. ૧૮૩૪ ચ૦ શુ૧૫. ઉપદેશપ્રાસાદ સ્તંભ સટીક સં. ૧૮૪૩ કાશ૦ ૫ ગુરુવાર ૪ વિશસ્થાપનક પૂજા સં. ૧૮૪૫ આ શ૧૦ શંખેશ્વર તીર્થ. ૫ જ્ઞાનપંચમીદેવવંદન, ચોવીશી, રોહિણું ભગવતી મૃગાપુત્ર જ્ઞાનપંચમીની સઝાયે વગેરે. તેમણે અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેમના ગુણથી આકર્ષાઈ ભટ્ટારક વિજાદસરિના પક્ષકારોએ પણ તેમને જ સં. ૧૮૪૯માં સ્વગુરુની પાટે સ્થાપિત કર્યા છે એટલે વિજયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. મતલબ કે વિજયસૂરિથી બે પાટે ચાલી હતી તે મળી ગઈ હતી. તેમણે શિરોહીના રાવ વયરી શાલને પ્રતિબોળો. તેમનું સં. ૧૮૫૮માં મેરુ તેરશે સુરતમાં સ્વર્ગગમન થયું હતું. અને સંઘવી દુલભ વેલજીએ શત્રુંજય ગિરિપર તેમના પગલાની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીમંત સુબેદાર વડોદરા નરેશ દામાજી ગાયકવાડે તેને ભટ્ટારપદની સનદ કી આપી હતી. ( ૬૭ વિજદેવેન્દ્રસૂરિ–તેઓ સુરતમાં શ્રીમાળી જ્ઞાતીમાં જન્મ્યા હતા. તેમનું આચાર્યપદસં. ૧૮૫૭માં વડોદરામાં અને સ્વર્ગગમન સં. ૧૮૬૧માં અમદાવાદમાં થયું. - ૬૮ વિજય મહેન્દ્રસૂરિ–ભિન્નમાલમાં ઓસવંશમાં જન્મ. સં૧૮૨૭ આમોદમાં દીક્ષા. સં. ૧૮૬૧માં અમદાવાદમાં ભટ્ટારક પદ અને સં. ૧૮૬૫માં વીજાપુરમાં સ્વર્ગ ૬૯ વિજ્યસમુદ્રસૂરિ–ગોઢાણના ઝવલા ગામમાં હરનાથની પત્ની પુરાની કુક્ષિથી જન્મ, સં. ૧૮૬૫ માગસર પૂનામાં સૂરિપદ, તેઓ સં. ૧૮૭૭ સુધી વિદ્યમાન હતા. ભટ્ટારક વિજયલક્ષ્મી સૂરિ જૈન સંધમાં બહુ જ પ્રસિદ્ધ આચાર્ય છે. આપણે જોઈ ગયા કે આણંદસૂર ગુચ્છમાં ભટ્ટારક વિજયઋદ્ધિસૂરિ પછી બે પાટે ચાલી હતી, જે સં ૧૮૪૯માં મળી ગઈ છે. સંભવ છે કે આ બીજી પાટના યતિઓએ વિજયસૌભાગ્યસુરિનો સ્વર્ગવાસ થતાં વિજયલક્ષ્મી સૂરિ તેમની પાટના હકદાર નથી એવો વિરોધ કર્યો હશે. આ વખતે વડોદરા નરેશ દામજી ગાયક્વાડે સીનેરના મહાજનની અરજીથી વિજયલક્ષ્મી રિન હરાની અને શ્રાવક્ષેત્રોની પૂરી રક્ષા કરી હતી અને તે માટે એક સનદ જાહેર કરી હતી. આ વસ્તુ અતિહાસિક છે, જેનો ઉલ્લેખ શ્રી ચારિત્રવિજયજી જેન જ્ઞાન ભંડાર (શ્રી જૈન પ્રાચ્યવિદ્યાભવન અમદાવાદ) ના વર્ગ બીજે પ્રત નં. ૧૧૦૭ માં મળે છે. . આ લખાણ અક્ષરશઃ હવે પછી જોઈશું. (સા), For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમ્માભિસેય ને મહાવીરકલસ (લે. પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) તીરના જન્મ થતાં સૌધમ' ઇન્દ્ર એમને ‘ મેરુ ' પર્વત પર લઈ જાય છે, અને ત્યાં સવે ઇન્દ્રો મળીને એમના જન્મ મહોત્સવ ઉજવે છે--એમના જન્મ ભિષેક કરે છે. એ વાતથી જૈન જગત્ સુપરિચિત છે એટલે એ સંબંધમાં હું કંઈ વિશેષ કહેતા નથી. * વિક્રમની બારમી તેરમી સદીમાં તીર્થંકરના જન્માભિષેકને અંગે પદ્યાત્મક કૃતિ રચાતી એમ માનવાનાં કારણ મળે છે. વિશેષમાં આવી કેટલીક કૃતિએ ‘ અપભ્રં’શ’ જેવા હલકા નામે એળખાતી અને વાસ્તવિક રીતે દેસી ' તરીકેના નિર્દેશને પાત્ર એવી ભાષામાં ગુંથાયેલી મળે છે. આની હું એક મિચલાઉ નેધિ લઉ તે પૂર્વે આ ભાષામાં રચાયેલા સાહિત્ય વિષે એ એટલ કહીશ. " જનતાના સપ સાધવાના અને એને સન્માગે લાવવાના લેાકાનું ભલું કરવાને એક મા` તે જનતાની ભાષામાં વ્યાખાના આપવાના અને કૃતિ રચવાના છે. આ કાય* જેટલા પ્રમાણમાં શ્રમણ-સ'સ્કૃતિએ સાધ્યું છે. તેટલા પ્રમાણુમાં બ્રાહ્મણુ–સસ્કૃતિએ સાધ્યું નથી. બલ્કે એણે એની વિશેષતઃ ઉપેક્ષા કરવામાં ગૌરવ માન્યું છે. અને એથી તા એણે વધારે પઢતા સંસ્કૃત ભાષાના પક્ષપાતને લઈને સમગ્ર પાય ભાષાએને નહિ ઃ કેવળ એના ઋંગ કે ભેદરૂપ ગણાતી અપભ્રંશ ભાષાને જ અપભ્રંશ” તે છાબ આપ્યા છે. જેનાને હાથે જેટલું “ અપભ્રંશ ” સાહિત્ય રચાયુ છે. એટલુ અદ્વૈતાને થે રચાયું હોય એમ જણાતુ' નથી. વિશેષમાં આ સાહિત્યના સર્જનમાં દિગબરેને જેટલે! ફાળા છે એટલે શ્વેતાંભાના જ ણાતા નથી. તેા આના અંતિમ નિર્ણય માટે મા સાહિત્યની વિશેષ શેાધ થવી ઘટે. 31 ભાષાશાસ્ત્રના અભ્યાસીને એ કહેવુ પડે તેમ નથી ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓની જનની અપભ્રંશ છે. આજે ગુજરાત વિદ્યાપીડે ટૂંક સમયમાં સ્થપાશે અને હિન્દી કે હિન્દુસ્તાની જેવી ભાષા ‘રાષ્ટ્રભાષા ' તરીકે સન્માનને પાત્ર બનશે એવા સંભવ ઘણા છે એમ જણાય છે. તેા આ કારણસર અતે વિશેષતઃ જૂતી ગુજરાતીના પરિપૂ` અભ્યાસ માટે “ અપભ્રંશ ” ના અભ્યાસ અને એમાં રચાયેલા સાહિત્યનું પ્રકાશન વધારે વ્યાપક થાય એ ખાસ ઈચ્છવા જોગ છે. એ આન'ની વાત છે કે આજે પચીસે વ થાં પાય સાહિત્ય તરફ અધિક લક્ષ્ય અપાતું જાય છે અને ધીરે ધીરે એ દિવામાં વધારે ને વધારે પ્રગતિ થતી રહેશે. “ અપભ્રંશ ” તરફ જેવુ નથી તે! તેમ થવું કરે. હું તેા આગળ વધીને ત્યાંસુધી કહેવા ઈચ્છુ છું કે અપભ્રંશ ના અભ્યાસને પાયના આશ્રિત તરીકે । ગુજરાતીના અંગ તરીકે જ સ્થાન ન આપતાં અંતે વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સ્વતંત્ર-સંસ્કૃત પાય વગેરેના જેવું જ મહત્ત્વનું સ્થાન અપાય તે। આધુનિક સયેાગા જોતાં તેમાં કશું જ ખે!ટુ નથી. જોઈએ તેવું લક્ષ્ય અપાતું For Private And Personal Use Only " r જન્માભિસેય ( જન્માભિષેક )ને ઉદ્દેશીને “ અપભ્રંશ ''માં કેટલીક કૃતિઓ જોવાય છે. જેમકે (૧) જુગાદિ જ દજમ્માભિસેય યાને સિંહુજમ્માભિસેય, (૨) સુણિમુશ્ત્રયજન્માભિસેય, (૩) નેમિનાહુજમ્માભિસેય, (૪) પાસનાહુજમ્માભિસેય, (૫) લોન્જમ્માલસેય, યાને જમ્માભિસેથ (૬) જિણજન્માભિસેય Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] જેન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ યાને છપન્નરસાકુમારીઅભિય (૭) જિણજન્મ, (૮) પાસનાહજન્મકલસ અને (૮) મહાવીરલસ, પાટણના ભડારમાં પહેલી, ત્રીજી, ચોથી, છઠ્ઠી, સાતમી અને આઠમી કૃતિઓની તાડપત્રીય પ્રતિ છે. આ ભંડારોની ગાયકવાડ સરકાર તરફથી છપાયેલી સૂચીમાં પહેલી કૃતિ “વભજિનજન્માભિષેક’ એ નામે પૃ. ૨૬૭માં નેધાઈ છે. એમાં ૧૪૩ પર્વો છે એમ એને અંતિમ ભાગ જોતાં જણાય છે. આ કર્તાના નામ વિનાની કૃતિ છે. એ પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી. પૃ. ૨૭૪માં ત્રીજી કૃતિ નેમિનાથ-જન્માભિષેના નામે રજુ કરાઈ છે. એમાં દશ પડ્યો છે. પહેલું અને છેટલું પદ્ય અહીં અપાયેલાં છે. આના કર્તા જિનપ્રભસૂરિ છે. આ કુતિ અપ્રસિદ્ધ છે. જિણજન્માભિસેય નામની છઠ્ઠી કૃતિ સંપ ર૭૫માં જિનજન્માભિષેક એ નામે નાંધાયેલી છે. આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે. એમાં પંદર પડ્યો છે. પહેલું અને પંદરમું પદ્ય અહીં અપાયેલું છે. વિશેષમાં આના અંતમાં “છપ્પન હિસાકુમારી જન્માભિષેક” તરીકે આનો ઉલ્લેખ છે. પૃ. ૨૭૩માં જનજન્મમહના નામે સાતમી કૃતિની નધિ છે. આમાં એકંદર ત્રણ કડવાં છે. પહેલા, બીજા અને ત્રીજા કડવામાં ૧૭, ૧૧ અને ૧૫ એમ અનુક્રમે ગાથા છે. આમ એકંદર વેતાલીસ ગાથા છે. પહેલી બે માથા પૃ. ૨૭૪માં ઉદ્દધૃત કરાય છે. આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે, પણ એ એમની ઉપર્યુક્ત ત્રણે કૃતિઓ કરતાં મોટી છે આ પણ અપ્રસિદ્ધ છે. પૃ. ૨૭૫માં જિનપ્રભસૂરિએ તેર પદ્યમાં રચેલું મુનિસુવ્રતસ્વામિસ્તોત્ર નેધાચેલું છે. આ અપભ્રંશ કૃતિનાં અદ્ય અને અંતિમ પઘો અહીં અપાય છે. વિશેષમાં અંતિમ પઘ પછી નીચે મુજબ ઉલ્લેખ છે – " इति श्रीमुनिसुव्रतस्वामिस्तोत्रं जन्माभिषेकं च भासरागेण" આમ અહીં મુનિસુવ્રતસ્વામિ--જન્માભિષેકને નિર્દેશ છે એટલે મુણિસુવ્યયજન્માભિસેય નામની “અપભ્રંશ' કૃતિ જિનપ્રભસૂરિએ રચી છે એ વાત ફલિત થાય છે. પૃ. ૧૮૪-૫માં “જન્માભિષેક’ એ નામે જે કૃતિની નધિ છે તે વીરજિનેશ્વરને અંગેની છે. આથી મેં આનો “વીરજમ્માભિસેય' તરીકે ઉલ્લેખ કર્યો છે. આના આદ્ય બે પદ્યો અને છેલ્લી ત્રણ પંકિત અહીં અપાઈ છે. આ અપ્રસિદ્ધ કૃતિ પણ મોટી હોય એમ એનાં પત્રની સંખ્યા જોતાં જણાય છે. પૃ. ૩૦૮માં પાધજિનજન્મલશની નધિ છે. એનો મેં પાણિજમ્મકલસ તરીકે ઉપર નિર્દેશ કર્યો છે. આના પહેલા પદ્યની સાત પંકિત અને અંતમાંની ચાર પંકિત અહીં રજૂ કરાયેલી છે. આ આનંદસૂરિના શિષ્યની કૃતિ છે. આ પણ અપ્રસિદ્ધ છે. - જે. સા. સં. ઈ. (પૃ. ૪૨૦)માં જિલપ્રભસૂરિએ વિ. સ. ૧૩૧૬માં મુનિસુવ્રતજન્માભિષેક અને પંચાશદિકકુમારી-અભિષેક નામની બે કૃતિઓ અપભ્રંશમાં રયાની નેધ છે. આ કૃતિઓ ઉપર ગવાયેલી કૃતિઓથી અભિર હેવી જોઈએ એમ લાગે છે. A તીર્થકરના જન્મને અગેના કાર્યમાં છપ્પન દિકુમારીએ ભાગ લે છે અને એમનું સૂતિકા-કાર્ય પૂર્ણ થતાં સૌધર્મ ઈન્દ્ર તીર્થકરને જન્માભિષેક માટે “મેરુ' લઈ જાય છે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] જન્માભિસેય ને મહાવીરકલસ [ ૫૯ અને ત્યાં બીજા સઠ ઈન્દો કળશ વડે જન્માભિષેક-સ્નાત્ર મહોત્સવ કરે છે એટલે મેં આ કૃતિઓ અહીં નધિી છે. મહાવીર–કલસ સંસ્કૃત ભાષામાં કલશ અને કળશ એમ બંને શબ્દ છે અને એ વાતનું અભિધાનચિન્તામણિ (કાણ ૪, શ્લો ૮૫) વગેરે સમર્થન કરે છે. “ અપભ્રંશ' માં તે “કલસ” શબ્દ જ છે. અભિષેકનું એક સાધતું તે “કલસ' છે. ગુજરાતીમાં આને “કળશ” કહે છે. આને ઉપયોગ તીર્થકરને ઉદ્દેશીને સૌથી પ્રથમ એમના જન્મ- કલ્યાણકને અંગે કરાય છે. અહીં “મહાવીસ-કલસ” તરીકે નિશાપેલી કૃતિનો વિષય આસનઉપકારી ચરમ તીર્થ કર મહાવીરનો જન્માભિષેક છે. “મહાવીર -કલસ' ને બદલે “મહાવીર-જન્મ–કલસ” એવું નામ પણ યોજી શકાય, કિન્તુ અહીં તે આ કૃતિના અંતમાં આ નામ નિર્દેશાયેલું હેવાથી મેં એ રાખ્યું છે. વિશેષમાં જ્ઞાનવિમલસૂરિએ ગુજરાતમાં શાન્તિનામ-કળશ રચ્યો છે અને એમાં શાતિ નાથના જન્મ–મહત્સવના અંધકાર છે એમ આ કળશની છાપેલી નકલ જોતાં જણાય છે. આમ આ હકીક્ત પણ ઉપર્યુક્ત નામ રાખવામાં કારણભૂત છે. મુંબઈ સરકારની માલિકીની લગભગ ૨૫૦૦૦ હાથથીઓને વહીવટ પુનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મન્દિરને સંપાયેલો છે. લગભગ ૫,૦૦૦ જૈન કૃતિઓ પૂરતી હાથથીઓને આમાં સમાવેશ થાય છે. જેને સાહિત્ય અને તત્વજ્ઞાનને લગતી કૃતિઓનું વિસ્તૃત વર્ણનાત્મક સૂચીપત્ર મેં તૈયાર કર્યું છે. તેમાં આમિક સાહિત્યને લગતા ચાર ભાગ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયા છે. એના ચોથા ભાગમાં મેં ત્રણ મહાવીરકલશ અને એક મહાવીર–વૃદ્ધ-લશ વિષે નોંધ લીધી છે. એમાંના એકના કર્તા નવગ છે. આ તેમજ બીજી એક કૃતિ સર્જાશે અપભ્રંશમાં છે. મહાવીર-કલશ નામની ત્રીજી કૃતિ અને મહાવીર–વૃદ્ધ-લશ એ કૃતિમાં આદ્ય પદ્ય સમાન છે. આ ચાર કૃતિઓમાંથી સૌથી પ્રથમ હું અહીં આ પહેલી કૃતિ આપું છું, કેમકે અન્યત્ર એની હાથપોથી ભાગ્યે જ હશે એમ જણાય છે. આ કૃતિની હાથપોથીની લિપિ પંદરમા સોળમા સૈકાના જેવી જણાય છે. બારમા સૈકામાં નગ્નિગ નામના એક મુનિવર થઈ ગયા છે એવું કોઈ સ્થળે વાગ્યાનું મને સ્કુરે છે. ચોક્કસ કહેવા માટે તો વિશેષ તપાસ કરવી બાકી રહે છે. ૧ નિગકૃત મહાવીર-કલશ "जम्ममज्जणि जिणह वीरस्स पारद्धय सुरगणणि 'मेरु' सिहरि इंदेण चिंतिउ । किम सहसइ तुच्छतणु जलपवाहु सुरखित्ति इति(त्ति)ओ(उ)। पुण(णु) अमुणवि जिणबल कलवि इओ चिंतितु सुरिंदु । लीलइ चालिउ वीरजिणि वामकमग्गि गिरिंदु ॥१॥ खुभिय जलनिहि दलिओ (? उ) महिवटु लहु दिग्गइ वि मिलिय तियसचकं (क) सह(? य)सक्किरि गउ गिरि वि वीरि 'मेरु' जं चलिगि चंपिउ । पवियंभिउ निभरभुवणि अणवखि(क्खि)य संखोहु । For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ १४ तख(कुख)गि सयल जग जि(जी)यह उप्पाइओ संमोहु ॥२॥ ताम चिंतिउ ति(? तत्थ इंदेणं हं(? हुं) सव(य)लमंगलनिहिहि (हः)। मे (? मोहिमकव्व(? ज) संपइ समुट्ठय । किमकंड विदर डमर, संतिकरण धेयाल उद्विय । हुं नाय सवायरिण जाणाविउ निभंतु । मह मूढह करि वीरजिणि नियबलु एव महंतु ॥ ३॥ ताम तख(क्ख)गि खुदियमणभंति । भत्तिभरभरियतणु आणवेइ सुरयण सुरेसरु । जिम पुट्विं रिसह जिणु तह लहु न्हवेउ वीर वि जिणेसरु । चउव्वीस वि जिण इक्कबलु गुणह न अस्थि विसेसु। तम्मज(ज्ज)णि कज्जुज्जियह खिज्जइ काम( य)किलेसु ॥ ४ ॥ ताम सुरवइयणसंभंत सहस च्चिय सुरअसुर सुपसत्थतित्थस्थनीरह । भरिऊग मगिमयकलस कुणहु न्हवण समकाल वीरहे(ह)। पसरियपडु पडरवरविण भुवणभंतर पूर(? रु)। अप्फालिय तियसेहि तहि चउविह मंगल तुरु ॥५॥ जेहि न्हविउ पुवकालंभि । य(१ जे) हि सत(? म)उ सुरवरिहि । 'मेरु' सिहरि चउसट्टि इंदिहि वज्जति बहुविहि हि । पडह-करडि-मद(६)ल-मयंगिहि ।। भवियतो(लो)य तो( ? लो )डापुरिहि भाविहि वोरु न्हवंति । जे पिच्छहि सुकयत्थ नर! ते सिवसुह पावंति ॥६॥ संति संघह संति नयरस (स्स) संति होउ जिणवणियवग्गह । इह देसह नरवरह संति होउ जिणन्हवणि लागह । नंद दुरावलि अवहरउ सोलह विज्जाएवि (१ वी)। नवगह दुरिउ अवहरउ ननिगु भणेइ न्हवेउ । जलिहि महाजलकल्लोलवल्लिउच्छलियनीरपप्रा(भा)रा। जिणन्हवणं कुणउ सवा महानई निम्मिया तुज्झ । अहिणवेहि कणयकलसे हि खीरोयभरिएहो सुरवरहिं करियलि घरेविणु। अहिसित्तउ वीरजिणु 'मेरु' सिहरि 'जय जय' भणेविणु ॥७॥ बालत(त्त)णमि सानिय 'सुमेरु' सिहरमि कणयकलसेहिं । तियसासुरेहि हविउ(ओ) ते धन्ना बेहि दिहो सि ॥ ८॥ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્માભિસેય ને મહાવીરકહસ આ ઉપરથી જોઈ શકાશે કે કેટલાંક સ્થળ અહીં સંદિગ્ધ છે. વિશેષમાં અર્થની બાબતમાં તે અન્ય સ્થળોમાં પણ શંકા રહે છે. તેમ છતાં હું આનો ગુજરાતીમાં કામચલાઉ અનુવાદ કરું છું અને એમાં કે ઉપર્યુકત કૃતિના સંપાદનમાં જે સ્કેલના જણાય તે દર્શાવવા તજને વિનવું છું: મેરૂના શિખર ઉપર સુરોના સમુદાયે વીરતીર્થકરના જન્મ-મરજન (જન્માભિષેક)ને પ્રારંભ કર્યો તે વેળા ઈન્દ્રને વિચાર આવ્યો કે આ તુચ્છ (અલ્પ) દેહવાળા (વીર) દેએ વહેવડાવેલા આટલા જલપ્રહવાને કેમ સહન કરશે? તીર્થંકરના સામર્થ્યને નહિ જણને ઇન્દ્ર આ પ્રમાણે ચિંતન કર્યું તે જાણીને વારજિને ડાબા પગના આગલા ભાગ (અગૂઠા) વડે ગિરિરાજ “મેરુ ને લીલામાં ચલાયમાન કર્યો.-૧ જયારે વીરે પગ વડે મેરુ' ને હલાવ્યો ત્યારે સમુદ્ર સત્વર ક્ષોભ પામી ગયો, પૃથ્વીની પીઠ દળાઈ ગઈ દિગ્ગજો પણ મળી ગયા અને દેવોને સમુદાય પણ કંપી ઊડ્યો. પર્વતના પણ સેંકડો કટકા થઈ ગયા. સમગ્ર વિશ્વમાં અનપેક્ષિત સંભને આવિર્ભાવ થ. સકળ જગતના જીવોને તક્ષણ સહ ઉત્પન્ન થયે-૨ તે વારે ત્યાં ઇન્ડે ચિતવ્યું કે હું, સમસ્ત મંગળના ભંડારના મહિમા રૂપે કાર્ય અત્યારે ઉપસ્થિત થયું છે. તે (એવે સમયે) અચાનક ભંયકર વિપ્લવ કયાંથી? (એવામાં). શાંતિ કરનાર વેતાળ ઊડ્યો. ઉં, જાણ્યું. મારા જેવા મઢને સર્વે આદરપૂર્વક જણાવવા માટે વીર જિને પિતાનું મહાબળ પ્રકટાવ્યું.-૩ તે સમયે તતક્ષણ જેના મનની ભ્રાંતિ નાશ પામી છે અને જેનો દેહ ભક્તિના ભારથી ભરપૂર બન્યો છે એવા સુર પતિ સુરજનોને આજ્ઞા કરે છેઃ જેમ પૂર્વે ઋષભ જિનને સ્નાન કરાવ્યું તેમ વોરજિનેશ્વરને પણ સત્વર સ્નાન કરાવે. ચોવીસે તીર્થકરોમાં એક સરખું સામર્થ્ય છે. એમના ગુણમાં (ક) ફરક નથી. એના સ્નાનને વિષે તમે (અન્ય) કાર્યોને છોડી દે. (આ કાર્ય કરનારને) કાયાનો કલેશ નાશ પામે છે-૪ એ સમયે સુરપતિનાં વચન વડે એકાએક સંભ્રાન્ત બનેલા દેવો અને અસરાએ યુપ્રશસ્ત તીર્થના જળ વડે મણિમય કળશો ભરીને એકીવખતે વોરને રનાન કરાવ્યું. પ્રસરેલા અને તીક્ષણ પડવાના અવાજથી ભુવનને અંદરને ભાગ પૂરાઈ ગયું. ત્યાં દેવોએ ચાર પ્રકારની માંગલિક તૂર્ય (વાજિંત્ર) અફીન્યાં (વગાયાં)–૫ પહેલાંના કાળમાં જેમણે સ્નાન કરાવ્યું હતું અને જેમણે સુરવાની...મેરુ” શિખર ઉ૫ર ચોસઠ ઇન્ફોએ અનેક પ્રકારના પટ (ઢાલ), કરટી, મર્દલ અને મૃદંગ વગાય. () પુરના ભવ્ય અને ભાવથી વીરને સ્નાન કરાવે છે. જેઓ એ જુવે છે તે સુકતાથ મનુષ્યો મેક્ષના સુખને પામે છે સંધને શાંતિ હે, નગરને શાતિ હે, જિતના (ભત) વણિકના વર્ગને પતિ છે. આ દેશના નરપતિને તેમ જ જિનસ્નાત્રને વિષે જોડાયેલાને ગ્રાતિ છે. આનંદે (?) ૧ “અચાનક ભયંકર વિપ્લવરૂપ અને અશાંતિ કરનાર વેતાળ આવી પહે ' એ પણ અર્થ કરી શકાય તેમ છે. તો શું એ સ્વીકાર ? ૨ આ રાજાનું પણ વિશેષણ ગણી શકાય. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૧૪ સોળ વિદ્યાદેવીઓ અનિષ્ટને દૂર કરે. નવ ગ્રહ પાપને દૂર કરે. નનિગ સ્નાન કરાવતાં એમ કહે છે. તારા (સ્નાત્ર) જળ વડે ઉત્પન્ન થયેલી મહાનદીઓ કે જેમાં જળના મોટા મોજાં વડે પાણીના સમૂહ ઊછળે છે એ મહાનદીઓ સદા જિનનું નાન કરે. ક્ષીરેદકથી ભરેલા અને નવીન એવા સુવર્ણના કળશને સુરપતિઓએ હથેલીમાં ધારણ કરી જય જય બેલીને વીરજિનને “મેરુ'ના શિખર ઉપર અભિષેક કર્યો.-૭ બાળપણમાં “સુમેરુ' ના શિખર ઉપર દેવ અને અસુર વડે સુવર્ણ કળશો દ્વારા સ્નાન કરાવાયેલા એવા તને હે સ્વામી! જેમણે જોયે તેઓ ધન્ય છે.-૮ અન્તમાં એ વાતને નિર્દેશ કરી કે અહીં ચોસઠ ઈન્કોને ઉલ્લેખ છે, નહિ કે સેને. આથી આ કૃતિના રચનાર શ્વેતાંબર છે, નહિ કે દિગંબર એ હકીક્ત ફલિત થાય છે. મહાવીર-વૃદ્ધ-કલશનું લખાણ મારી પાસે તૈયાર છે. પણ કઈક હાથથી મળી આવે તો તેને ઉપયોગ કરવાના વિચારે એ અહીં આપ્યું નથી. એના કર્તા (વાદી) દેવસરિના શિષ્ય રામચન્દ્રના શિષ્ય (જય) મંગલ છે. આ સંબંધમાં વિશેષ હાપોહ હવે પછી કરીશ. ગોપીપુરા, સુરત, તા. ૧૮-૧૧-૪૮ ગુરુશિખરની પગથી પર (લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોક્સી.) (ગતાંકથી ચાલુ) ગરદેવ! મને વિચાર આવે છે કે પ્રાતઃકાળમાં આ મનોહર સ્થાનમાં કુદરતે જે લીલા વિસ્તારી છે એને મધુરે અસ્વિાદ લેવાનો મૂકી શા સારુ યાત્રિ તા થવા દેતા હશે? પ્રક્ષાલ તેમ જ પૂજાના સમય પણ શા કારણે મોટા કરાવાયા હશે? ઊગતી સવારમાં, ઠંડા પ્રહરમાં, ધીમેથી વાતા વાયુનું સેવન કરતાં આ શાશ્વત ગિરિનાં પગથિયાં ચઢવામાં અને આહલાદ જન્મે છે. એ પાછળને આનંદ અનુભવી જ જાણી શકે. સુમતિચંદ્ર. શાસ્ત્રકારો ઊમતી ઉષાના સમયને અધ્યયન, મનન, બાન આદિને માટે એગ્ય કરે છે. નીતિકારોએ પર્યટન માટે પણ એની જ મર્યાદા આંકી છે. છતાં જ્યાં તમારા સરખા સંસારી જીવન જીવતાં ગૃહસ્થોનાં વહેણ પરથી જ બદલાયા ત્યાં થાય શું? તમોએ કલ્પનાથી ઊભી કરેલ સુખ સંબંધી જંજાળ આગળ કુદરતની સહજ પ્રાપ્ત થતી સુખસામગ્રીને હિસાબ છે જ કયાં ? તમો માની લીધેલા સુખસાહેબીપણમાં સુખની સાચી વ્યાખ્યા જ ભૂલી ગયા છે! સામાન્યતઃ પથારી છોડવાનો કાળ તમોએ પલટી નાંખ્યો છે. આવશ્યક ક્રિયા, અને તે પણ ઘણુંખરું “અચરે અચરે રામ’ માફક કરી જતા થોડા વર્ગને બાદ કરીએ તે મેટો ભાગ પ્રાતઃકાળે બે કાને આવશ્યક માને છે. એક છાપાનું વાચન અને બીજું કાર્ય For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ૩ -૪ ] ગુરુશિખર પગથી પર [ ૬૩ . તે ‘ ચાપાણી. ' ઘર મણેની મા પ્રવૃત્તિ ઠેઠ અહીં તીર્થસ્થાનમાં પણુ આવી ચૂકી છે. શ્રીમંતો કે વેપારીઓના માટે સમૂહ મા માદતથી મુક્ત નથી સારા પ્રમાણમાં ઘી ખેાલનાર પણ એ જ વ ! એટલે તેએાની અનુકૂળતા પાનમાં રાખીને જ પૂજા પ્રક્ષાલના સમય ઠરાવાય તે! એક કાળે સંયેાગવશાત શરૂ થયેલ પ્રથા આજે પૂરૂપે પાંગરી નિકાના ઇજારા ને થ્રોમંતાઈના પ્રદર્શનરૂપે બની છે ! અરે, દુઃખની વાત તા એ છે કે એક તરફ શાસ્ત્રારા થાળી ટીપી હી રહ્યા છે કે, ‘પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય. ’ ત્યારે બીજી બાજુ શ્રી શત્રુંજયગિર જેવા મા મહાન્ તીમાં પૂર્વે' વણું વ્યા તે મહાશયા થાળા ભરી ભરીને વીધેલાં પુષ્પાના દ્વારા દાદાના રંગે ચઢાવે છે! નથી તે। વિાર કરતાં પૂજનવિધિની વાતના કે નથી તેા એમને વિચાર આવતે આ એક દ્રિય ગણાતા વનસ્પતિકાયના જીવાની કિલામાને. આ પુનિત ધામમાં છડેચોક હિંસાનું તાંડવ ચાલી રહ્યું છે! પૂજ્ય ગુરુજી, આપ એ માટે ઉપદેશની અડી ન વરસાવે ? અરે ભાઈ ! જ્યાં ધર્મના આડતળે કેવળ ધનનું એમાં મોટેરાઓના અખ મીચામણુા હૈ।ય ત્યાં સાંભળવાની ફુરસદ ને છે ? ને, આજે તા આટલી પ્રામિક વાત કહી. ક્રાઈ ખોજા સમયે પૂજનવિધિમાં પ્રવતી અજ્ઞાનતાની કથની કહીશ. સાંભળ, જૈન દર્શનની સાચી ખૂબી સમજવી હોય તે પ્રચલિત ભિન્ન ભિન્ન મતેાનો માન્યતા કેવા પ્રકારની છે એ ટૂંકમાં જાણી લેવાની જરૂર છે. એ જ્ઞાન હોય તે જ સરખામણી કરવી સુલભ થાય. પ્રશ્ન કરવાનુ... હુંય, અને ૧. વૈશેષિકમત—એના પ્રણેતા કણાદઋષિ છે. એ મતમાં નીચેના પદાર્થોં તત્ત્વરૂપ મનાય છેઃ ૧ દ્રવ્ય, ૨ ગુણુ, ૩ ક, ૪ સામાન્ય, ૫ વિશેષ અને ૬ સમવાય. એમાં દ્રવ્યની વ્યાખ્યામાં નીચે પ્રમાણે નવ પ્રકાર છેઃ ૧ પૃથ્વી ૨ જળ, ૩ તેઉ, ૪ વાયુ, ૫ આકાશ, કાળ, છ શિા, ૮ આત્મા અને ૯ મન. ગુના પેટા ભેદમાં-રૂપ, રસ, ગાલ, સ્પર્શ, સખ્યા, પરિમાણુ, પૃથક્પણુ, સંયેાગ, વિભાગ, પરપણું', અપરપણું', બુદ્ધિ, સુખદુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દ્રવપણું, ભારીપણું, સ’સ્કાર, સ્નેહ, ધર્મ, અધમ, શબ્દ છે. આ ઉપરાંત ષિટ્કમાં કામ, ક્રોધ, મ, લાભ, દંભ અને હર્ષ ગણુાય છે. નૈયાયિક્રમત-પ્રણેતા ગૌતમ ( અક્ષપાદ ),સેાળપદાથ'—પ્રમાણુ, પ્રમેય, શુ'સર, પ્રયાજન, દ્રષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિ'ય, વા, જપ, વિતડા, હેત્વાભાસ, છળ, જાતિ, નિગ્રહસ્થાન. For Private And Personal Use Only — ૩. મીમાંસક્ર—પ્રણેતા જૈમિની. શાખા–(૧) ધૂમમા. (૨) અર્ચિ મા (૧) ધૂમમાર્ગી=પૂર્વ* મીમાંસકઃ વેદુક્ત હિંસામાં માનનાર. (૨) ગ્યા'મા =ઉત્તર મીમાંસકઃ બ્રહ્માદ્વૈત માનનાર, માયાને સર્વાંમાં કારણુભૂત ગણુનાર, ૪. સાંખ્યમત—પ્રણેતા પિલમુનિ. તત્ત્વઃ ૧ પ્રકૃતિ (અત છે), ૨ મુદ્ધિ, ૩ અહંકાર, ૪ થી ૮ પાંચ તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, મધ–૮ ચક્ષુ, ૧૦ શ્રવણુ, ૧૧ નાસિકા, ૧૨ છઠ્ઠા, ૧૩ વચા, ૧૪ થી ૧૯ વાચા, હસ્ત, મરણુ, અપાનદાર અને લિંગ તથા મન, ૨૦ પૃથ્વી, ૨૧ પાણી, ૨૨ અગ્નિ, ૨૩ વાયુ, ૨૪ આકાશ, ૨૫ આત્મા જે કંઇ કરી રહેલ છે તે માત્ર પ્રકૃતિ જ છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ખના પ્રકાર-- આધ્યાત્મિક. (૧) શરીર સંબંધી. (૨) મન સંબંધી. એમાં વાત, પિત્ત, કફ રૂ૫ શરીરનું અને કામ, ક્રોધ, લેભ રૂપ મનનું દુઃખ છે. - ૨. આધિદૈવિક-યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરે તરફનું. ૩. આધિભૌતિક-મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પાદિનું. ; પ બેઠુમત–પ્રણેતા મૌતમબુદ્ધ ક્ષણિક સ્વરૂપ માનનાર એટલે જ્ઞાનદૈતને સ્વીકારી ક્ષણે ક્ષણે નવીન આત્મા સ્વીકારનાર. - દસ આજ્ઞાઓ–૧ પ્રાણાતિપાત વિરમણ (હિંસા ન કરવી), ૨ અદત્તાદાનવિરમાણ (વગર આપ્યું ન લેવું અને ચેરી કરવી નહી), ૩ બ્રહ્મચર્ય પાળવું, ૪ જૂઠું બોલવું નહીં, ૫ ચાડી ખાવી નહીં, ૬ કઠોર ભાષણ કરવું નહીં. અને કેઈનું અપમાન કરવું નહીં, ૭ નકામી ગડબડ કરવી નહીં, ૮ લોભ કરે નહીં, ૯ ક્રોધ કરે નહીં, ૧૦ ધર્મમાં અવિશ્વાસ રાખવો નહીં. ૬. ચાવમત આનું બીજું નામ નાસ્તિકમત છે. માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માની સર્વ કરણીમાં રક્ત રહેનાર. ઈશ્વર નથી, કર્મ નથી, પરલોક નથી. સર્વ માયાજાળ શાસ્ત્રકારોએ ઊભી કરી છે એમ વદી સર્વ જાતના આરંભ વગેરેમાં રત રહેનાર આ મત છે. ઉપર મુજબ છ મતની સામાન્ય રેખા જાણ્યા પછી, તું સહજ જોઈ શકશે કે તીર્થકર ભગવંતોએ “જૈનદર્શન’ માં જે મૌલિક તો બતાવ્યા છે અને જે છ પદાર્થો પર સંસારચક્રનાં મંડાણ દર્શાવ્યાં છે અને એમાં કાર્ય કરી રહેલ પાંચ સમવાય વર્ણવ્યાં છે એ સીધા અને સચોટ છે, અને સહજ ગળે ઊતરે તેવા છે, એટલું જ નહીં પણ એકબીજાના સંધર્ષણમાં આવતા નથી, તેમ નથી તે પરસ્પર વિરોધાભાસ ઉત્પન્ન કરતા. - જનદર્શન–પ્રણેતા તીર્થંકર ભગવંત સંપૂર્ણ જ્ઞાન થયા પછી જ વસ્તુની પ્રરૂપણ કરે અને એ હકના ઇજારદાર નહીં પણ હરાઈ આત્મા અઢાર દૂષણનું નિવારણ કરી, ચાર ઘાતી કર્મને કૂચ કરી વાળે તો એવું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવું જાહેર કરનાર. પૂર્ણ શક્તિ ફેરવે તો ખુદ તીર્થંકર પદ મેળવી શકે એવું જાહેર કરનાર, સર્વની આઝાદી સ્વીકારનાર. તવ નવ–અકિડે પણ સુંદર અને પ્રગતિ સૂચક; નામ પણ તેવાં જ. ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ અને ૯ મોક્ષ. નવના દશ ન થઈ શકે; કેમકે નવમાં સર્વ સમાઈ જાય છે. અપેક્ષાથી નવના સાત ક્રિયા બે જરૂર ઘટાવી શકાય. પદાર્થ છ–જેવા ગ્રંથમાં એ “ષડૂદ્રવ્ય' તરીકે ઓળખાય છે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય. ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ વાસ્તિકાય. એમાં પણ કર્તા કાવતા કિવા મુખ્ય બે જઃ જીવ અને અવ. વિજ્ઞાનની નજરે Soul and matter સમવાય પાંચ–૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪ કર્મ, ૫ પુરુષાર્થ. વિશ્વના દરેક બનાવમાં ઉપરના પાંચ સમવાય ( કારણ) માંથી ઓછીવતી દરેકની સંકલના ખરી જ. ભાઈ સુમતિચંદ્ર, જે, આજે વર્ણવેલી વાત તને બરાબર પચી જશે તે જ્ઞાનાર્જનમાં પ્રગતિ કરવામાં મુશ્કેલી નહીં નડે. આજે અહીં જ પૂર્વવિરામ. (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीजगच्चन्द्रमूरिजीका सं. १२९९ का एक प्राचीन व्यवस्था-पत्र सं.० श्रीयुत अगरचंदजी नाहटा अपने गच्छ-समुदायकी सुव्यवस्थाके लिये समय समय पर गच्छके नेता आचार्यों द्वारा व्यवस्थापत्र-मतपत्र-प्रचारित किये जाते हैं। ऐसे थोडेसे जो व्यवस्थापत्र अभीतक प्रकाशमें आये हैं, उन सबमें श्रीजिनप्रभसूरिजीका व्यवस्थापत्र' ही सबसे पुराना था। पर गत वर्ष हमें उससे भी प्राचीन व्यवस्थापत्र प्राप्त हुआ है जो अद्यावधि ज्ञात व्यवस्थापत्रोंमें सबसे पुराना होनेके साथ ऐतिहासिक दृष्टि से भी महत्त्वका है। प्रस्तुत पत्र तपागच्छके आदिम आचार्य श्रीजगच्चंद्रसूरि आदिके द्वारा प्रचारित किया गया है, इस लिए उसका महत्त्व बहुत अधिक है। तत्कालीन तपागच्छको व्यवस्थाके बारेमें यह अद्वितीय प्रकाश डालता है, साथ ही पाटणके तत्कालीन महाराजा, महामात्यके नाम-निर्देशके साथ आचार्य जगच्चन्द्रमूरिके समुदायके आचार्य एवं विद्वान मुनियोंके नाम-निर्देशके साथ साक्षि रूपसे अन्य आचार्यों एवं श्रावकोंका उल्लेख भी करता है, जो अन्यत्र दुर्लभ है । अतः इसके द्वारा कई नवीन ऐतिहासिक तथ्य प्रकाशमें आवेंगे। इसी दृष्टि से यह प्रकाशित किया जा रहा है । आशा है अन्य विद्वान इस पर विशेष प्रकाश डालेंगे एवं ऐसे अन्य पत्र जहां कहीं भी मिले उन्हें प्रकाशित करनेकी ओर पूरा लक्ष रखेंगे। __ अब मैं मूल व्यवस्था-पत्रकी नकल उद्धृत कर रहा हूं। इसकी २ पत्रको १७ वों शताब्दिकी लिखित प्रति उपलब्ध हुई है । मूल सहीवाला मतपत्र मिल जाय तो बहुत अच्छा हो । आशा है पुरातत्त्वान्वेषी विद्वान अनुसंधान करेंगे। व्यवस्थापत्र ॥ ० ॥ संवत् १२९९ वर्षे त्रयोदश्यां अयेह श्रीमदणहिल्लपाटके समस्तराजित महाराजाधिराज श्रीत्रिभुवनपालदेव-कल्याणदेव-विजयराज्ये तन्नियुक्त महामात्यदंड श्रीताते श्री श्रीकरणादि समस्तकरणादिसमुद्रव्यापारान् परिपंथयतित्येवं काले प्रवर्तमाने श्रीसंघादेशपत्रमभिलिख्यते यथा श्रीमदणहिल्लपाटके प्रतिष्ठित समस्त श्रीआचार्य संमस्त श्रावक प्रभृत्ति समस्त श्रीश्रमणसंघश्चैत्रवालगच्छीय देवभद्रगणिशिष्य जगचन्द्रसूरि श्रीविजयचन्द्रसूरि. प्रभति आचार्यान् पद्मचन्द्रगणिप्रभृति तपोधनांश्च पं. कुलचन्द्रगगि-अजिताभगणि प्रभृति परिवारसमन्वितान् सप्रसादं समादिशति यथा (१) यतिप्रतिष्ठव कर्तव्या श्रावकप्रतिष्ठा न प्रमाणीकार्या १ । (२) तथा श्रीदेवस्य पुरतो बलिनैवेद्यारात्रिकादीनि न निषेध्यानि २। १ जिनदत्तसूरिचरित्र, पूर्वार्द्ध, पृ. ४३२ । For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष १४ (३) तथा समस्तवैय्यावृत्यकराणां सम्यग्दृष्टिसमस्तयक्षाम्बिकादिमूर्तिप्रभृतीनां गृहचैत्येषु वसति समानानां पूजा निषेधो न कार्यः ३ । (४) श्रीसंघप्रतिष्ठित श्रीआचार्यैस्तपोधनैश्च समं यथापर्यायं वन्दनकव्यवहारः करणीयः ४ । (५) स्वप्रतिबोधित श्रावकाणां समस्त गच्छीयाचार्यतपोधनानां पूजावंदनकदानादिनिर्षधो न कार्यः ५ । (६) राकापक्षीय-आंचलिक - त्रिस्तुतिकादिभिश्व सह वन्दनकव्यवहार - श्रुताध्ययनादि व्यवहारश्च न करणीयः ६ । (७) करणत्रयादिसमाचारि प्रतिपालनपुरस्सरं च कालिकारकालि ( क ) श्रुतमध्येतव्यम् ७ । (८) आवश्यक नियुक्ति - षट्जीवनिकायाध्ययनादि श्रतं न प्रकाश्यं, सिद्धान्तोद्वारगाथा श्रावकान्न पाठयितव्यः ८ । (९) द्वितीयवंदनकं च पादे पतितं न दातव्यम् ९ ॥ (१०) पाक्षिकं चतुर्दश्यामेव विधेयं न पूर्णिमायाम् १० । (११) पुण्यमतां समृद्धमतां सामर्थ्यानुमानेन वस्त्रान्नपानपात्रसाधारणदानददतां निंदा न कर्तव्या, प्रवृत्तिश्व कारयितव्या ११ । (१२) किं बहुना ? श्रीमदण हिल्लपाटकप्रतिष्ठितश्रमण संघस्याज्ञां मन्यमानैः सर्वैरपि आचार्यैस्तपोधनैश्च बहिरपि व्यवहरणीयं १२ । एनं श्रीसंघादेशं कुर्वाणा आचार्यास्तपोधना श्रीसंघस्यामिमता एव एनं च संघादेशमंगीकृत्य कुर्वाणानां आज्ञातिक्रमदोषवतां अमीषां श्रावकाच बाह्याः कर्तव्या । यदि पुनः संघादेशमंगीकृत्य कुर्वाणानां सन्मुखं कचिदाचार्या बहीवान्योक स्वकीयामवत्सर पोषयन् असहिष्णुताया एव किमपि विचारबाह्यं भणति च स संघेनावश्यं निषेध्यः शिक्षणीयश्च । अन्य मतानि – आचार्य श्रीदेव चंद्रसूरिमतं, श्रीजयचंद्रसूरिमतं, पं. कुलचन्द्रमतं । इहार्थे साक्षिण: -- श्रीजयसेन - श्रीमाणिक्यसूरिप्रभूतिसर्वे आचार्यास्तथा साक्षिण:श्रे. उ. आसपालदेव तथा साक्षिणः श्रीराणिक श्री गुणपालः साक्षिणो राणकः श्रीपाल इणसाक्षिणो जिनचंद्रप्रभृतिश्रावक तथा साक्षिणः । एतत् प्रतिबोधित श्रा. ठा. घणसो तथा राजा जाया ले आंबड | • अणुजाणावेऊणं बार वत्तिकयकम्मोपाय वडिउद्धिकयलजुअलं । मत्थए विन्नविईगीतकण्णचुण्णे एगंति खमणंति एक निकमणवग्गह ॥ १ ॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીયાણુ, લોટાણું, નાંદીયા વગેરે તીર્થોની યાત્રા લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી. (ક્રમાંક ૧૫૭ થી શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અંકે પૂર્ણ) પડવાથી પૂર્વ અને દક્ષિણની વચ્ચે બે માઈલ દૂર આ ગામ આવેલું છે. અહીં શ્રાવકનાં ઘર આઠ છે. બે ઉપાય છે. એક વિશાળ ધર્મશાળા છે. અહીંનું બાવન જિનાલયનું મંદિર પ્રસિદ્ધ છે. તેમજ ગામથી એક માઈલ દૂર ખજૂરીના જંગલની વચ્ચે આવેલું સરસ્વતી દેવીનું મંદિર પણ બહુ જ પ્રાચીન અને પ્રસિદ્ધ છે. સૌથી પ્રથમ અમે અજારીની વિશાળ ધર્મશાળાની એક કોટડીમાં બિરાજમાન પ્રભુ મૂર્તિઓનાં દર્શન કર્યા. આ મૂર્તિઓ અહીં રહેતા યતિજીના કબજામાં હતી. તેમના અભાવમાં બધી મૂર્તિઓ તેમના છ ઉપાશ્રયેથી ઉઠાવીને અહીંની ધર્મશાળામાં પધરાવેલ છે. મૂલનાયક શ્રી આદિનાથ પ્રભુજીની સફેદ પાષાણુની ત્રણ હાથ ઊંચી ભવ્ય પ્રતિમા છે. એની નીચે ગાદીમાં લેખ આ પ્રમાણે છે. (१) ॥ संवत १५२३ वर्षे वैशाख बदि ५ गुरौ श्री श्रीमालीज्ञातीयः सं. सीझण भार्या सनरवत पुत्र सं.xxxx पुत्रादि कुटुम्बयुतेन श्री आदिना (२) थस्वामी बिंब कारितं प्रतिष्ठितम् श्रीलक्ष्मीसागरसूरिभिः वडलीयाः॥ મૂલનાયકની જમણી અને ડાબી બાજુ બે મોટા ઊભા કાઉસગીયાજી છે. આ બને કાઉસ્સગ્ગીયા શ્રી પાર્શ્વનાથજીના છે. બન્નેની નીચે ગાદીમાં લેખ છે. પરંતુ ઘસાઈ ગયા છે, છતાં ટૂંકમાં અમે વાંચ્યું તે આ પ્રમાણે છે. a é. ૨૨૪ ૪ વઢિ ૧૨ ગુરી માળીયા ગામે x x x यशश्चंद्र x x x आत्मश्रेयो) बिंब कारितमिति વચ્ચે ઘણું ઘસાઈ ગયું છે. એક સામ શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે તેની ગાદીમાં પાછળના ભાગમાં આ પ્રમાણે લેખ છે. - ૨૬૨૮ વ. ના. સુ. શરૂ સોમે શ્રી x x x ૪૦ ત. ૪. શ્રીવિષયસૂરીશ્વેર (૨) એક પથ્થર ઉપર પાદુકાઓ છેચુગલ છે. એમાં આ પ્રમાણે લેખ છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ ] જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ संवत् १२१९ वर्षे माघशुक्लपक्षे ३ रवौ श्रीराजराजेश्वर कुमारपाल भूपालेन श्री शांतिनाथस्य पादुका कारिता, प्रतिष्ठित श्रीवादीन्द्रचुडामणी श्री x » हेमाचार्येण कारापितं. લેખને ભાવ સાફ છે. ૧૨૧૯ માં મહા શુદિ ૩ ને રવિવારે રાજરાજેશ્વર મહારાજ કુમારપાલે શ્રી શાંતિનાથ પ્રભુની પાદુકા કરાવી છે. અને વાદચૂડામણિ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રતિષ્ઠા કરાવી છે. (પરંતુ અમારી દષ્ટિએ આ પાદુકા સહુ પ્રાચીન નથી, લેખની લિપી અને ભાષા જોતાં પણ લેખ એટલો પ્રાચીન નથી લાગતું.) એક નાના ચોમુખજી છે. ત્રણ તે અખંડ છે અને એક મતિ ખંડિત છે. કુલ નવ મૂર્તિઓ છે. પછી બાવનજિનાલય મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિર પ્રાચીન અને ભવ્ય છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની સુંદર પ્રાચીન મૂર્તિ છે. મૂળ ગભારામાં ત્રણ મૂર્તિઓ છે. ત્રણે મૂતિઓ સુંદર અને પ્રાચીન છે. બહાર ગૂઢ મંડપમાં દસ મૂર્તિઓ છે. બધી મૂર્તિઓ પ્રાચીન અને સુંદર છે. આમાં બન્ને બાજુ પાષાણના બે ચોવીશ જિનેશ્વરની બે મૂર્તિઓ છે. બન્ને ઉપર લેખ છે. ડાબી બાજુની મૂર્તિ ઉપરને લેખ આ પ્રમાણે છે. / સં. ૧૨૪૩ વૈરારા રુ. ૬ વુધ શ્રીનાગેન્દ્ર છે : ૪ આગળ નથી વંચાતું. લેખ ઘસાઈ ગયા છે. આમાં નાની એક સુંદર ગુરુમતિ છે તેના ઉપર લેખ નીચે પ્રમાણે છે. ॥ सं. १४५४ वर्षे वैशाख शुदि १२ रखौ x x x x x गच्छ प. सुमति प्रतिमा વા. સોમ પ્રતિષ્ઠા, x x x આગળ ઘસાઈ ગયેલ છે. રંગમંડપ અને પ્રદક્ષિણામ ૫શુ મૂર્તિઓ છે, પરંતુ સમયાભાવને લીધે અમે લેખ લઈ શક્યા નથી. મૂલગભારાની પાછળ મોટે ગભારે છે તેમાં રંગમંડપમાં જમણી બાજુ પ્રાચીન સરસ્વતીની પણ સુંદર મૂર્તિ છે. દેરીઓમાં કેટલીક સુંદર અને પ્રાચીન મૂર્તિઓ છે. પરંતુ વ્યવસ્થાની -વહીવટની ખામી છે. કેટલીક પ્રતિમાઓને ચહ્યું નથી, કેટલીક પ્રતિમાઓને એક ચક્ષુ છે અને એક નથી. ભગવાનને કેસર વગેરે પણ બરાબર નથી ચડતું. અવ્યવસ્થા જોઈ દર્શન કરતાં પારાવાર દુઃખ થયું. બાવન જિનાલયનું આવું ભવ્ય મંદિર હોવા છતાં આ અવ્યવસ્થા બહુજ ખટકે તેવી છે. સુધારા થવાની પૂરેપૂરી જરૂર છે. આ મંદિરથી એક માઈલ દૂર ખજુરીના વનમાં સરસ્વતીની એક દેરી છે. આ મૂતિ બહુ પ્રાચીન છે. લક્તિ મુજબ કલિકાલસર્વજ્ઞ આચાયવર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી સરસ્વતીની આરાધના માટે કાશ્મીર જતા હતા ત્યારે એ દેવીએ અહીં જ સરિઝને દર્શન આપી અહીં જ આરાધના કરવા જણાવ્યું હતું. એટલે આ મૂર્તિ ખૂબ પ્રાચીન અને ચમત્કારી છે. અત્યારે પણ બહુ જ એકાંત અને શાંતિનું ધામ છે. સરસ્વતીની આરાધના કરવા ઈચ્છતા મહાનુભાવોએ જરૂર લાભ લેવા જેવું છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૩–૪] દીયાણા, લાટાણા, નાંદીયા વગેરે તીોની યાત્રા સીવેરાના ફૂંક પિરચય પીડવાડાથી ઉત્તર પૂર્વના ખૂણામાં પીંડવાડાથી પાંચ માઇલ દૂર આ ગામ આવ્યું છે. અહીં અત્યારે શ્રાવકાનાં ફક્ત એજ ઘર છે. પહેલાં વધારે ઘર હતાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ F* ઋહી' અત્યારે શ્રી શાંતિનાથજી ભગવાનનું પ્રાચીન ભવ્ય મંદિર છે. જર્ણોદ્ધારની ખાસ જરૂર છે. પહાડી પ્રદેશમાં આ મદિર દૂર દૂરથી દેખાય છે. આ ભવ્ય મંદિરમાં મહત્ત્વના લેખા છે જે આ પ્રમાણે છે. ૧–પ્રથમ મદિરમાં પેસતાં જમણી બાજુ પત્થર ઉપર આ પ્રમાણે લેખ છે. 46 'संवत् १२८९ वर्षे देवराविजय सिंह सत्कमुहँ पारासन xxx રાસ નવ ××× (૧) યાતિ નવસતી (૬) સ્તેવ શ્રીરાંતિના દેવરાવિજયસિંહના રાજ્યમાં ૧૨૮૯ માં યાત્રા કર્યાંના લેખ છે. મૂલનાય૭ શ્રીશાંતિનાથજીની મૂર્તિના કિરમાં નીચે મુજબ લેખ છે. ૬ ॥ સંવત્ o o o ૦ વૈરાલ સુઢ઼િ ૮ (૧) ગોળ્યાં શ્રીશાંતિનાથ પ્રતિમા રિતા | श्रीशान्त्याचार्यैः प्रतिष्ठिता । आत्मा पद ढीव - યાત્રા ×× ૧૧૯૦માં ગૌરીએ શ્રીશાંતિનાથજીની પ્રતિમા કરાવી છે અને પ્રતિષ્ઠા શ્રીશ(ત્યાચાય જી મહારાજે કરાવી છે. For Private And Personal Use Only મૂલનાયકદનો પલાંઠી પર નીચે પ્રમાણેના લેખ છે. સંવત્ ૧૪૨૦ વર્ષે (૬૨૦) શ્રૌ શાંતિ××× લેખ વસાઈ ગયા છે, પૂરા વહેંચાતા નથી. આ લેખ પ્રમાણે ૧૪૧૦ માં શ્રીશાંતિનાથજી ભગવાનને સ્થાપિત કર્યાં છે. મૂલનાયજીની બન્ને બાજુ બે પરિકર છે તેમાં નાચે પ્રમાણે લેખ છે. જમણી બાજુના પરિકરના લેખ. '' ' संवत् ११९८ वैशाख सुद्वि ३ कारासुत भूणदेवभार्या वेलहीपुत्रैः । धणदेव નિન્નુથ । (?) * ધળવનપુત્ર ×××× વાયવ । યૌન × મળીપુપુત્ર રેસપ્રમૃતિ હિત શ્રીનાળ । (૨) की प्रतिष्ठापिते ख्यात श्रीशांतिनाथचैत्ये श्रीमहावीरबोंब कारितं स्वपितृनिमित्त श्री ईश्वराचायें: प्रतिष्ठितमिति ॥ ભાષા:-સંવત્ ૧૧૯૮ માં વૈશાખ શુદ્ધિ ૩ જે શ્રેષ્ઠી કારાસત ભૂભુદેવ તેમની પત્ની વેલ્હીના પુત્રા ધણુદેવ અને જીન્દુ; તેમજ ધણુદેવના પુત્ર પૌત્રાદ્ઘિ કુટુમ્બહિતે; શ્રી શાંતિનાથજીના પ્રસિદ્ધ મદિરમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બનાવી છે. આ ભવ્ય મિની પ્રતિષ્ઠા શ્રી ઈશ્વરાચાર્યજીએ કરી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘઉં ૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ડાબી બાજુના પરિકમાં નીચે પ્રમાણે લેખ છે. ९ ॥ संवत् १२२४ वर्षे ज्येष्ठ सुदि ९ बुधे श्रीसमुद्रसूरिभिः આગળ ત્રણ પંક્તિઓ છે પરંતુ લેખ વંચાતા નથી. સંવત ૧૨૨૪ માં જેઠ શુદિ ૮ ને બુધે શ્રીસમુદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આવી જ રીતે મંદિરની બહાર એક પથ્થરમાં લેખ છે પરંતુ બરાબર વંચાતું નથી. મંદિરની દેખરેખ સુંદર છે. જંગલમાં મંગલ જેવું આ સુંદર મંદિર દર્શનીય છે. આ મંદિરની વ્યવસ્થા પીંડવાડાવાસિ શેઠ ભભુતમલજી રાખે છે. મદદની જરૂર છે. અહીંથી પહાડ રસ્તે થઈ પાંચ માઈલ ચાલી માલણું જવાય છે. ત્યાં મંદિર સુંદર પ્રાચીન અને ભવ્ય છે. બહાર સુંદર ધર્મશાળા છે. શ્રાવકનું ઘર નથી. પૂજારી પૂજા કરે છે. લેખ માટે તપાસ તો કરી પરંતુ લેખ ઉપલબ્ધ નથી થયો. નાની પંચતીથીનો રસ્તો આ પ્રમાણે છે. ગામનું નામ. માઈલ મંદિર ધર્મશાળા શ્રાવકેના ઉપાશ્રય પીંડવાડા (સ્ટેશન સજન રોડથી) બાવન જિનાલય બને છે. ૨૦૦ બામણવાડા વિશાલ ધર્મશાલા છે. • UF નદીયા લટાણું 3 દીયાણું બાવન જિનાલય નીલોડા બાવન જિનાલય (વચ્ચે માંડવાડા દર્શન કરવા સ્વરૂપગજ ઘરમંદિર પીવા બે મંદિર gR અનરી ૧ મંદિર બાવન જિનાલય Eા પીંડવાડાથી નાણા ૧૨ ઘર છે. વચ્ચે સીવેરા માલણું વગેરે સ્થાને દર્શન કરીને પણ નાણા જવાય છે. સીરામાં શ્રી શાંતિનાથનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. માલણુંમાં પણ સુંદર પ્રાચીન મંદિર પહાડની નીચે આવ્યું છે. સીરામી બે ઘર જેનાં છે. માલણુંમાં જેની . વસ્તી નથી. ત્રણ પ્રાચીન ભવ્ય મંદિર છે, આ ચિહવાળાં તીર્થો છે. આ ચિહવાળાં સ્ટેશન છે. , 6 , ૬ ૨ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિરાજ શ્રીસામવિમલજીકૃત લગ્નમાન (જ્યાતિષ) સંપાર્શઃ-પૂજ્ય મુનિમહુજિ શ્રીરાણુવિજયજી સરસતિ સ્રાંમણિ પ્રભુમી પાય, સેવિ સુંદર સહિ ગુરાય । સૂરજ પમ્મુહ નમું હુ રંગ, દિનપ્રમાણુ એલિસ્યું ખરું ભગી ॥૧॥ સિર છાચા જવ પગ છંક ડાઇ, સત્તર ઘડી પલ દાઈ તવ જોઈ 1 દોઈ પગે દિન પનર ઘડી, પલ ઇક સહિત જાણવુ ચડી Acharya Shri Kailassagarsuri Gyanmandir su ત્રિહું પગે ઘડી હુઈ તેર, પલ ચિહું સાંહુત એહુ ન ફ્ર ચિહુ' પગલે પણ ઈક ઘડી વાર, ચડી ઘડી પળ પંચ ઈચ્ચાર છએ પગે દસ ઘડી પણ એક, પળ સાતે ઘડી નવ સુવિવેક । ઉપર પણ વિંજ કલિ ચ્યાર, હવે લિ આપુઅ વિચાર (?) પગ આઠે પલ નવ ઘડી આર્કિ, નવ પળે પદ્મ દસ ઘડી આઠે । પગે દસ પલ ઇસ ઘડી સાત, જોતિષ ગ્રંથ માંહિ એ વાત ઘડી સાત ઉપરી પત્ર દેઇ, પગ ઇગ્યારે વેલા હાઈ ! ખાર પગે છ ઘડી પણ તેર, તેર ઘડી પક્ષ સાત મેર પલ ઇક છડી ચઉદે પગે, પત્ર પનરે નર એહવુ' વઢે I ઘડી પંચ ઉપરી પણ સાલ, થાપી લગન કરું રંગાલ "પા સત્તાવીસે પાય જવ હાઇ, ઘડી અઠાવીસ પચે ઘડી તીન, ૫૩ ઘડી તિણિ પક્ષ વીસ જપાય, તેર પલ ઘડી તિન પય તીસ, પણ ઈંગ્યાર ઘડી ત્રિણ સાર, પગ ત્રિણ ઘડી પગ ઉપર પણ સાત, એ For Private And Personal Use Only nu "શા પગ સાલે એહવુ વિચાર, ઘડી પાંચ નઈ પલ ઇંગ્યાર સતર પગે પુલ છ ઘડી પંચ, પય અર્પર પંચ ઇક પલ સૂ'ચ ઘટા પગ ગણીસે ઘડીયા ચારિ, ઉપર પલ ઈંગવીસ વિચાર । ઘડી ગ્યારિ પણ સતર વીસ, પલ તેર ચઉઘડી૩' ઇંગવીસ પલ નવ ઘડી ય્યારિ આવીસ, પર્લ પંચ ઘડી ચઉ પદ્મ ત્રેવીસ ! પગ ચઢવીસે મન ધારી, પણ ઇક સહિત ઘડી તે ચ્યારી ઘટી ત્રિણ નઈ પણ અડવીસ, સિર છાયા જવ પગ પશુવીસ ! - પલ પશુવીસ ઘડી તે ત્રીન, પગ છવીસે જાણે મન lt૧ા unl તીન પણ તીસ નઈ દાય । ઉગણીસ ઉપર તું મન ઉગણતીસ કાય ડુંઇ છાય । નિર્ધાર વીક્ષા છઈ વીસ ઇગતીસે છઈ નિર્ધાર 1 પગ ખત્રીસે જાણે વાત su ાલ્યા શા unn "મૈયા Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ, [ વર્ષ ૧૪ પગ છત્તીસે માલીક એમ, ઘડી ઢાઈ પલ સગતીસ સીમ ! પગ સ્રગતીસે પદ્મ પણતીસ, સહિત ઘડી દાઈ ચડીઉ દીસ પગ અડતીસે પલ તેતીસ, ઉગણુચ્ચાલ પગે પદ્ય તીસ ! એગણતીસ ચાલીસિ કવે, ત્રિહું ઠામિ ટ્રાય થડી ચિંતવે પય પયાલો પડી દેષ્ઠ કહી, ઉપરી પલ સતાવીસ સહી ! પગ માયાદી ઘડી રાઈ જોઈ, પંચવીસ ફુલ ઉપિર હાઇ ઇણિ પરિ બઢ઼ દિનપ્રમાણુ, એવુ' યેતિષ માંહિ ઠાણુ 1 શ્રી ગુરુ હેવિમલસુરીસ પલઇ સાવિમ૩ તસ સિગ્ન ।।૧૮। હા દિન પ્રમાણ જાણી કરી,લગન માંન મનિ હ્િ । ઘડી તીન પણિયાલ પલ, મેષ લગનઈ નર અણુિ ઘટી ચાર નઈ સાલ પલ, વૃષ લગન તે હાઈ ઘડી પહેંચ પલ પાઁચ સિ', મિથુન ભંગને નર હાઈ ઘડી પંચ ઇંગચાલ પલ, કર્ક લગ્ન સુવિચાર । સિંહ લગનિ ઘટી પંચ પલ, ખાચાલીસિ” સાર ઘડી પંચ ઈબીસ ફુલ, કન્યા લહુ મનિ । તુલ લર્ગાન‰ ખયાલ પી. ઘટી પંચગ્નિ' નિ અમિ વર ખાયાલ પલ, ઘટીકા ઉપપ પ ચ । પંચ ઘડીઇ જાણીઇ, પલ માયાલે સંચ પંચ ઘડી ન પંચ પલ, મકર લગનિ પાન । ચ્ચાર ઘડી નઈ સાલ પક્ષ, કુંભ લગનીઈ ઇમ ણિ મીન મેષ રિમાન જ્ગ્યા, ભાંખિ* જ્યેાતિષમાંહિ । લગનમાન ઇØિપર ભણુઇ, સાવિમલ ઉથ્થાંહિ Acharya Shri Kailassagarsuri Gyanmandir "પા For Private And Personal Use Only ૫૧૬૫ int ૫૧મા ારભા uîlu કારા ારા શારદા enr ॥ ઇતિ લગનમાન સંપૂર્ણ ॥ સંવત ૧૮૪૮ વર્ષે જયેષ્ઠ સુદિ ૧૩ દિને લિષીત ॥ શી ઘનેાકિઅ દરા મુ રૂપચંદ વાચનાય । આ લગ્નમાન પૂજ્યપાદ મુનિરાજ શ્રી મુક્તિવિજયજી ગણના ભંઢાર (છાણી)ની પ્રતિ પરથી ઉતારી આપવામાં આવ્યું છે. આ અક પ્રેસની અનિવાય મુશ્કેલોના કારણે આ અક બહુ વિલંબથી પ્રગટ થાય છે તે માટે અમે ક્ષમા માગીએ છીએ. હવે પછી માસિક વખતસર પ્રગટ થતું રહેશે. વ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીસાદીયા એસવાલ સંબંધી વિશેષ જ્ઞાતન્ય [ ગતાંકમાં છપાયેલ લેખના અનુસ ંધાનમાં 1 લેખક : પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી ) સાંડેગચ્છની પટ્ટાવલો—મારવાડના ડિરાવ ગામથી આ ગચ્છ નીકળ્યેા છે, જેમાં અનેક પ્રાભાવિક આચાર્યાં થયા છે. (૧) ઈશ્વરસૂરિ—તેમને મુડારાની મારી દેવી પ્રત્યક્ષ હતી. ( ૨ ) આ. યશાભદ્રસૂરિ—તેમના જન્મ સ. ૯૫૭ માં અને સ્વર્ગવાસ સ. ૧૦૨૯ ૩ ૧૦૩૯ માં થયા છે. વિલાઈ ગામમાં ન્ય. પુણ્યસારની પત્ની ગુસુંદરીની કુખે તે જન્મ્યા. તેમની દીક્ષા ૬ વર્ષની ઉમરે થઇ હતી. તેમને ખઢરી દેવી પ્રત્યક્ષ હતી. તે મુડારામાં આચાય થયા, ત્યારથી તેમણે નવજીવ સુધી ૬ ક્રિમર્દના ત્યાગ કર્યાં હતા, અને નિર ંતર માત્ર આ કાળિયાથી આંબેન્ન કર્યાં હતાં. તેમને મત્રત ંત્ર અનેક વિદ્યાઓ સિદ્ધ હતી. તેમને મારવા કેશવ યેગીએ ધણુા પ્રયત્ને કન્નુ, જે સર્વે નિષ્ફળ ગયા. તેએ એ વિદ્યાભથી વલભીનગર કે ખેડબ્રહ્માથી ઋષભદ્ર ભગવાનના પ્રાસાદ લાવી એક જ રાતમાં ન:ડલ ઈમાં સ્થાપિત કર્યો છે, જે આજે પણ વિદ્યમાન છે. ( ૩ ) આ શાલિસૂરિ—તેઓ ચૌહાણ વંશના હતા. બદરી દેવી તેમને સડાય હતી. (૪) સુમિ સિમ્, ( ૫ ) શાંતિસૂરિ, ( ૬ ) ઇશ્વરસૂરિ, (૭) શન્નિસૂરિ, સં. ૧૧૮૧ ( ૮ ) સમતિસૂરિ, ( ૯ ) શાંતિસૂરિ, ( ૧૦ ) ઈશ્વરસૂર-તેમણે જીવિચ!વિવરણુ વગેરે અનેક પ્રથા “નાવ્યા છે, તથા સ. ૧૫૯૭ વૈ. શુ. ૬ શુક્રવારે પુનર્વસુનક્ષત્રમાં નાડલાઇમાં સાયર જિનવસતિમાં ભ. શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા કરી છે. આ. શાભદ્રસૂરિના ખીન્ન શિષ્ય આ. અલિભદ્રસૂરિ યાને વાસુદેવસૂરિથી હસ્તિસ્ક્રુ ડીગચ્છ શરૂ થયા છે, જેમાં અનુક્રમે વસુદૈવસર, પૂર્ણ, દેવસર અને બિલ્લભસૂરિ એ ચાર નામના આચાર્યા થતા હતા. આ. યશાભદ્રસૂરિના ત્રીા શિષ્ય મેટા ઋષિ મેાટા તપસ્વી થયા છે, જેમનું નામ ખીમ ઋષિ છે. તેમને કૃષ્ણઋષિ નામના શિષ્ય હતા. ( શસ્ત્રવિશારદ જૈનાચા શ્રી વિજયવ સૂરિ સંશોધિત ઐ રા. ભા. ખીજો.) આ મચ્છતા પ્રાદુભાવ સડરાવ ગામથી થયેલ છે. રહેસાણાથી પાટષ્ણુ તેમ જ ક્રમે'તી જતી રેલ્વે લાઈનમાં મણુંદ સ્ટેશન આવે છે. તેનાથી દોઢ માઇલ દૂર સંડેર ગામ છે. આ ગામ પ્રાચીન છે. પણ તે સાંડેક ગુચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી, કિન્તુ સડિર ગુચ્છ સાથે તેના ક્રાઇ વિશિષ્ટ સધ હશે એમ લાગે છે.ગુજરેશ્વર ભીમદેવ સોંર્ડર ગચ્છના આ. ભિરસિને બહુ માનતા હતા. એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. તે એવા સમેગામાં સાંડર ગામ વસ્યું હોય તે સભવિત છે. સડિર ગુમાં અને પ્રતિભાસ પણ આચાર્ય થયા છે. × For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Rina Sagtya Prakasha, Regવ. Nio. B. 8800 થી જૈન શાકાહા 1 - કે યુસાવવા ચાગ્ય ? ( શી જૈન શાત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો ) (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક જાગવાન મહાવીરસ્વામીના જીવન થા "ધી અને શ્રેમાથી લાવ્યુહ અંક : મૂલ્ય છ આના (ટપાલા ખર્ચનો એક આનો વધુ). (2) દીપોત્સવી અંક mગવાન મહાવીરુ સ્વામી પછીના 100 વળ" પૂછીના સાતસો વર્ષના ન ઈતિહાસને લગતા લેખાથી સમૃહ સચિત્ર એક ભૂલ સવા રૂપિયા. () કમાંક 100 : વિક્રમ–વિશેષાંક - હાવિક્રમાદિત્ય બ"ધી એતિહાસિક ભિન્નભિજ લેખાથી nશાહ 24 પાનનિા દળદાર અચિત્ર 8 મૂલ્ય દાહ રૂપિયા. | થી જૈન સત્ય પ્રક્રાશના એ વિશિષ્ટ અકા : [ કમાંક પશુ-નાદર્શનમાં માંસાહાર હાવાના આક્ષેપોના. - જવાથી છોાથી ચામૃદ્ધ એ 4: મૂ૯ય ચારે બાની. TET માં પ, સ, શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન અંબાજી નેક રોગોથી શામૂહ અ૪ : મૂહય’ ત્રણ રામના 20) કાચી તાથા પાછી શાહ ' ' થી રન થઇત્ય પ્રકાર ના બીજ, પાંચમા, ગાઠશા, દશા મા, - કામિનારમા બારમા તણા તેરમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર ! | મૂત્ર હરકને જાગીના એ પિયા, પાણીના ચમઢી ફપિયા ર - plates શિશભાઈની વાડી, થીકાંટા, રામદાવા. શ્રાદઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસેરાઠ, . . ન. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય-અમદાવાદ, પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ, થી ટનલ એ થાત્યપ્રકાશ સમિતિ કાર્યાલામ, શિંગભાઈની વાડી, ઘીકાંટા પાઠ શબ્દાવાદ. For Private And Personal use only