Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 23276204-05
Fax : (079) 2327249.
પ્રકાર
• ચીમદાવા
| (2:શાહ, ચીમનલાલDISળદારા.
11.ISLLLLLLCL | અંક ૧ ર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
થર્ષ ૭ ]
વિક્રમ સંવત ૧૯૯૮ : ભાદરવા શુદ ૫ :
|| અર્હમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
માં ૮૪
૧ શ્રી જીરાલા પાનાથ સ્તવન
૨ કેટલાંક ઐતિહાસિક પો ૩ નિવવાદ
૪ જૈનધમી વીરાનાં પરાક્રમ
www.kobatirth.org
વીરાને. સંવત ૨૦૬૮ મગ ળ વા ૨
વિષય-દર્શન
૫ ‘લક્ષ્મશુદ્ધિ’ના પાઠાન્તરા
૬ ‘ધીતરાગસ્તાત્ર’ના વૃત્તિકાર શ્રી. ૭ શ્રી. કુમારપાળ ભૂપાળનું જૈનત્વ
૮. પ્રવચન-પ્રક્ષાલા
સમાચાર તથા સ્વીકાર સાતમા વર્ષાનું વિષયદર્શીન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: પૂ. મુ. મ શ્રી. જયંતવિજયજી
: ૧ મુ. મ. શ્રી
કાંતિસાગરજી
: પૂ. મુ. મ. શ્રી, ધરિવજયજી
: શ્રી. મે।હનલાલ દીપચંદ ચોકસી
[ ૬ ૨૨
: ઇસ્વીસન ૧૯૪૨
: સપ્ટેમ્બર ૧૫
+ ૫૬૩
: ૫૬૪
: ૫૬૯
: ૫છ
: ૫૭૯
: પૂ. મુ. મ. શ્રી. કાંતિવિજયજી પ્રમાનંદસૂરિ : શ્રી. અલાલ પ્રેમચંદ શાહ : ૧૮૩
: ૧૮૭
આ માસિક દરેક અંગ્રેજી મહિનાની સરનામાના ફેરફારના ખબર બારમી
: પૂ. મુ. મ. શ્રી. ભદ્રંકરવિજયજી : પૂ. આ. મ. શ્રી. વિજયપદ્યસૂરિજી
For Private And Personal Use Only
: ૧૯૩
: ૧૯૮
: ૫૯૮ પછી
પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ—વાર્ષિક-એ રૂપિયા
છૂટકે ચાલુ અંક-ત્રણ આના
મુદ્રક : નરાત્તમ હ. પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શાહ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રાડ, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। ત્રીય નિત્યં નમઃ ।
શ્રીજૈનસત્યપ્રકાશ
[વર્ષ ૭...
ક્રમાંક ૮૪......
.અંક ૧૨
શ્રીજીરાલા પાર્શ્વનાથ સ્તવન
(૧)
(૨)
(3)
સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ જીરાઉલા દેવ કર જુહાર, સ્વામી કરઇ સેવકની જ સાર; તું વિશ્વચિંતામણિ એક દેવ, કરઈ ચઉઢિ ઇન્દ્ર સેવ. સેવા કરઇ લંકિણુ નાગરાજ, સારઈ સદા સેવક કેડિ કાજ; પીડા તણાં દુખ નમૂલ ત્રાડઈ, ઘડી ઘડી સકટથી વિછેડઇ. એ તાહરું નામ જગત્ર જાણુઇ, વલીવલી મહિમા કિસ વખાણુÜ; જે બૂડતાં વાહણમાંહિ ધ્યાઇ, તે ઊતરી સંકટ પારિ જાયઈ, જે કાલ કકાલિ પિશાચ લીજઇ, જે ભૂતવિત્તાલ વિચાલિ ખીજઈ; જે ડાકણ દોષ પડયાંજ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પારિ જાયઇ, જે દુષ્ટ સિક્રેાત્તરી પાસિ આજઇ, જે વ્યતરી ન્યતર દોષ દાઝઇ; જે પ્રેત પીડયા પ્રભુ તુમ ધ્યાયઈ, તે ઊતરી સંકટ પારિ જાયઈ. જે સર્પ વેગઇ વિષઝાલ મૂ કઈ, જિણિ વિષઈ ઝૂ ખઈ ઝાડ સૂકઇ; તેણુઇ ડસ્યા જે પ્રભુ તૂ જ ધ્યાયઇ, તે ઊતરી સકટ પાર જાયઇ. (૬) ચક્ષુ પીડયા સુખ ખૂબ પાડઇ, જે રાગ રુંધ્યા નિજ દેહ તાડઇ; જે વેદના વ્રત પડયા જિ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પરિર જાયઇ. જે દ્રવ્યહીના મુખી દીન ભાઈ, જે દેહ ખીણા દિનરાત્રિ ખાસ;
(૪)
(૫)
જે આગિનઇ માગિ પડયાં જ ધ્યાયઇ, તે ઊતરી સંકટ પારિ જાયઇ. (૮) જે રાગ વિગ્રહ પાડયા ન છૂટ, ફીશિફ્રી ફારક દેહ છૂટક; જે લાડુ, માંધ્યા પ્રભુ ! તૂ જિ ધ્યાયઈ, તે ઊગરી સંકટ પારિ જાયઈ. (૯) તૂ પાસ આશા અમ્હેં એક પુરઈ, દુકર્મનાં કષ્ટ સમગ્ર ચૂરઇ; સત કર્મની સ`પતિ એક આપો, કૃપા કરી સેવક મઝ થાપે. (૧૦) । પ્રતિ શ્રી જીરાલા પાર્શ્વનાથ સ્તવન
For Private And Personal Use Only
(6)
[ આ સ્તવન લીંબડી સંઘના જ્ઞાનભડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતા છે. ચાલુ નિયમ મુજબ સ્તવનની લ્લી કડીમાં એના કર્તાના નામને નિર્દોષ હોવ જોઈ એ. પણ આ સ્તવનની છેલ્લી કડીમાં એના ઉલ્લેખ જોવામાં આવતા નથી. ]
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક ઐતિહાસિક પડ્યો
સ ગ્રાહક તથા સંપાદક:-પૂ. મુનિરાજ શ્રી. કાંતિસાગરેજી, સાહિત્યાલંકાર, (બાલાઘાટ,C.P.
“શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગયા અંકમાં જે આઠ પો અંગે વિચારણા કરી હતી તે મૂળ આઠે પદ્યો અહીં નીચે આપવામાં આવે છે.
(૧) અંચલગચ્છીય ગુર્નાવલી અંચલ ગછિ ગુરૂ હરખય પૂરિ, ગિઆ આરિજ રખિતસૂરિ, સૂત્રવિહી જેણઈ ઉઠરી, સામાચારી આલીખરી. ધર્મઘોષ તસુ પદિઈ ઘણુ, સૂરીસર જયસિંધ ભથ્થુ; મહેંદ્રસિંહ બુધ ગુરુ જોઈ, સિંહપ્રભ પંચમ તે હોઈ. અજિતસિંહ દેવેન્દ્રસિંહ, ધમ્મપહ કિરિયાઈ સિંહ, નવપદ સિરિ સિંહતિલક, પ્રભુ મહેન્દ્ર જણે વરચક્ર. મેરૂતુંગ સૂરીસર ગુરૂ, જયદીતિ ગુણસાગર ભરૂ;
જ્યકેસરસૂરિ રાઉ, સિરિ સિદ્ધાન્તસાગરિ ઘણુ ભાઉ. યુગપ્રધાન પરમઈ પાટિ, સેવ્યા બહુ ભવીયણનઈ થાટિ; વિદ્યાલબધિતણું ભંડાર, સિરિ ભાવસાગર સૂરિ ગણધાર. વાંદુ વિહરમાન ગણધરૂ, ગુણનિધાન ગુરૂ વાહેર; જસ પસાઈ પાયું સમ્મત્ત, સુધા જાણ્યાં જિહાં ન તત્ત. વલિ અવિશેષિઈ બારઈ વરત્ત, “ઈચ્છાપરિમાણઈ સત્ત; ભાવિઈ લીધા નીમ તસ પાસિ, હઈડિ આણી બહુ ઉલ્હાસી. સંવત પનર નિછ વલિ છા, આસો સુદિ ગુરૂવાસર તળ; તિથિ પડિવઈ આણી શુભ મન, ચંગાઈ પાલઈ ગિહધમ્મ.
(૨) શ્રી પાશ્વ ચદ્રસૂરિ ભાસ પ્રહ ઊઠી સદગરૂ ચરણ નમ, ગુરૂનામેં દોહગ દરિ દમું; તુહે દેસ દિસંતર કાંઈ ભમઉ, અપર્ણ ઘરિ કૂર કપૂર જિમઉ. ગુરૂનામ લિયંત કટે બેડી, લિખમી ઘર આવૈ અણ તેડી; સુખસિજ્યા પઢે જિમ મેડી, ચિહું દિસિ સેવઈ ઊભી એડી. પદમણિ ઘર ભઈ ગયગમણ, બલિ મીઠા બેલીને નમણી; મન મેહઈ નિસદિન મનગમણું, ગહણે ગઠે રૂપે રમણી. ઝિલકતી સંપતિ હુ ઝાઝી, મોટા જિણ મઈ થાયે માઝી; રાજ પિણ દેખિ હવઈ રાજ, આગલિ દોડે બહુલા પાછ. બાજઈ ઘરબાર ઘણાબાજી, ગુરૂ ભગત કર્યા ન ડિગઈ બાજી; ગુરૂ નામ લિયે રૂડા સાજી, ગહક ચિહુ જણમાંહે ગાજી. દુરભક્ષ અવર કુણુ દૂરિ કરઈ, સર ઠાલા તે વિણ કણ ભરઈ જંગલમેં જલથલરેલ કરઈ, ગુરુ નામઈ વેલ ભડાર ભરઈ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
કેટલાંક એતિહાસિક પદ્ય
તસુ પુત્ર સપુત્ર ઘરે માલે, દુસમણા હિયડામાંહિ સાલે; અસ્થિણના મદ તતખણ ગાલે, ગુરૂસુ ન જરિ જો સામૌ ભાલ'. ઘરિ ગાઈ ભેંસ ઝઝ ધીણો, પર ઘર કઈ ભાષૌ રિણી; ગુરૂ ચરણ કમલમૈ મન લીણ, તે વદન કમલ કાંઈ હુઈ દીણી. ગુરૂ નામે નવગ્રહ ફલ રૂડા, પરપક્ષી વાદ પર્ડ કૂડા; ન છલે રાષ વિતર ભંડા, બીહૌ કોઈ તિરતા જલે ઊંડા. ભવિયણ ઊભા ભાવણ ભાવૈ, ગુણ કવિયણ તો આગે ગા; મન વંછિત તે તિણ દિન પાવૈ જૈ એક મનાસહ ગુરૂ ધ્યાવે. જસપૂજા દેખી જેઘાણ, નાગોર નગીને સહુ જાણે; મેડતિ નગરિ મહિમા મા, બુધનાવર નૈ વલિ વીકાણે. ખંભાઇત નૈ વિરમગામ, વલિ રાજનગર સભા પામે; આગરઈ નગરિ સુકૃત વામજી, શ્રી પાસચંદસૂરિ ગુરૂ નામઈ અસુભ દસા મુઝ દુરિ ગઈ હિવ સુભ દિન આવ્યઉ આજ સહી; મુનિ શ્રી મનજી સુપસાવ લહી, મુનિ પભણે મનમૈ તુમહી.
(૩) શ્રી પાર્શ્વચંદ્રસૂરિની સજઝાય
(દાન સુપાત્રે હો દીજીયે–એ દેશી.) શ્રી સૂરીસર સુરતરૂ, શ્રી પાસચંદ સુરિરાજે રે; સદ્દગુરૂના ગુણ ગાઈ, જિમ સંકટ સહિત ભાજે રે. વેલવંશઈ દીપતા, વિમલાદે જસુ માતા રે; વિમલા કીરતી વિસ્તરી, ત્રિભુવન માંહિ વિખ્યાતા રે. સાચઉ ધર્મ હૃદય ધરી, સાધુરતન ગુરુ પાસે રે; સંયમ સમતા મન ધરી, વિદ્યા સકલ અભ્યાર્સ રે. ધન જિનસાસન સાય, અભિનવ પ્રગટયો ચંદો રે; નામ જપતિ જીભડી, પામૈ અધિક આણે રે. જ્ઞાન ક્રિયાયે ભતા, ભવિયણ ચિત્ત વિકાસઈ રે; જેહવા જિનવર વાંગર્યા, તેહવા વચન પ્રકાસૈ રે. શ્રી ભરૂધર ગુર માલ, જિણ દિસ પૂજ્ય સિધાવૈ રે; તિણ દિસ ભવિયણ ખૂઝવી, શ્રી જિન | મન રે. પૂરવ પુર્વે ગુરૂ મિલ્યા, મુનિવર માંહિ મહેતિ રે; પંચમ કાર્લ પામીયા, તે સેવક પુણવંતો રે. શ્રી ગુરૂના ગુણ ઊજલા, જે જન કૐ ગાવે રે તે નરની ચઢતી કલા, દિન દિન દૌલત પર્વ . સતસઈપનોતરે (૧૭૧૫), માંડલ ગાંમ ચઉ માસ રે; શ્રી જયચંદ્રસૂરીન્દ્રના, શ્રીપર્મચંદ્રસૂરિ ભાસે રે.
શ્રી. ૪
શ્રી. ૫
શ્રી. ૮
શ્રી. ૯
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વિષ ૭
(૪) શ્રી પાર્શ્વ ચન્દ્રસૂરિગીત શાંતિ નિણંદ પ્રણામ કરી, અનિશિ જ ચિત્ત પ્રોદ ધરી; પાપ પડલ સવિ દૂર હરી, પૂજય પાસચંદ્રથવિસુ હષ ધરી. ૧ સૂરિશિરોમણિ જગિરાજૈ, જસુ સદગુરૂ સાહુયણ બાજો; વડ તપગચ્છ નાયક ગાજે, સહુ અરિયણ કેરા દલ ભાજે. ૨ શાસ્ત્ર સકલ લઘુ પણ જાણે, વિલિ દેવ પ્રભાવૈ મેહ આર્ણ; રાય રાણા જેહને માર્ન, પૂજ્ય આગલ હિયર્ડ મદ નાણઈ. તે સીખ લહી સદ્દગુરૂ પાસઈ ગ્રહી સંયમ સમતા મન ભાસે; ઉત્તમ લક્ષણ જસુ તસુ ભાઈ, નર નારી ગુણ ગાવૈ રાસૈ. ૪ ગુજજર મરૂ માલવ દેર્સ, પડિબેક્યા ભવિયણ ઉપદેર્સ, કુમત મિથ્યા ને રહૈ લેર્સ, જિણ મારગ સુધા સનસઈ. ૫ નયર ધાણે કમિ આવઈ લેઈ અણસણ સુરતી ગત થા; સિંધ મિલી પગલા ઠાવૈ, જનયાત્રા દિસે દિસથી આવૈ. ૬ પૂજ શૂભ ઘણી મહિમા પ્રસરે, સેવક ઘર કમલા કેલિ કરાઈ પરથલ પુણ્ય ભંડાર ભરાઈ, જસ કીતિ ચિહું દિસિ કાજ સરઈ. ૭ આતુર આરતિ રેગ સોગ સર્મ, ભય સાત સહિ તતકાલ ગમે; અડવી પડ્યા જે પૂજ્ય નમઈ તે કુશલ કાર્ણ પંથ ક્ર. ૮ જે ગુરૂચરણકમલ ધ્યાવે, સુત વંછી તે નર સુત પાવૈ અષ્ટ મહાસિદ્ધિ ઘર લ્યાવૈ, દુખસાય ઊતર તટિ જાવૈ. ૯ વયર વિધિ સંતાપ ટહૈ, ગુરૂ સમ વૈરી માન ગર્લ; ન ભૂત પ્રેત પિશાચ છળે, ગ્રહ ગોચર ભૂંડા જાય બિલૈ. ૧૦ નયર જોધાણે સભા સુણી, નાગેર વીકાણે પૂજા ઘણ; સાનિધ્ય કરૌ પૂજ્ય સંઘ ભરી, મેઘરાજ ભણે સુખ લાભ ધણી. ૧૧
(૫) હીરવિજ્યસૂરિ સવૈયા સબે સબે મૃગનેણું ચલી ગુરુ વંદના ગજરાજ ઘટા, કરિ કંકણુ ચુડ અલખતિને વરદાર બિ સિર ઘુટલટા; ગાવતિ મંગલ ગાતિ સુહાન પૂરણ મોતી કે એક છટા, કવિ કહે ગુરૂ હીર ભટ્ટારક ઔર કર સબી પેટનટા. ૮૩ સવનકે અલગ એ ફરમાણુ કે ગુજરદેશ પઢાઈ ક્યું. સાહ અકબર આપ કહે ગુરૂ હીરવિજેસરિ ગાઈ ન્યું; પાપ કે તાપ સંતાપ ટચૈ, પુનઃ બિગસદ ફલ પાઈ ક્યું, કવિ દુલિચંદ કહૈ ગુરૂ હીરવિજયસૂર થાયી ર્યું. ૮૪
(એક હિન્દી કવિતાઓના ગુટકામાંથી ઉદ્દત)
(૬) જિનરત્નસૂરિ અષ્ટક अथाष्टकं प्रवक्ष्यामि, श्रीपूज्यानां सुखावहम् । श्रीजिनरत्नसुरीणां, सौभाग्यगुणशालिनाम् ॥१॥
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म
१२ ]
કેટલાંક એતિહાસિક પડ્યો
[५१७]
त्वया भाग्यवशालेभे, श्रीपूज्यपदवी घरा । यतो भाग्यवतां श्रीश्च, पदवी न दवीयसी ॥२॥ कीर्तिस्तयोज्वला जाता, त्वकीर्तिः श्यामला पुनः । भर्तुर्मानापमानेन, सुन्दरीव यथेप्सितम् ॥३॥ त्वया कीर्तिः कुतो लब्धा, स्वकीर्तिस्तव शत्रुभिः । भाग्यवद्भिर्यतो यत्र, तत्रापि प्राप्यते शुभम् ॥ ४ ॥ खेचर्यः खे चरन्त्यस्तव गुणनिवहं वायुवेगैर्वदन्ति, चन्द्रार्कादिग्रहास्ते वरगुणनिवहं रोचिभिः संवदन्ति । चत्वारो लोकपालास्तव गुणनिवहं दिङ्मुखैः संवदन्ति, चान्ये लोकाः प्रकृष्टं तव गुणनिवहं स्वैर्मुखैः संवदन्ति ॥५॥ त्वत्कीर्तिप्रमदा मदाधिकमतिः संसर्पती सर्वतः, पाताले वरनागदेवभवने कूर्माधिपे शेषपे । गङ्गासागरसङ्गमे तदनु चाकूपारकण्ठे मठे, श्रीमन्नन्तिमपर्वते शुभमते लावण्यलीलावती ॥ ६॥ स्वर्गङ्गातटिनीतटेऽतिविकटे त्यक्ताम्बरं नन्दने, श्रीमच्छ्रीसुरराजराजभवने श्रीनिर्जराणां गृहे । ब्रह्माण्डे रमतेऽनृतेन मनसा सन्मार्गमुल्लङ्थ्य , किश्चित्पूज्य ! वदामि तावकगृहस्तीदूषणं सादरम् ॥ ७॥ युग्मम् ।। संशुभ्रीयति सर्वदा क्षितितलं संशोध्य दिङ्मण्डलं, पातालं भवनं वनं वरझषं श्रीपत्तनं चोत्तमम् । श्रीमन्तं गिरिकन्दरं गिरिवरं सन्निर्झर निर्भरं, कीर्तिस्ते प्रसृता यतो हिमहता विश्वोपकारि व्रतम् ॥ ८॥ प्रोद्भूतभक्तिभरनिर्भरमानसास्ते, सन्तो हि सधनिवहा भवतां मुदन्ति । यान् वन्दनाय यश एव विदग्धदूत, इत्याहयत्वनुदिनं प्रणमन्तु पूज्यम् ।।९॥ इत्थं प्रतापमहिमानमुदारकीर्ते ! श्रीपूज्यसिंह ! जिनरत्न ! यतीश ! धीश!। आकर्ण्य हर्षितमनास्तव वन्दनाय, द्रागागतः कनकशेवधिरेव वर्यः ॥१०॥
॥ इति श्रीजिनरत्नसूरीश्वराणामष्टकम् ॥
(૭) જિનરત્નસૂરિ ગીત ( २५२२स २५२। सोनीया मे ढास) આજ સખી સુખસેજ, નિસાભરિ સૂતલી હો લાલ, નિસા. જાણું પધાર્યા પૂજ, પૂગી મનની રહી છે લાલ; પૂગી. શ્રી જિનરતનસૂરદ, સદા મન મેહતા હો લાલ, સદા. સાથે મુનિવર થાટ, સુરંગા સેહતા હે લાલ. સુરંગા. બિવણઈ બિવણઈ રાગ, મરઉ મન ઊલ્હાસઉ હો લાલ, મેરઉ. તન ઉલ્હસ્યઉ સુસને, જાણે કંચણ કસ્યઉ હે લોલ; જાણે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૫૮ ]
www.kobatirth.org
શ્રા જૈન સત્ય પ્રકાશ
હિંયડઉ ભરિય હેલી, જાણે દાડિમ કુલી હેા લાલ, રૂ વિહસી દેહ, જાણે માલતી આલી હૈ। લાલ;
જાકી જોતી વાટ, સેઇ ગુરુ લાખ લાક મધ ભેદિ, મનેામન મિલીયા મહાજન લેાક, બદી જય આજ સુહાવદી, સામેલ તિણિકર
આવિયા હૈ। લાલ,
ધાવિયા હૈા લાલ;
ઉચર
વાજઇ ઢાલ નીસાણ, ભલેરી તિલવડી હૈ। લાલ, વાઇ ભુજંગલભેરિ, નફેરી દુડવડી હૈ। લાલ, ગાવઈ ગીત રસાલ, ભલી મિલિ ભામિની ઢા લાલ, કુંભકલસ ધરિ સીસ, સુરંગી પદ્મિની હા લાલ. ઉ આવ શ્રીપૂજ, સદ્ કા ઈમ ચવઇ હૈ। લાલ, ગજગતિ ગેલિ સુહાઈ, ડર્મિક પગલા વઈ હૈા લાલ; યુગવર શ્રીજિનરાજ સૂરીસર્ પાટવી હેા લાલ,
પિ” વાર કુમાર, નમઈ સહુ
રાજવી હો લાલ.
હૈ। લ લ, હૈ। લાલ.
(૮) ગુણરત્નસૂરિ કવિત્ત
સલગુણુ ત્યાગાર, ચિતત આસ્યા પૂરણ, અચલ ગચ્છઈ ઉદાર,દાહગ્ગ દારિદ્દ ચૂરણ, પાલિ સુમતિ પંચ, સ ́ત સદા સાલાગી; વ સવિ હું હિતકાર, લહુ પણિ સુભ મતિ જાગી, માહા વ્રત પાંચ નિર્મૂલ ધર, ગુણરત્નસિર સાધાર, મુનિવર સેવક ઈમણિ, સગુર નામ બલિહાર, શ્રી શ્રીવશ શણગાર, શાહ શિવા સુજાણહ, કુર માત મલ્હાર, યુ ઉદયાચલ ભાણદ્ર, સયલ શાસ્ત્ર અભ્યાસ, જંગમ તીરથ કહીન્જિ; શ્રી પુણ્યરત્નસૂરિ પાટિ, દરશન સુખ લહીન્જિ, ગુણિ` ગૌતમ એપમા, મહિમા કીર્તિ અપાર, સેક સબસી ઈમહિ, ભવિજન એ સુખકાર.
፡፡
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
જાણે.
જાણે.
સેઈ.
મને.
અંદી.
સામે.
ભલેરી.
નફેરી,
ભુલી.
સુરંગી.
કિ.
લુણિયા ગાત્ર મલ્હાર, કિ તાત તિલેાકસી હૈા લાલ, માત તારાઢે નંદ, સાહઈ પૂનિમ સસી હૈ। લાલ; સાહઈ. ધ્રુસકે આસીસ, ચિર પ્રતઉ ગુરૂ હું લાલ, ચિર. કહે મુનિ કનકનિધાન,*કિ મુઝન સુખકર હા લાલ.
કિ.
સ.
૪કિ.
સૂચી,
નમઈ.
ગ્
[વર્ષ ૭
ર
3
પ
* આ શ્રી કનકનિધાન મુનિ ચારુદત્તના શિષ્ય હતું! રત્નચૂડ રાસ ” (સ’. ૧૭૨૮ શ્રાવણ વિદે ૧૦ ) આમની જ કૃતિ છે.
દ
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિનવવાદ
લેખક :–પૂ. મુનિ મહારાજ શ્રી. ધુરંધરવિજયજી
(ગતાંકથી ચાલુ) ચોથા નિહુનવ–આર્યઅશ્વમિત્રઃ ક્ષણિકવાદી
આર્યઅમિત્રનું સંઘ સમક્ષ સ્વવૃત્તાન્ત કથન
આર્ય અશ્વમિત્ર પિતાને પૂ. ગુરુમહારાજ સાથે શું શું પ્રસંગે બન્યા અને પિતાને શાથી જુદો વિહાર કરે પડ વગેરે હકીકત સંઘ સમક્ષ કહેવાના હોવાને કારણે આજે વ્યાખ્યાનશાલામાં ગામને મેટો ભાગ સાંભળવાને આવેલ હતો. આ વિષયમાં રસ લેતા બાળકોએ પણ અગાઉથી આવીને સ્થાન કર્યું હતું. આજુબાજુના નજીકનાં ગામોમાં જ્યાં આ સમાચાર પહોંચ્યા હતા ત્યાંથી પણ આવી શકાય તેટલા માણસે આવ્યા હતા. મુખ્ય મુખ્ય માણસો આવી ગયા પછી આર્યઅશ્વમિત્રને તેમનું વૃત્તાન્ત જણાવવા તેઓએ વિજ્ઞપ્તિ કરી, એટલે આર્ય અશ્વમિત્રે કથન શરૂ કર્યું.
આજથી પન્દર દિવસ પૂર્વની વાત છે. અમે પૂ. ગુરુમહારાજશ્રી પાસે દશમાં પૂર્વનું અધ્યયન કરતા હતા. તેમાં એક વખત એક એવો પાઠ આવ્યો કે પૂ. ગુરુમહારાજશ્રોએ એ પાઠને અર્થ જે રીતે મને સમજાવ્યો તે પ્રમાણે મને ન જુઓ. મને 9 પ્રમાણે એ અર્થ સમજાતે હતા તે મેં પૂ. ગુરુમહારાજશ્રીને કહ્યો. પૂ. ગુરુમહારાજશ્રીએ મને હું અર્થ કરું છું તે મિથ્યા છે, એમ કહી ફરી સમજાવ્યું. મેં ફરી મારું કથન સ્પષ્ટ કર્યું. ઘણું સમય સુધી એ વિષય પર વિચારણા ચાલી. છેવટ કંઈપણ નિર્ણય થયો નહિ. આખર પૂ. ગુરુમહારાજશ્રીએ મને કહ્યું કે “બે ત્રણ દિવસ આ વિષયની વિચારણા કરી અને પછી જે નિર્ણય થાય તે કહેજે. મેં ત્રણ દિવસ સુધી આ વિષયનું ખૂબ મનન કર્યું તો પણ મારા વિચારમાં મને પરિવર્તન કરવા જેવું ન જણાયું. એક દિવસ સાયંકાળે અગાસીમાં છાપરાની નીચે બેસી આકાશ તરફ દૃષ્ટિ કરી હું આ વિષયની વિચારણા કરતા હતા, તેવામાં પૂ. ગુરુમહારાજશ્રીએ આવી મને કહ્યું. “અશ્વ ! તને નથી સમજાતું કે એકાન્ત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે? સર્વજ્ઞભાષિત આગમની એ મિથ્યાવાદના અર્થમાં સમ્મતિ કેમ હોઈ શકે?”
ગુરુજી ! એકાન્ત ક્ષણિકવાદ મિથ્યા છે, પણ ક્ષણિકવાદ તે મિથ્યા નથી. મારું કથન એ જ છે, કે ઉક્ત સૂત્રો ક્ષણિકવાદને સમજાવે છે. તે એકાન્તક્ષણિકવાદને કે આપેક્ષિક ક્ષણિકવાદને સમજાવે છે. એ કથનને હું સમ્મત થઈ શકતો નથી.” મેં મારા વિચાર જણવ્યા.
અશ્વ! આ વિષયમાં તારે આખરી નિર્ણય આ જ છે, કે હજુ વિચારવું છે ? મેં તને ઘણી વખત કહ્યું છે કે, પ્રથમ તું અભ્યાસ પૂર્ણ કરી લે. અપ્રાસંગિક અને અસમ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭ .................... .... ... ... .......................................................... જસ યુક્તિઓ કરી ચિત્ત વિશકલિત ન કર. સ્થિર ચિત્તે અભ્યાસ પૂર્ણ થશે એટલે તારી શંકાઓ આપોઆપ શમી જશે.'' પૂ. ગુરુમહારાજશ્રીએ પુનઃ મને જણાવ્યું
“ પૂજ્ય ! મારું મન સ્વસ્થ છે. પરમ્પરાએ સમજાવવામાં આવતા અર્થમાં બિલકુલ તર્ક કે દલીલ ન કરવા આપ પ્રતિબંધ મૂકે છે તે ખેદજનક છે. બુદ્ધિના વિકાસને દબાવીને પછી હા એ હા કહેવરાવવી એ શું મહત્ત્વની વાત છે ? આહત આગમમાં યુક્તિને અવકાશ નથી એમ પણ નથી. કસોટીએ ચઢાવીને જે અર્થ ગ્રહણ કરવામાં આવે તે એ સરસ સમજાય છે ને સ્થિર થાય છે કે ફરી તેમાં શંકા કે ફેરફાર થતો નથી. આ વિધ્યમાં મને ફેરફાર કરવા જેવું જણાતું નથી.” મેં મારો દઢ નિશ્ચય કર્યો.
“અશ્વ ! તક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાંતને નાશ ન સમાયો છે. સિદ્ધાંત પુષ્ટ થાય એવી કોઈ પણ દલીલ કરવામાં કોઈ વિરોધ ન કરે. મનમાં ભ્રમથી એક મિથ્યા સિદ્ધાંત સ્થિર થઈ ગયો હોય કે પછી ચાલુ સિદ્ધાંતના ખંડન માટે ને તે મિથ્યા સિદ્ધાંતના મંડન માટે જે કંઈ યુક્તિ કે દલીલ કરવામાં આવે તે સમજવા માટેની દલીલ ન કહેવાય, પણ તે વાદકે વિતંડા રૂપે પ ણામ પામે છે. છેલ્લા કેટલાક સમયથી તું બૌદ્ધદર્શનનું અવલોકન કરતા હતા. તે વિચારોની છાયા તારા મનમાં રમી રહી છે એટલે સર્વ વિચારે તું તે તરફ ખેંચી જ છે. જે તું તારા વિચારેનું પરિવર્તન કરવા ઈચ્છતા હો તો ઠીક. નહિ તે આ પ્રમાણે વિભિન્ન વિચારે સમુદાયમાં સાથે રહી શકાશે નહિ. મૂંઝાએલી મતિમાં તું પોતે સત્ય નિર્ણય ન કરી શકે ત્યાં સુધી ચાલુ પરમ્પરાગત અર્થને વળગી રહેવા જેટલી ઈચ્છા હોય અને પોતાની મતિ વિભ્રમમાં છે એમ સમજાતું હોય તો જ સાથે રહી શકાય. સવાર સુધીમાં એક નિર્ણય પર આવી, સાથે રહેવું હોય તો આગ્રહ છોડી દઈને “મિચ્છામિ દુક્કડ' દઈ સાથે રહેજે. નહિ તે અહીંથી જ્યાં જવું હોય ત્યાં વિહાર કરી જજે.” પૂ. ગુરુમહારાજશ્રીએ વિચારનું પરિવર્તન ન થાય ત્યાં સુધી સાથે નહિ રહેવા છેવટે જણાવ્યું.
“મહારાજ સાહેબ ! ખૂબ મનન કર્યું. મતિમાં ભ્રમ કે મૂંઝવણ નથી છતાં મારા વિચાર ફરી શકે તેમ નથી અને આપશ્રી આ પ્રમાણે સાથે રાખવા અનિચ્છા દર્શાવી છે તે હું વિહાર માટે વ્યવસ્થા કરી વિહાર કરવા અભિલાષા રાખું છું. અન્ય કંઈ કટુ કથન થયું હોય તો તેની ક્ષમા ચાહું છું. આપશ્રી તથા હું ભવિષ્યમાં એક વિચાર પર આવીએ એમ ઈચ્છું છું.” એ પ્રમાણે મેં પણ આખરે જણાવ્યું.
અમારે અને પૂ. ગુરૂમહારાજશ્રી વચ્ચે ઉપર પ્રમાણે વાતચિતને પ્રસંગ બન્યા પછી અમે વિહાર કર્યો ને અનુક્રમે અહીં આવ્યા.
[૮]. શ્રી સંઘ સાથે વાર્તાલાપ અને અમિત્રને આગળ વિહાર
આ અશ્વમિત્ર શ્રીસંધને પિતાનું નિવેદન સંભળાવ્યું એટલે શ્રીસથે તેમને વિનંતિ કરીઃ “આપનું કથન યથાર્થ છે. આપ અને પૂ. ગુરુમહારાજશ્રી વચ્ચે વૈમનસ્ય નહિ પણ વિચારભેદ છે, ને તે કારણે આજે જુદો વિહાર કર્યો છે. પરંતુ એ વિચારભેદ દૂર
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૧૨]
નિહનવવાદ
['પદ્મ ]
થાય તે આપ બન્ને પૂજ્યે એકમત થા, તે જૈનશાસનની શાભા ધણી સારી થાય. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ ફ્લેશ શેત્રે નહિં. આ મત ભેદ દૂર કરવાને આપ જે ઉપાય સૂચવા તેની યેાજના કરવાને અમે સ તૈયાર છીએ.”
46
જુએ આ જુદાપણું કાંઇક્રોધથી કે માનથી નથી થયું. આમાં નવા મત ચલાવવાની અભિલાષા પણ નથી, કે ક્રોધ માન છોડી દેવાથી સમજી જવાય અને વૈમનસ્ય શમી જાય. શાસ્ત્રના અર્થ કરવામાંથી આ પ્રસંગ આવ્યા છે. હવે અમે અન્નેમાંથી કાઇપણ એક પોતાના અતા ત્યાગ ન કરે ત્યાંસુધી આ જુદાઈ ક્રમ મટે ?” આ અશ્રુમિત્રે કહ્યું.
"C
66
આપ ફરમાવો તે પૂ. ગુરુમહાજશ્રીને વિનતિ કરીને અમે અહી બોલાવી લાવીએ. આપ કી અર્થ સમજવા પ્રયત્ન કરશું. આપને ત્યાં પધારવું હોય તે અમે બધા સાથે આવી પૂ. ગુરુમહારાજશ્રીને વિનંતિ કરીએ. આપ આપનું કથન ક્રી ગુરુમહારાજશ્રીને સમજાવો. પણ તેમાં નિકાલ લાવવાની ભાવના પ્રધાન રહેવી જોઈએ” શ્રી સદ્યે કહ્યું. ** આ અર્થની વિચારણા ભણા સમય સુધી ચાલી છે. હવે ફરી ફરી એનું એ ઉથલાવવાથી શું ? પૂ. ગુરુમહારાજશ્રીને કરેલ અ મને નથી બેસતા. મારે અ તેઓશ્રીને મિથ્યા લાગે છે. હવે હું મન વગર તેઓશ્રી જે અકરે છે તેમાં હા એ હા કરું તે। આ સર્વ શમી જાય. પણ વગર મનનું કરેલું ટકે ક્યાં સુધી ? એ તે એક હિ તે ખીજે રૂપે ભભ્રકી નીકળે. માટે હૃદયપલટ થાય ત્યાં સુધી આમને આમ ચાલવા દ્યો. હૃદયપરિવર્તન થતાં આપેાઆપ બધું ઠીક થઇ જશે.” આ મિત્ર સ્પષ્ટ વાત કરી. આપના કહેવાથી એમ જણાય છે * હાલમાં આ સમાધાન શક્ય નથી.” શ્રીસંઘે વસ્તુસ્થિતિ જણાવી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
કાળ જતાં સર્વે સારું થશે ” આ * સારું સાહેબ! હવે આપ સ્થિરતા
“ અમારે સ્થિરતા કરવા અનુકૂળતા આસ્તી કાલે તા વિહાર જ કરીશું ’
અમિત્રે કહ્યું.
માટે શું વિચાર રાખો છે. '
હોત તો ગઇ કાલે જ જણાવી દેત. માટે
“સારું સાહેબ ! માંગલિક સભળાવી સર્વ મંગલ કરે ! '
આ અમિત્ર માંગલિક સંભળાવે છે, ને પછી સર્વ જાય છે, [+]
આ મહુર્ગારેટ મહારાજના નગરશેઠ સાથે વાર્તાલાપ
ઉપાશ્રયના ઉપલે મજલે એકાન્તમાં આ મહાલિંગજી મહારાજ તથા નગરશેઠ એ છે. નગરશે કુશલપુરથી આવેલ સમાચાર મહારાજજીને નિદિત કરે છે. આજ પેરે કુશલપુરથી એવા સમાચાર આવ્યા છે કે અહીં સ સધ ભેગા થયા હતા. આ અમિત્રને સમજૂતિને પંથે આવવા વિનં- કરી હતી. પરતુ તેઓ પોતે જે અથ કરે છે. તેમાં
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬ ૭૨ ]
જરી પણ ફેરફાર કરવા
તે અત્રેથી વિહાર કરી ગયા છે.”
શ્રી જૈન સત્ય પ્રકાર
[વ
ચાહતા નથી. એટલે વિશેષ કંઇપણુ બન્યું નથી. બીજે દિવસે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
“ તમને પહેલેથી જ જણાવ્યું હતું કે તે ગામના સંધથી આ કંઈ બની શકે નહિ. ઠીક, તમે રાજગૃહનું શું કર્યુ” !” આમહાગિરિજી મેલ્યા.
“હું રાજગૃહ ગયા હતા ને ત્યાંના નગરશેઠને . મળ્યા હતા. તેએએ કહ્યું કે હું આવવાના હતા, પણ અહી કેટલાએક કારણેાસર રોકાઇ જવું પડયું. ' પછી મે' મારા ત્યાં આવવાનું પ્રયાજન ને આ અશ્વમિત્રજી જુદા પડવા સમ્બન્ધી હકીકત જણાવી. પછી ખંડરક્ષક શ્રાવકાને પણ ત્યાં જ મેલાવ્યા હતા, ને સર્વાં સમાવ્યું હતું. તેઓ ઘણા ચતુર અને હાંશિયાર જણાયા. ” નગરશેઠે ક્યું.
ડીક ત્યારે હવે ત્યાં શું થાય છે તેની અવારનવાર તપાસ કરાવતા રહેવું. બનતાં સુધી તે લોકા વ્યવસ્થિત છે. એટલે સમાચાર તરત જ મોકલતા રહેશે. પણ તમારે ભૂલમાં ન રહેવું.” આચાર્ય મહારાજ માલ્યા.
“ જી, હું સૂચના પણ કરતા આવ્યો છું કે કંઇપણ પ્રસંગ બને તો ત્યાં તરત જ જણાવવુ’. નગરશેઠને પણ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પૂ. ગુરુમહારાજશ્રીને મારી વંદનાપૂર્વક જણાવો કે હમણાં આવી શકયા નથી, પણ ચેડા સમય બાદ ત્યાં આવવા વિચાર, છે તેા તેઓ આવશે ત્યારે પણ ખબર લેતા આવશે. સાહેબ ! હવે સમય બહુ અલ્પ છે. આપ ચતુર્માસ માટે નિર્ણય જણાવે તે સર્વને આનંદ થાય. આપશ્રીની આજ્ઞા હોય તે વ્યાખ્યાનમાં આવતી કાલે વિનંતિ કરીએ નગરશેઠે કહ્યું.
16
* સારુ, આવતી કાલે નિર્ણય કરીશું: ” જી સાહેબ, ત્રિકાલવદના, ”
'
[ 10 ]
અધમિત્રનું રાજગૃહની નિષ્ઠ આગમન અને શ્રાવકોના કરેલ પ્રયાગથી ઠેકાણે આવવું
આ
શ્રીસધને સ્વધૃત્તાંત નિવેદન કરીને આ અશ્ચમિત્ર અનુક્રમે વિહરતા-વિહરતા રાજગૃહની નિકટ આવી પહોંચ્યા. રાજગૃહ તેમનુ ગાઢ પરિચિત ક્ષેત્ર હતું. રાજગૃહ ધાર્મિક અને શ્રાવકાનું પ્રધાનક્ષેત્ર હોવાને કારણે આર્યાં અશ્વમિત્રને તે સ્થળને પોતાના વિચારનું મધ્યકેન્દ્ર બનાવવાની ભાવના હતી. એકાદ બે ગામ દૂર રહ્યાં એટલે ‘ રાજગૃહમાં અમુક દિવસે મહારાજજી પધારશે' એવા સમાચાર માકલી આપ્યા. જે દિવસે રાજગૃહમાં પ્રવેશ કરવાતે હતા તેના પૂર્વ દિવસે સાયંકાળે ગામની નિકટમાં એક આવસમાં સ્થિરતા કરવાની હતી, જેથી ખીજે દિવસે પ્રવેશ માટે અનુકૂળતા રહે. પ્રવેશના પૂર્વ દિવસે નિયત આવાસે પહોંચવા માટે આ અશ્વમિત્રે મધ્યાહ્ન બાદ વિહાર કર્યાં. અમુક દૂર ગયા બાદ રાજગૃહની મર્યાદા-હદ શરૂ થઇ. રાજગૃહની હદમાં થડે દૂર ગયા એટલે ત્રણચાર ચોકીદાર--સિપાઇઓ સામે મળ્યા. આ સિપાઈઓએ આ સાધુઓને રાકયા અને પોતાના ઉપરી અધિકારી પાસે આવવા જણાવ્યું. સાધુઓએ એ ઉપરી અધિકાજીનું નામ પૂછ્યું
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ’ક ૧૨ ]
નિહનવવાદ
[ ૭૩ ]
તે તે અધિકારી પોતાના પૂર્વ`પરિચિત શ્રાવક જણાયો. છેવટે સિપાઇઓ સાથે સાધુ એ ઉપરી અધિકારી પાસે આવ્યા.
"
સાધુઓને જોઇને ઉપરી અધિકારીએ પૂછ્યું: “ તમે ક્રાણુ છે ? અત્યારે આમ કઈ તરફ જતા હતા?’’
“તમે શ્રાવક અનેઅમારા ગાઢ પરિચયવાળા થઈને આવો પ્રશ્ન શું કરે છે? તમને વિભ્રમ તો નથી થયેાને!” આ અવમિત્રે જણાવ્યું.
“ મતિભ્રમ તમને થયા હશે! જલદી કા તમે કેણુ છે? અને અત્યારે આ તરફ શા માટે જતા હતા ? ” અધિકારી એલ્યા.
"
‘અમે સાધુ છીએ અને આવતી કાલે રાજગૃહમાં પ્રવેશ કરવાના હોવાથી અહીં નંજીકમાં આવસ કરવા માટે જતા હતા.” સાધુએ કહ્યું.
k
તમારા આચરણ અને વેબ ઉપરથી તમે શકદાર જણાએ છે. આ બધું શું બાંધ્યું છે ? ને વારંવાર મુખ છૂપાવવા વસ્ત્રથી મુખ શા માટે ઢાંકા છે ? તેથી લાગે છે કે તમે કાઈ ચાર કે ધાડપાડૂ હશે તે આ બધું લૂટી લાગ્યા લાગે છે. માટે તમારી ઝડતી લેવી પડશે, ’” અધિકારીએ કહ્યું.
“અરે શ્રાવકરત્ન ! આમ ક્ષણમાં શું બદલાઇ ગયા ? હજુ થાડા સમય ઉપર તમે અમારી પાસે દરાજ આવતા ને અભ્યાસ કરતા અને આજે અમને પિછાનતા પણ નથી, ઉર્દૂ. ચાર-ધાડપાડૂ ઠરાવા છે! જગતમાં ચાર-ધાડપાડૂને સુધારનારા અમે સાધુએ પાંચ મહાવ્રત પાળનારા, ચોરી કે ધાડ તેા શુ પણ તૃણ જેવી વસ્તુ પણ પૂછ્યા વગર ન લઇએ. તમે આમ શુ કહે છે ?” અમિત્રે ખુલાસા કર્યા.
“ જગતમાં વસ્તુમાત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. તે મારું અને તમારું પરિવર્તન થાય તેમાં શું નવાઈ! અમુક સમયપૂર્વે તમારા જેવા કાઈ પાસે મારા જેવા કાકે શ્રાવકધા અભ્યાસ કર્યો હશે. પરંતુ અત્યારે તે હું અહીં ખડરક્ષક છું. અને તમે તે સમયે સાધુ હો।, પણ તમારા ક્ષણિકવાદ પ્રમાણે તેમને તે ક્યારના ય ગયે. અત્યારે તો તમે કાઇ જુદા ચાર-ડાકૂ હે એમ શકા કરી શકાય છે. ” અધિકારીએ બરાબર કટાક્ષ કર્યાં,
નાશ થઈ
">
k
‘ ક્ષણે ક્ષણે પદાર્થના નારા થાય છે બરાબર છે, પણ અમે તે તેના તે જ છીએ. અમે સાધુ મટીતે ચાર રૂપે નથી ફરી ગયા.
,,
અશ્વમિત્રે કહ્યું.
“ તમે તેના તે જ કેમ હોઇ શકે! ? તેને નાશ થઈ ગયા. દરેક પદાર્થોના ક્ષણે ક્ષણે નાશ થાય છે, તે તમારા નાશ કેમ ન થાય ? માટે કાંતા ક્ષણિકવાદનો નાશ કરી તે સાચા રાહે ચડી તમારા સંયમની સારી રીતે આરાધના કરી. નહિ તે તમે તે સમયથી અત્યારે કાઇ જુદા સ્વરૂપમાં છે. તે સ્વીકારી રાજ્યના નિયમ પ્રમાણે અહીં સર્વ વસ્તુ બતાવી નિયમ વિરુદ્ધ જે કઇ હોય તેની શિક્ષા સહન કરી.” અધિકારીએ કહ્યું. * સુભદ્રવિજય, આ તેા બન્ને બાજુથી બાંધે છે. કિવાદ માનીએ તે ચાર ડરાવે છે ને સાધુ માનવા—મનાવવા માટે ક્ષણિકવાદને ત્યાગ કરવાનું કહે છે. ખેલ, શું કરીશું?
k
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૧૭ ]
શ્રો જૈન સત્ય પ્રકાશ
મને કેટલાએક સમયથી એમ તે થયા કરતું હતું કે આપણા આ ક્ષણિકવાદ નગમ--~-- વહાર નય પ્રમાણે વ્યવસ્થિત કહી શકાય નહિ. ૠજુત્ર નય પ્રમાણે ઠીક છે. જો આપણે કવળ ક્ષણિકવાદને વળગી રહીએ ઢે આપણે ઋજુત્રને જ માન્યો કહેવાય. અને વ્યવહાર-નગમને વિાલ કર્યો કહેવાય.
www.kobatirth.org
C
વ્યવહાર નૈગમને નિષેધી ઋજીસૂત્રને જ માનવે એ મિથ્યાત્વ છે. આપણે કેવળ કિવાદને ત્યાગ કરીએ તો અનુચિત નથી.” અશ્વમિત્રે વિચારમગ્ન થતાં કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનું સ્થન થા છે. કવળ ક્ષણિકવાદ એ જૈનદર્શનમાં આપણી નવી જ કલ્પના છે. અત્યાર સુધીમાં નહિ સભળાયેલ એ વાત્ને ત્યાગ કરવાથી જૈનધર્મી અખંડ અને એકવિચારણાવાળે છે તે સિદ્ધ થશે. પૂ. ગુરુમહારાજશ્રીને પણ આનંદ થશે તે આપણને પણ ગામેગમ જે અડચણ નડે છે તે સર્વ શમી જશે.” સુભવિજયજીએ કહ્યું.
f.6.
S
શ્રાદ્દવ ! તારું કહેવું હીક છે. અમે ક્ષણિકવા ત્યાગ કરીએ છીએ. અને અત્યારસુધીમાં તે વાદ માટે જે કંઇ આગવિરૂદ્ધ ખેલાયું હોય તે સર્વને મિચ્છામિ દુક્કડ” ઇ આલોચનાપૂર્વક સુધારીએ છીએ. ' આ અમિત્રે મતના ત્યાગપૂર્વક કહ્યુ
*
મહારાજ સાહેબ ! આપશ્રીની સરલતાથી આજ મને અપૂર્વ ઉલ્લાસ થયો છે. હું આપશ્રીના સેવક હતા તે જ છું. આપશ્રી પ્રત્યે અત્યારે જે કાંઈ અવિનીત આચરણ થયું હાય તેનું ‘મિચ્છામિ દુક્કડ” મથું છું. ક્ષમા ચાહું છું. આ તે મેં સાંભળ્યું હતું કે આપશ્રી વિચારભેદને કારણે જુદા મત ચલાવા છે, તેથી આમ કરવું પડ્યું. સર્વન વીતરાગ પ્રભુના શાસનમાં એક જ વિચારણા હોય. એ તે જેઓને પોતાના ધરનું કહેવું છે, તેએમાં મતભેદ ને પક્ષાપક્ષી હોય. આપ નિઃસ્પૃહ મુનિએમાં સહજ પણ નશેાળે. હવે આપશ્રી ખુશીથી પધારેા. અહીં નજીકમાં જ ઉતરવાની વ્યવસ્થા કરેલ છે. પધારો, હું પણ સાથે આવું છું. ' અધિકારીએ પોતાની ફરજ સફળ થયાને સ ંતોષ વ્યક્ત કરતાં કહ્યું. અમિત્ર વગેરે ઉતરવાને સ્થાનકે ગયા. [ ૧૧ ]
રાજગૃહીંથી નગરશેઠ સાયકાળે મિથિલા આવ્યા અને આ મહારજીત સમાચાર પહોંચાડ્યા. આવશ્યક વગેરે કરીને ત્યાંના નગરશેઠ સાથે રાત્રિના સમયે નિરાંતે આ મહાગિરિજી પાસે ગયા અને વંદના, સુખશાતા વગેરે પતાવી રાગૃહની સર્વ હકીકત જણાવીને કહ્યું: “ સાહેબ ! બહુ સમય થયા એ બાજુ ક્ષેત્રફરસના નથી કરી. આપશ્રીના વાવેલ બીજંકાને અવારનવાર સિંચન કરવાની જરૂર છે. તે તે તરફ પધારો.
66
આ ચાતુર્માસ તે અહીં છે. ચાતુર્માસ બાદ ક્ષેત્રસ્પ`ના હશે, તે તે તરફ વિહરવા ભાવના છે. આ વખતે અમિત્ર ચતુર્માસ રહેશે. તેનાથી પણ જાગૃતિ સારી આવશે. તે માર્ગ પર આવી ગયા એ ઘણું જ સારું થયું. જો ઠેકાણે ન આવ્યા હોત તે તેની સર્વશક્તિનો દુર્વ્યય થાત તે સમાજના ભાગલા પડત એ જુદા. ખંડરક્ષક શ્રાવકે યુક્તિ ડીક અજમાવી.” આ મહાગિરિજી મહારાજે જણાવ્યું.
For Private And Personal Use Only
“ જી, ગમે તેમ તેય એ આપની કેળવણી પામેલ શ્રાવક છે ને ! ગામ તેને લખતે શોભે છે, સંધનાં કેટલાંએક કાર્યો તેને લીધે સરલ રીતે પતી જાય છે. સમાજમાં, પ્રજામાં,
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
નિહનવવાદ
[૫૭૫
અધિકારીવમાં જૈનધર્મનો જે પ્રબલ પ્રભાવ જણાય છે તેમાં તે પણ એક હેતુભૂત છે. એમિત્રજી મહારાજ પોતે આટલા સમય જે દુરાગ્રહમાં રહ્યા તે માટે પશ્ચાત્તાપ કરતા હતા. અને ચાતુર્માસ બાદ આપશ્રી પાસે તરત આવવા ભાવ રાખે છે. તેમને તે આ વિચાર કર્યો કે તરત જ અહીં આવવા વિચાર હતો, પણ ચતુર્માસનો સમય ભરાઈ ગયેલ ને રાજગૃહ જેવું ક્ષેત્ર ખાલી રહે તે ઠીક નહિ એટલે અમે આગ્રહ કરી રોકી રાખ્યા છે. છતાં આપશ્રીની આજ્ઞા હશે તો જ ચતુર્માસ રહેવા હા પાડી છે. આપશ્રી એમને રાજગૃહમાં ચતુર્માસની આજ્ઞા ફરમાવે, એટલે અમને આનંદ થાય” રાજગૃહના નગરશેઠે કહ્યું.
ખુશીથી ચતુર્માસ રહે, ને તમે પણ તેમને રાખી સારી રીતે લાભ લેજે. શક્તિવાળા સાધુઓ છે માટે અભ્યાસાદિની અનુકૂળતા કરી આપવી, સંઘનાં વિશિષ્ટ કાર્યો કરવા-કરાવવાં વગેરેમાં પ્રમાદક સંકેચ રાખવો નહિ” આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યું.
“જી સાહેબ ! આપશ્રી એ બાબતમાં સહજ પણ શંકા રાખશે નહિ. અમે તેમને અલ્પ પણ ઓછાશ આવવા નહિ દઈએ. અમિત્રમહારાજને બીજું કંઈ કહેવું હોય તે ફરમાવો.” શેઠ બોલ્યા.
સર્વ સાધુઓના શરીર સાચવી સંયમમાર્ગમાં પ્રગતિશીલ બનાવે, જ્ઞાન ધ્યાનમાં વિશેષ ઉદ્યમી કરે, ને જેમ બને તેમ જૈનશાસનની શોભા વધે તેવી પ્રવૃત્તિ કરવા-કરાવવામાં ધ્યાન આપે એમ કહેજે.” આર્યમહાગિરિ મહારાજે અશ્વમિત્રને ઉચિત જણવ્યું.
“સારું સાહેબ! શાતામાં રહેજે” વંદના કરી શેઠ જાય છે.
X
સુખશાતાપૂર્વક આર્યઅશ્વમિત્રે ચતુર્માસ પૂર્ણ કર્યું. પછી વિહાર કરી પૂજ્યપાદ ગુમહારાજશ્રી પાસે આવ્યા. પૂર્વે કરેલ મિચ્છા વિચારણા માટે પશ્ચાત્તાપૂર્વક પ્રાયશ્ચિત્ત લીધું ને સારી રીતે સંયમધમનું પાલન કરી શાસનની શોભા વધારી આત્મસાધના કરી, સદ્દગતિના ભાજન બન્યા.
આ અશ્વમિત્રને વાદ બૌદ્ધદર્શનને અનુસરતા હોવાથી પ્રથમ–દ્વિતીય નિહ્નવવાદના વિવેચનમાં તેને લગતા વિષે ચર્ચાઈ ગયેલ હોવાથી તે સંબંધી શાસ્ત્રાર્થ અહીં વિવેચવામાં નથી આવ્યો.
(ચાલુ)
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૉર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદે.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક:-શ્રીચુત મોહનલાલ દીપચં ચાકસી ( ગતાંકથી ચાલુ )
અચ્છાવત્તાની ચડતી-પડતી (૩) : મંત્રી કરમચંદ
અલબત એવા પ્રશ્ન કરવામાં આવે કે જો કરમચંદનુ પોતાનું હૃદય શુદ્ધ હતુ તે તે શા માટે નાશી ગયા ?—એણે બીકાનેરમાં જ રહેવું હતું. પણ આ વાત કથનમાં જેટલી સુકર છે એટલી વનમાં મૂકી સુકર નથી. મનુષ્યને જિંદગી વ્હાલી હોય છે અને એ નિયમ એકાદા ક્ષેત્ર કીટકથી માંડી ઊંંચ કક્ષાના માનવી પત એકધારા વ રહેલા દિષ્ટગોચર થાય છે. જેમણે રાજસ્થાનને ઇતિહાસ કાળજીપૂર્વક જોયા છે તેમની નજર સામે ઇંદ્રરાજ સીગવી અને અમરચંદ સુરાણા સરખા નિમકહલાલ અને વફાદાર સેવાનાં વન, માત્ર એકાદા શસયને આગળ ધરી, કેવી રીતે હતાં ન હતાં. કરી નાંખવામાં આવ્યાં હતાં એ વાત દીવા જેવી રમતી હશે. એ બનાવો ઉપરથી હરકાઈ પ્રાસ મનુષ્ય મેધ મેળવે તે એટલા જ કે રા-વાળ તે વાંદરા, વિફરે ત્યારે નહી કામના. જ્યાં એવું બને ત્યાં પળ માટે પણ ઊભા ન રહેવુ એ ડરપાકતાનું લક્ષણ નથી પણ બુદ્ધિમત્તા યાને દીધ દર્શીિતાનુ છે. એ માપે માપતાં કર્મદે લીધેલું પગલુ યોગ્ય દિશામાં હતું એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી જ. એ જમાનામાં વમાન કાળની માફક સ્વતંત્ર રીતે ન્યાય તાળવાની પદ્ધતિ પગભર નહાતી બની. દેશી રાજ્યામાં રાત્મકર્તાના શબ્દ એ આખરી નિણૅય લેખાતા, એટલે જેની સામે પ્રપંચ ખેલવાને આરાપ ખડા થાય એણે પેાતાની પાસેની સાબિતીએ ને ચીથરા સમજી લઈ, ન્યાય મેળવવાની આશા ઉપર ખ'ભાતી તાળુ લગાવી, રાજ્યકર્તાના ચરણે જીવનનુ કયાં તે અળિદાન દેવું અથવા તો ક્રાઇખી રીતે એના પામાંથી નાશી છૂટવું જ રહ્યું.
ટૂંકમાં કહેવાનું એટલું જ કે ઉપરના મુદ્દાની વિચારણા નિષ્પક્ષપણે કરતાં તારણ એક જ નિકળે છે કે મત્રી કરમચંદ નિર્દોષ હતા, એના સામે ઊભા કરવામાં આવેલ આરાપ પાયાવિનાના હતા. કેરળ દેશના લાભની દૃષ્ટિયે જોવાની સાચી નજરના કારણે જ એ રાજવીના શિકાર બન્યા હતા. એ કાઈ કાવત્રાનેા રચનાર નહોતા, પણ સ ંજોગવશાત્ એને ભાગ યાને શિકાર બન્યા ! એની સુવ્યવસ્થાભરી આવડતે એના વિનાશ નાતો હતેા ! એણે રાજવીને સાચા રાહે આણવાની તમન્ના સેવી અને એ હેતુ બર આણવા અર્થે લીધેલા ઉપાયામાં નિમકહલાલીથી મચી રહ્યો ! પણ જેમને મંત્રીના આ કાર્યથી ગુમાવવાનું હતું તે મૂકપણે આ બધુ કેમ જોઇ રહે ? જો રાજવી પોતાની પૂર્વની કૈવ ચાલુ રાખે, વાહવાહથી રાજી થઇ છૂટથી પૈસા ખરચે તાજ પોતાના ખીસા તર થાય એવું જેએ માનતા તેએ આમ સરળતાથી સેાનાના ઇંડા મૂકનાર હંસને એકદમ છટકવા દે તેટલા ભેાળા નહોતા, તેએએ કલ્પિત કાવત્રાની હવા સર્જી એનુ ઝેર રાજવીના કાનમાં એવા જારી ભર્યું કે જેથી તે પોતાની સાન–સમજ સાવ ભૂલી ગયા ! અરે, એટલું પણ ન જોઈ શક્યા કે જેના વડવાએ આજે પેઢી ઉતાર સંસ્થાનના કલ્યાણમાં
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધમી વીરેનાં પરાક્રમ
[ પ૭૭ ]
-
અને ઉત્કર્ષ માં ફાળો આપતા ચાલ્યા આવ્યા છે એને આ વંશજ એકાએક કાવત્રાબાજ શા સારૂ નીવડે ? મંત્રીપદમાં કંઈ ઊણપ હતી કે જેથી રાજ્યપલટો આણવા તૈયાર થાય ?
નીતિકારે સાચું જ કહ્યું છે કે રાગાંધની દશા તો ઘુવડ અને કાગડા કરતાં પણ અતિ ખરાબ હોય છે, કેમકે ઘુવડ તે માત્ર દિવસે જઈ શકતું નથી જ્યારે કાગડો માત્ર રાતે નથી જોઈ શકતો પણ રાગથી અંધ બનેલ આદમી નથી તો દિવસે જોઈ શકતો કે નથી તે રાત્રે દેખી શકતો. પાસે બેસનારા હાઆઓ પર જે સ્નેહ રાજાને બંધાઈ ચૂક્યો હતો એના પર મુસ્તાક રહી, વાત ખરી માની એકદમ તેણે કરમચંદને પકડવાનો હુકમ કર્યો, એટલું જ નહિ પણ પકડીને મારી નાખવાની આજ્ઞા પણ સાથે જ આપી દીધી ! મોગલાઈ જમાનાની જહાંગીરી એ કાળે મોગલ દરબારમાં શરૂ થઈ નહોતી, કેમકે એ વેળા મહાન અકબરશા ગાદી પર હતો. પણ દેશી રાજ્યોમાં તે ઘણી જગ્યાએ રાજા બોલ્યા એટલે ભગવાન બોલ્યા એમ મનાતું! “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તે હાજી હા ” નો યુગ હતો ! સાચું કહેનારને મરણ મુઠ્ઠીમાં રાખીને ફરવું પડતું ! ઉપર જોયું તેમ રાયસિંગે જે કડક ફરમાન કહાડયું એની ગંધ કરમચંદને ગાઢ મિત્રો દ્વારા આવી. મુસદ્દી કરમચંદ એ જાણ્યા પછી બીકાનેરમાં પાણી પીવા પણ થજો નહીં. ટૂંક સમયમાં એ પિતાના કુટુંબ સહિત, જે કંઈ લઈ શકાય તેવું હતું તે લઈ છુપી રીતે દિલ્હી તરફ સિધાવી ગયો. અકબરશા પાદશાહ બીજા રાજાઓની જેમ કાચા કાનનો નહતો, એને માણસની પિછાન હતી. મંત્રીશ્વરની વાત સાંભળ્યા પછી તરત જ એને લાગ્યું કે આવા દક્ષ અને અનુભવી માણસને હાથમાંથી જવા ન દે. એ જ્યારે ચાલી–ચલાવીને પિતામાં વિશ્વાસ રાખી આવ્યો છે ત્યારે એને શોભે એવા માન-અકરામ સહિત આશ્રય આપવો. બાદશાહે કરમચંદ તરફ સંપૂર્ણ માયા દાખવી એટલું જ નહિ પણ એને છાજે તેવા મન સહિત પિતાના દરબારમાં રાખ્યો. અકબરશાની નજરમાં દિવસ જતાં કરમચંદનું સ્થાન ઊંચે ને ઊંચું થવા લાગ્યું અને થોડા સમયમાં તો એ બાદશાહનો માનીતે સલાહકારક થઈ પડે.
જ્યારે રાયસિંગના જાણવામાં આવ્યું કે કરમચંદ મંત્રી તેને હાથતાળી આપી દિલ્હી પહોંચી પણ ગયો ત્યારે એને ઘણું જ ખોટું લાગ્યું ! પોતાની સત્તા માટીમાં મળતી જણાઈ ! ઉતાવળ ને આવેગમાં દાઝયા પર ડામ દેવા જેવું કર્યું. તેણે કાઈબી રીતે એના પર વેર લેવાનાં શપથ લીધાં !
• એક કવિએ ગાયું છે કે આપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી ! પણ સાથે પિતાની સાહેલીઓને પણ લેતી આવે છે ! રાયસિંગની બાબતમાં પણ એ જ એક બનાવ બન્યો એથી એણે કરમચંદ સામે જે વેર બાંધ્યું હતું એમાં વધારો થયો !
સન ૧૫૯૭માં રાયસિંગ પોતાની ભાટનેર (Bhatner) રિયાસતમાં કાર્યો હતો એવામાં અકબરશાના સસરા નાશીરખાનની ત્યાં પધરામણી થઈ. આ માનવંતા પરિણાની ખાતર બરદાસ્ત સારૂ રાયસિંગે પિતાના સરદાર તેજા બાગોર (Taja Bagor) ને નિ. કોણ જાણે કેવા મુદ્દાથી બન્યું તે કુપવું મુશ્કેલ છે, પણ બન્યું એવું કે તેજા બાગોરે નાશીર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૭૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ખાનની ખીજમત કિંવા આગતાસ્વાગતા એના અધિકારને છાજે તેવા સ્વરૂપમાં ન કરી. એકાદ-બે પ્રસંગ એવા બન્યા કે જેમાં ખાને પિતાને મોટું અપમાન પહોંચાડ્યાનું માન્યું અને એકાએક તે દિલ્હી ચાલી ગયે. એ બધી વાત અકબરશાના કાને પહોંચી. વાતમાં તથ્ય જણાતાં પાદશાહને ગુસ્સો વધી પડ્યો. એણે સરદાર તેજાને પિતાને સ્વાધીન કરવાનું ફરમાન રાયસિંગ પર મોકલ્યું; અને બીકાનેર નરેશ તરફથી એ માટે આંખ આડા કાન થતાં તરત જ અકબરશાહે ભાટનેરની જાગીર રાયસિંગ પાસેથી ખુંચવી લઈ તેના છેકરા દલપતસિંગને આપી. આ બનાવમાં શાહના દરબારમાં વસેલા માજીમંત્રી કરમચંદે કે ભાગ ભજવ્યો તે સ્પષ્ટ તારવી શકાતું નથી. પણ રાયસિંગે તે માની જ લીધું કે આ સર્વ એની શીખવણીથી જ શાહે કર્યું ! આ રીતે એક સમયના રાજા–મંત્રી વચ્ચે પડેલી વૈમનસ્યરૂપી ફાટ વધુ વિસ્તાર પામી.
સમયનું ચક અખલિત ગતિએ ફર્યા કરે છે. ઘડી પૂર્વે જ્યાં ભરતીનાં મોજાં ઉછળતાં દષ્ટિગોચર થાય છે ત્યાં થોડી ઘડીયો વીતતાં ઓટના વાયુ વાય છે. કાળદેવતાને અદયરૂપી કાંટો સદા કોઈની પણ શેમાં તણયા વિના તેલનનું કાર્ય કર્યું જ જાય છે. ભાવિના ગર્ભમાં છુપાયેલ વાતને એના ઉદયકાળ પર મુલતવી રાખી મંત્રી કરમચંદ જૈનધર્મ અને જૈન સમાજ માટે શું કર્યું હતું એ ટૂંકમાં જોઈ જઈએ—
આજે પણ રાજપૂતાનામાં, સંઘના એક મહાન આગેવાન તરીકે કરમચંદ મંત્રીની સ્મૃતિ કરાય છે. એના દ્વારા થયેલાં કાર્યો જ એ મહાન વ્યક્તિનો યશ આજે મુકપણે દાખવી રહ્યાં છે. સન ૧૫૫૫માં એમણે બૃહત્ ખરતરગચ્છના શ્રીજિનચંદ્રસુરિન પ્રવેશમહોત્સવ બીકાનેરમાં મોટા દબદબા સહિત કર્યો હતો. એ સમયે જે કવિએ પ્રસંગોચિત વર્ણન કરી સારાય બનાવનું દિગદર્શન કવિત્તમાં ગાયું હતું તેને સારે સરપાવ અપાયો હતો. સન ૧૫૭૮ના દુષ્કાળમાં તેણે જુદા જુદા ભાગોમાં અન્ન પૂરું પાડવાનાં મથકો
સ્થાપી ભૂખે મરતી પ્રજાને જબરું આશ્વાસન આપ્યું હતું. મુસ્લીમ રાજ્યકર્તાઓના તાબામાં ગયેલી સંખ્યાબંધ મૂર્તિઓ એણે પાછી મેળવી બીકાનેરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયમાં એકઠી કરી હતી. ઓસવાલ જ્ઞાતિમાં તેણે દેશ-કાળને અનુરૂપ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. અને ભોજક યાને યાચક માટેના લાગા નક્કી કર્યા હતા.
આ મંત્રીશ્વર કર્મચંદે પોતાના અધિકાર કાળે, માથા પર રાજ્યચિંતાને મોટો બે હેવા છતાં, શક્તિ અનુસાર ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ફાળો આપ્યો હતો. એ સંબંધી વધુ જાણવાની ઇચ્છાવાળાએ મંત્રીશ્વરને લગતા પ્રબંધ અને રાસ જોઈ લેવા. કેટલીક અતિશયોક્તિ કવિ કિંવા લેખકદ્વારા થઈ હોય છે, પણ એ બાદ કરી સત્ય તારવવું હોય તો મુશ્કેલી નથી પડતી; ઈતિહાસને ગષક એ કાર્ય અવશ્ય સાધી શકે છે. મંત્રીને અકબરશાહ સાથે મેળાપ થયું ત્યાર પછીની વાત હવે પછી તે ઇશું.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નશુદ્ધિાના પાઠાંતરે
પ્રેષક–- પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ
[ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિશિષ્ય ] લગ્નશુદ્ધિ' નામક ગ્રંથરત્નના કર્તા-ચતુર્દશતસંખ્યાકપ્રકરણપ્રસાદસૂત્રધારકંપ, સુગૃહીતનામય, યાકિનીમહત્તરાગ્નનું આરાધ્યાપાદ, સૂરિપુરન્દર શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. આ ગ્રન્થ અનેકવાર છપાઈ ગયો છે. આ ગ્રંથની એક તાડપત્રીય પ્રતિ ખંભાતના શ્રી શાંતિનાથજી જેનભંડારમાં છે. અઘપિ તેનું અભિધાન પ્રતિ ઉપર તથા લીસ્ટમાં લગ્નકુંડલિકા એવું આપવામાં આવેલ છે, પરંતુ તે ગ્રંથ અને “લંગ્નશુદ્ધિગ્રંથ ભિન્ન નથી તે પ્રતિ પાલીતાણામાં પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી કનકવિજયજી મ. જે મંગાવેલી. તેના ઉપરથી પૂ.પા. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્યરત્ન મુનિ શ્રી જીતેન્દ્રવિજ્યજીએ પાઠાંતરોની નોંધ તૈયાર કરીને મને મોકલી આપેલ. તે પાઠાંતરે જોતાં કેટલાક પાઠાંતરે અતિ મહત્ત્વના છે–એમ મને લાગ્યું. આથી તે સધળાય પાઠાંતરીને આજે વિદ્વાનોની જાણ માટે અને રજુ કરું છું. આ નીચે આપેલા પાઠાંતર—વિ. સં. ૧૯૭૪ માં શ્રાવક ભીમસિંહ માણેક તરફથી છપાએલ–આરંભસિદ્ધિ-લગ્નસુદ્ધિ અને દિનશુદ્ધિના ચોપડામાં જે (પૃ. ૪૨૩ થી ૪૪૬ સુધીનાં પૃષ ઉપર) છપાએલી લંગ્નશુદ્ધિ છે તેની અપેક્ષા છે. સારાંશ કે છપાએલ “લગ્નદ્ધિના પાઠ ઉપરથી આ પાઠાંતરે છે એમ સમજવું. गाथा पाठ पाठान्तर गाथा पाठ पाठान्तर
२ कालविसेसो काललबो सो २३ बिंबपइटाइ विवपइटाए , ७ --मिकारसमो --मिकारसगो २१ जोगो जोगा
७ ---मेकारसमो मेकारसगों २५ छठो छ छ छटो छ ८ इक्कारसमो एक्कारसमो २६ सचं ९ सेसा उ सेसालु १० जम्माणि जन्मण--
३१ कत्तिय कित्तिय १० बीआ बीए
३२ पक्रमिनारस पढमिकाम અગિયારમી ગાથા તાડપત્રીય પ્રતિમાં નથી.
३२ सत्तम १९ उवचयंमि उचचियंमि
३७ दिवस दिवसथ-तिहि -. १९ रण २० सियपडिवयाउ सियपडिवयाइ
४० चउर्थीए चरथी २० दसमम्मि दसगं उ | =
મિf
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
[५८०
श्री
सत्य प्राश
[१७
माथा पाठ पाठान्तर माथा पाठ पाठान्तर ४४ ससिसूर सणिमर
७१ रविरिक्खा रविरिक्खं ४५ दुन्निय तह दुन्नि वि तहा ७१ इक्कग्गलो एकगलो ४५ वजिजा वजेजा
७२ तिरियं अथवा तिरियं ४६ रेवईओ रेवई य ४९ पुस्सं जिट्ठा
७३ सिररिखं सिरिरिक्खं. ५० अद्धपहरो अद्धपहरो य ७४ असलेस अस्सेस ५० --होरा. य होराओ
७६ -दोस त्ति –दोसु त्ति ५१ विवजणिज्जो य विवजणिज्जार ८० कहवि कहिंव ५२ तइयमद्ध तइम अद्भ
८३ चउदसे चउद्दसे ५४ दृसिअं इय दूसियमिय
८४ चउवीसमे चउवीसमे य. પ૬ તથા ૫૭મી ગાથા તાડપત્રીય પ્રતિમાં નથી. ८४ सीहस्स. सिंहस्स ५८ ठिओ उ ठिओ य
८५ हुँति होइ। ५९ रिक्खपिट्ठओ रिक्खाउ पिट्ठओं
८८ रविबुह रवीबुह ६० पुरो पुरओ
८८ मेसाईआ उ मेसाईयाण ६१ उड्ढाओ उड्ढाओ ९१ मेसाईआ मेसाइया ६१ सलागाण. सिलाए,
९१ नवंसाओ नवं नियया ६१ कत्तिया कित्तिया
९१ तुलाइया तुलाइया ६१ सेसाणि सेसाई
९२ सीहमाईसु सिंहमाइसु ६२ गणयवरो य गणयवरो
९२ धनुहाईसु धणुहाईसु ६३ जइ एगसलागाए एवं एगसिलागाए ९३ जाव बार जाव बारसो होज
९४ तीसंसं तीसंस ६३ हुजा होजा
९५ तजुअ तज्जूभ ६४ चउसु य चउसु
९८ –विसुद्धि- -सुद्धि६५ चउवीसमे अ चउवीसहमे १०१ अट्टमं अट्टमयं ६६ गुरुसणिणो गुरुससिणो
१०२ ते जे ६७ पंचम तइयं
- १०३ दो पंच पंच ६८ अस्सिणीइ तइमंमि अस्सिणीउ तइयमि १०३ रवि सुहओ रवी य सुहो १८ भी 10 ता७५त्रीय प्रतिभा नथी. | १०४ पंच पंचम
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म १२]
લગ્નગુદ્ધિના પાતરે
[५८१]
गाथा पाठ पाठान्तर गाथा पाठ पाठान्तर १०४ नव नवम
१२५ छठे दुगे अ छठे तिछगि(१) दुति १०६ दुपणछठो दुपणछगे
छगि(२) तिळगे(3) १०६ –बारसी -बारस
१२५ दसमयम्मि दसमगे यं १०६ सव्विइगारे सव्वेगारे १२५ सम्वेगारे सब्विगारे १०७ ससिसूराणं सणिमुराणं १२६ सुहा सुहावही १०७ उण पुण .
१२७ इय इह १०९ अ कारस अद्विकारसि १२७ अन्ने चि य अन्नथ वि १११ लग्गे लगा।
१२७ मुहकज्जेमुं सुहकजे १११ बहुनाण बुहनाण १२९ तम्मि य तंमि उ ११६ सुक्को उ सुको
१३० -छायाई -छायाए ११७ मझत्थो अ मझन्थो उ १३१ सम्वविसुद्धे सत्वविरुद्ध १२१ विवजणिज्जाओ विवजणिज्जा य १३२ किच्चाई कजाई १२४ इक्कारसगा एकारसगा । १३३ अजुत्तं वुत्तं अजुत्तं
ઉપર જણાવેલા પાઠાન્તરમાં કેટલાક પાઠાન્તરો તો અતિ મહત્ત્વના હોવાથી સુધારો કરવા જેવા છે, કેટલાક બિનજરૂરી પણ છે અને કેટલાક પાઠાન્તરો માટે વ્યાકરણ, છન્દઃશાસ્ત્ર અને અર્થ સંગતિની દૃષ્ટિએ વિચાર કર્યા બાદ નિર્ણય કરી શકાય તેમ છે, આથી અત્રે જે પાઠાન્તરે અતિ મહત્વના છે તેને અંગે જ કાંઈક લખવામાં આવે છે. જ્યારે બાકીના પાઠાન્તરે માટે આ વિષયના વિદ્વાનો વિચાર કરી એગ્ય પ્રકાશ પાથર એવી આશા રાખવામાં આવે છે.
1. पयासमी गाथानी १३आतमा ‘छटो छ ६ दसमो' ॥ प्रमाणे तेना अहो ' छ छट्ठो छ दसमो' से 411२ १धु संगत सागे . विन दि २५
ગોમાં--છઠ્ઠા અતિગડ અને દશમાં ગડની છ-છ ઘડીઓ તજવાનું વિધાન અન્ય પ્રસ્થામાં पण मा. 'त्यजेद्वा पञ्च विष्कम्भे षट् तु गण्डातिगण्डयोः' आ. सि. वि. १ श्लो. ७४. 'पण छस्सग नव घडिया विक्खभ दुगंड सूल वाघारं' दि. शु. गा. ३४. 'षट्र गण्डे चातिगण्डे च नव व्याघातबज्रयोः' मारचन्द्र-योग प्रकरण-श्लो. २७. या सिवाय मुक्त यितामा, प४िसबिता माहित अन्यामा પણ દેશમાં ગંડ રોગની છ ઘડી જ તજવાની કહી છે જ્યારે છપાએલા પાઠ પ્રમાણે દસમા યોગની પાંચ ઘડી તજવી એવો અર્થ થવા પામે. આથી તાડપત્રીય પ્રતિવાળા પાક ઠીક લાગે છે.
२. ४४ मी यानी २३यातमा मसि' तेना २याने 'मणि' मेव। પાઠાતર મલે છે તે વધુ સંગત લાગે છે. સંવર્તક છે. માટે સનમની રાયે નિ અને
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૮૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
રવિવારને વેગ માન છે તે માટે જુઓ મા. જિ. fa. ૨ . હર ની ટીકા તથા નારચન્દ્ર વેગ પ્રકરણ.
૩. ૪૯ મી ગાથાના ઉત્તરાર્ધમાં “પુર' છે એના પાને “નિ” એવો પાઠાન્તર મલે છે અને તે જ વધુ સંગત લાગે છે. આ લેકમાં સાત ગ્રહોના જન્મનક્ષત્ર બતાવ્યાં છે. શુકનું જન્મનક્ષત્ર મુદ્રિત પુસ્તકના આધારે પુખ્ય થાય છે જયારે આ. સિ. વિ. ૧, સે. પર ની ટીકા, નારચન્દ્ર યોગ પ્રકરણ તથા દિનશુદ્ધિ-ગા. ૪૫ માં. શુકનું જન્મનક્ષત્ર જયેષ્ઠા કહેલ છે. આથી તાડપત્રીય પ્રતિને પાઠ વધુ સંગત લાગે છે.
અ. ૧૦૭ મી ગાથાના પૂર્વાર્ધમાં ક્ષત્તિશ્નરાજ ” છે તેના સ્થાને “afખજૂરા” એ પોક મલે છે અને તે જ વધુ ઠીક લાગે છે. આ શ્લેકમાં દીક્ષામાં પશ્ચર્યની શુદ્ધિનું, વર્ણન છે. ચન્દ્ર માટે “વત્રાંરાઇવરે ૪ ને ર જ ઢીક્ષતિ' “Tીવમઃबुधार्काणां षड़वा वारदर्शने । शुभावहानि दीक्षायां न शेषाणां कदाचन
૨I” 1. Fર. વિ. ૯ ક. ૨૨ ની ટીકા. આ ઉપરથી તાડપત્રીય પ્રતિવાળો પાઠ વધુ સંગત છે. [ આ પાઠાન્તર મુદ્રિત ગ્રન્થની ફૂટનોટમાં પણ સૂચવેલ છે. ]
તૈયાર છે, આજે જ મંગાવે. શ્રી જૈન સત્ય પ્રકાશ”ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. દરેકનું મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા,
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક–ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી જુદા જુદા વિદ્વાનેએ લખેલ અનેક લેખોથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના. (ટપાલ ખર્ચને એક આનો વધુ)
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક-ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ સંબંધી સામગ્રીથી સભર અંક. મૂલ્યએક રૂપિયો
ક્રમાંક મે—જેનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ચાર આના.
ક્રમાંક ૪૫-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય—ત્રણ આના. '
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીતરાગસ્તોત્ર'ના વૃત્તિકાર શ્રી પ્ર ભા નં દ સૂરિ
લેખક:-શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ, અમદાવાદ.
શ્રી. હેમચંદ્રસૂરિકૃત થતા જaોક ના વૃત્તિકાર શ્રી પ્રભાનંદસૂરિના સાહિત્યજીવનની માત્ર બે કૃતિઓ સિવાય તેમના ધ્વન અને કવનનું પાનું કેવું છે. તેમણે પ્રસ્તુત तोत्र ५२ दुर्गपदप्रकाशवृत्ति भने मी ति श्री वनपार विस्त ऋषभपञ्चाशिका પ્ર રચેલી ત્રુઢિશિ નામની ટીકાની પ્રાન્ત પ્રશસ્તિ પણ પ્રથમ દૃષ્ટિએ સંદિગ્ધ લાગે તેવી અને ટૂંકી આપી છે. તેઓ કયારે અને ક્યાં થયા, તેમને વિહારપ્રદેશ અને રચનાસ્થળ કહ્યું હતું – તેની કંઈ જ માહિતી આજનાં ઉપલબ્ધ સાધનોમાં મળતી નથી. છતાં પ્રશસ્તિમાં આપેલ ગુરુપરંપરાનું ઐતિહાસિક અનુસંધાન છૂટા છવાયા ઉલ્લેખોમાંથી તારવી શકાય તેમ છે.
दुर्गपदप्रकाशवृत्ति ती प्रांत प्रशस्ति:चान्द्रे कुलेऽस्मिन्नमलश्चरित्रैः प्रभुर्बभूवाभयदेवसूरिः । नवाङ्गवृत्तिच्छलतो यदीयमद्यापि जागर्ति यशःशरीरम् ॥१॥ तस्मान्मुनीन्दुर्जिनवल्लभोऽथ तथा प्रथामाप निजैर्गुणौघैः । विपश्चितां संयमिनां च वर्गे धुरीणता तस्य यथाऽधुनाऽपि ॥२॥ तेषामन्वयमण्डनं समभवत् संजीवनं दुष्षनामूलिस्य मुनिव्रतस्य भवनं निःसीमपुण्यश्रियः । श्रीमन्तोऽभयदेवसूरिगुरवस्ते यद्वियुक्तैर्गुणैद्रष्टुं तादशमाश्रयान्तरमहो दिकचक्रमाक्रम्यते यतिपतिरथ देवभद्रनामा समजनि तस्य पदावतंसदेश्यः। दधुरधरितभावरोंगयोगा जगति रसायनतां यदीयवाचः ॥ ४ ॥ तदीयपट्टे प्रतिभासमुद्रः श्रीमान् प्रमानन्दमुनीश्वरोऽभूत् । स वीतरागस्तवनेष्वमीषु विनिर्ममे दुर्गपदप्रकाशकम् ॥ ५ ॥ एवं सपादशतयुतविंशतिशतपरिमितः प्रबन्धोऽयम् ।।
प्रश्रमादर्श गणिना लिखिता हर्षेन्दुना शमिना • ललितोक्तिवृत्तिनी प्रतिप्रशस्ति:-१
ત્રણ લેક પૂર્વની પ્રશસ્તિ મુજબ જ છે. ચોથા લેકના બીજા ચરણથી શાબ્દિક ભિન્નતા –
यतिपतिरिह देवभद्रनामा जयति तदीयपदावतंस एषः ।
विषमविषयरोगसंनिपाते दधति रसायनतां वचांसि यस्य ॥४॥ १. नु। पत्तनस्थजैनभाण्डागारीयसूची पृ० १५९. हेवय सामान पुस्ता२ ५४ तरथी
श्रीऋषभपञ्चाशिका ५२ प्रमान रित वृत्ति प्रशित ५४ छ, पण तेमा - प्रशस्ति नथी.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- [५८४]
શ્રી જેન સત્ય પ્રકાશ
[१
७
शिष्यस्तदीयः प्रतिभाभिरामः श्रीमान् प्रभानन्दमुनीश्वरोऽस्ति। स निर्ममे वृत्तिमिमां युगादिभर्तुः स्तुतावत्र सुखावबोधाम् ॥५॥
इति श्वेताम्बरश्रीमद्देवभद्राचार्यशिष्यश्रीप्रभानन्दाचार्यविरचिता ललितोक्तिनाम्नी ऋषभपञ्चाशदवृत्तिः परिसमाप्तेति ॥
सुललितमतिर्विनीतः प्रारम्भात् प्रभृति विवरणेऽमुष्मिन् । लिखनादौ साहाय्यं विदधे सोमप्रभमनीषी ॥
બંને પ્રશસ્તિમાંથી “નવાજ્ઞવૃત્તિકાર શ્રીમદ્દ અભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનવલ્લભસરિ, તેમના સંતાનીય–કેટલીક પરંપરા વીત્યા પછી શ્રી અભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય विमसूरितेमना शिष्य प्रमान-सुरिता."-मेटो सारार्थ नाणे.
શ્રીઅભયદેવસૂરિથી પ્રભાનન્દસૂરિ સુધીની ક્રમબદ્ધ પરંપરા વિમલચંદ્રસૂરિકૃત प्रश्नोत्तररत्नमालाना वृत्ति।२. श्रीहवेन्द्रभूरि, मो मुद्र५८शी41-01 सबनिसा પટ્ટધર હતા, તેમણે વિ. સં. ૧૪ર૯માં રચેલી વૃત્તિની પ્રાન્ત પ્રશસ્તિમાં આપી છે –
तस्माद् बभूवाभयदेवसूर्यिः स्तम्भने पार्श्वजिनेन्द्रमूर्त्तिम् । प्रकाश्य शस्याश्च नवाङ्गवतीः कृत्वा कृतार्थं स्वजनुस्ततान ॥४॥ तदनु जिनवल्लभाऽऽव्यः प्रख्यातः समयकनककषपट्टः । यत्प्रतिबोधनपटहोऽधुनाऽपि दन्ध्वन्यते जगति ततोऽजायत सद्विद्यः सूरिः श्रीजिनशेखरः । यद्यशोहस्तितो नौज्झत् कैलासं शशिशेखरः ततः प्रवादिव्रजपाचन्द्रः श्रीप्रमचन्द्रः समभून्मुनीन्द्रः। यः स्थापयन्नेव तमोविवादं जगच्चकारास्ततमोविकारम् । तदनु विजयचन्द्रः सूरिरासीदतन्द्रः प्रवरसमयवाणी सृष्टिपीयूषवृष्टा । य इह जगति भव्याराममारामिको वा वृषकिसलयमालामालितं व्याततान ||८|| तस्मादासीदसीमप्रशममुखगुणैरद्वितीयो वरेण्यः षट्तर्कग्रन्थवेत्ताऽभयपदपुरतो देवनामा मुनीन्द्रः । यस्मात् प्रालेयशैलादिव भुवनजनवातपावित्र्यहेतु-- जज्ञे गाङ्गप्रवाहः स्फुरदुरुकमलो रुद्रपल्लीयगच्छः ॥९ ॥ ततो बभूव श्रीदेवभद्रः सूरीन्द्रशेखरः । यत्कराम्भोजसंस्पर्शाजज्ञिरे श्रीधरा नराः
- ॥ १० ॥ अभूत् ततः कृताऽऽनन्दः प्रभानन्दमुनीश्वरः । यत्र प्रभा-प्रमा-प्रज्ञा-प्रभावाः प्रापुरुन्नतिम्
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
શ્રી પ્રભાનંદસૂરિ
[૫૮૫]
• •
+ + + + , , , , , , , ,
, , ,
અભયદેવસૂરિ [ સ્વર્ગવાસ એ ૧૧૩૫ ] જિનવલ્લભસૂરિ [ સ્વર્ગવાસ સં. ૧૧૬૯ ] જિનશેખરસૂરિ પદ્મચંદ્ર વિજયચંદ્ર અભયદેવસૂરિ [ ‘નાતવિઝા' કાવ્યરચના સં. ૧૨૭૮ ] દેવભદ્રસૂરિ [ પ્રતિષ્ઠાલેખ સં. ૧૨૭૬, ૧૩૦૨ ] પ્રભાનન્દસરિ
શ્રી અભયદેવસૂરિ નવાંગવૃત્તિકાર પ્રવચનિક સુવિહિત આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.ર તેમણે સેઢી નદીને કંઠે થાંભણ ગામ પાસે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા “જ્ઞાતિpx”
તાત્રથી પ્રગટ કરીને સ્તંભતીર્થની સ્થાપના કરી હતી. તેમણે નવાંગવૃત્તિ ઉપરાત gશ્વારા આદિ અનેક પ્રકરણ ગ્રન્થ પર વિવરણ લખ્યાં અને કાળામરીરિ
આદિ પ્રકરણની રચના કરી હતી કર્ણ રાજાના રાજ્યકાળમાં, પટ્ટાવલીઓ મુજબ સં. ૧૧૩૫ માં અને બીજા મત પ્રમાણે સં. ૧૧૩૯ માં, તેમનો સ્વર્ગવાસ થયે.
તેમના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિ તે ખરતરગચ્છીય પટ્ટાવલિઓમાં કથિત ભગવાન મહાવીરસ્વામીથી ૪૩મા પટ્ટધર અને “યુગપ્રધાન પદધારી જણાવ્યા છે તે જ છે; યદ્યપિ અભયદેવસૂરિ અને જિનવલ્લભસૂરિ ખરતરગચ્છીય હવા સંબંધમાં વિદ્વાનો એકમત નથી. तेमणे पिण्ड विशुद्धि प्रकरण, गणधरसार्धशतक, आगमिकवस्तुविचारसार, कर्मादिविचारसार, सूक्ष्मार्थविचारप्रकरण, वर्धमानस्तव ६ अथो स्याने પિતાની વિદ્વત્તાની પ્રતીતિ કરાવી. સં. ૧૧૬૭ માં તેઓ સ્વર્ગસ્થ થયા.
ત્યારપછી લગભગ એક જ સદીમાં ક્રમશઃ જિનશેખરસૂરિ, પદ્મચંદ્ર, વિજયચંદ્ર અને અભયદેવસૂરિ–એમ ચાર પરંપરા વીતી જતાં દેવભદ્રસૂરિ થયા.
કિજિયા સુfor ના ભા. ૧ ના પૃ. ૧૧૮ મા પર કીરગ્રામને એક જેન શિલાલેખ વિવેચન સાથે ડે. બુહલરે પ્રગટ કર્યા છે. તેમાં શ્રી જિનવલ્લભસૂરિ સંતાનીય અભયદેવસૂરિના શિષ્ય શ્રી દેવભદ્રસૂરિને ઉલ્લેખ છે. આ દેવભદ્રસૂરિ પ્રસ્તુત વૃત્તિકારના ગુર દેવભદ્રસૂરિથી ભિન્ન નથી. આ દેવભદ્રસૂરિએ સં. ૧૨૯૬ ના ફાગણ વદિ ૫ ને રવિવારે કીગ્રામમાં શ્રી મહાવીરજિનની પ્રતિષ્ઠા કરી હતી. વળી સં. ૧૩૦૨ ના માર્ગશીર્ષ વદિ ૯ ને શનિવારે આદિનાથબિબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ પણ મળે છે. ૫ આમ પ્રભાનંદસૂદિના ગુરુ શ્રી દેવભદ્રસૂરિ તેમની સદીમાં થયા તેથી તેમના શિષ્ય પ્રભાનંદસૂરિના સત્તાકાળ તે જ સમયનો નિર્વિવાદ સિદ્ધ થાય છે. -
પ્રભાનંદસૂરિ રુદ્રપલીય ગચ્છના હતા. આ રુપલ્લીયગચ્છની સ્થાપના શ્રી જિન૨. જુઓ કમાવવરિત અન્તર્ગત કામવરઝવ. ૩. “થંભણપુર” અને “ખંભનયરી” એ બંને જુદાં જ ગામો હતાં, એ સંબંધનું વિવેચન શ્રી - રત્નમણિરાવ ભીમરાવ કૃત વંમાતને રૂતિદાસ પૃ૦ ૧૬-૧૭ માં જુએ. ૪. જુઓ જૈન સાત્વિ સંશાધા ખંડ ૨. અંક ૧, પૃ. પપ. પ. જુઓ પ્રાચીન જૈન શૈવસંપ્રદ્ ભાગ ૨, ૫૦ ૧૩૭.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૭ . ............................................................................................................................................. શેખરાચાર્યે સં. ૧૨૦૪માં કરી એવો ઉલ્લેખ છે. પણ પ્રશ્નોત્તરમારાની વૃત્તિની પ્રાન્ત પ્રશસ્તિમાં અને શ્રી હરિભદ્રસૂરિકૃત રસ્થાવર તતિ ની શ્રી સંઘતિલકસૂરિએ રચેલી વૃત્તિની પ્રશસ્તિમાં પણ રુદ્રપલીયગછની સ્થાપના શ્રી અભયદેવસૂરિ જેમણે સં. ૧૨૭૮ માં જાવાનિઝર કાવ્યની રચના કરી હતી, અને જેમને કાશીના રાજા તરફથી “વાદિસિંહ'નું બિરુદ મળ્યું હતું, તેમણે કર્યાને ઉલ્લેખ છે, તેને જ પુષ્ટિ આપતો ઉલ્લેખ, ધર્મસાગર ઉપાધ્યાયે વાપરીક્ષા માં પણ કર્યો છે.
પ્રભાનંદસૂરિની પ્રશંસા શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રશ્નોત્તરન્નમાલ્ટાની વૃત્તિની પ્રશસ્તિમાં અને શ્રીસંધતિલકસૂરિએ જ્ઞશ્ચરરન્નતિની વૃત્તિની પ્રશસ્તિમાં ક્રમશઃ નીચે મુજબ કરી છે: (3) અમૃત તત: શતનિન્તઃ પમાનમુનીશ્વર: |
यत्र प्रभा-प्रमा-प्रज्ञा–प्रभावाः प्रापुरुन्नतिम् (२) तस्यान्तेवासिमुख्यः कुमतमतितमश्चण्डमार्तण्डकल्पः ।।
___ कल्पद्रुः कल्पितार्थप्रवितरणविधौ श्रीप्रभानन्दसूरिः ॥६॥
આમ તેઓ મહાવિદ્વાન હતા, એ તો પોતે જ પ્રશસ્તિમાં પ્રયોજેલા પ્રતિમાંfમામઃ અને પ્રતિમાનમુદ્ર: એ શબ્દોથી પણ જાણી શકાય છે.
પ્રાકૃતભાષામાં શ્રીપરમાનંદસૂરિએ રચેલ પરંપ કાત્મક ઉપરાકૃત નામના ગ્રંથને ઉલ્લેખ છે.૧૧ આ પરમાનંદસૂરિ પિતાને અભયદેવસૂરિના શિષ્ય શ્રીદેવભદ્રસૂરિના શિષ્ય તરીકે અને પ્રભાનંદસૂરિના ગુરુભાઈ તેમજ ઉતારામારાના કૃત્રકાર તરીકે ઉલેખે છે. “તેમાં સં. ૧૩૦૪ વર્ષે ૯૫૦૦ ” એમ પણ જણાવ્યું છે. આ સમય શ્રીધર ભાંડારકરે રચનાસમય તરીકે જે ઉલ્લેખ્યો છે, તે પ્રભાનંદસૂરિ સાથેની સમકાલીનતા જોતાં સંગત લાગે છે. પણ ર માનારી ઘરથાનાં મૂવીમાં “–શ્રીપરમારા જેવારમો રજનારમા નિર્દિષ્ટ ન સળr” એવો જે ઉલ્લેખ ૫૦ લાલચંદભાઈએ કર્યો છે ઠીક લાગતું નથી.
પ્રભાનંદસૂરિના શિષ્યોમાં ચંદ્રસૂરિ; જેમણે તમgછા પર વૃત્તિ રચી છે, તેમને જ ઉલ્લેખ જોવાય છે. ૧૨ ઢિતfજ વૃત્તિની રચનામાં સમપ્રભમુનિએ પ્રભાનંદસૂરિને સહાય આપી, એવા ઉલ્લેખથી તેઓ તેમના ગુરુભાઈ શિષ્ય કે સતી હશે, એમ માની શકાય છે.
આ સ્તોત્ર પર બીજા કેટલાકેએ ટીકાઓ રચી છે. ૬. જુઓ જૈન ગૂર્જર વિમો ભાર ૨, પૃ૦ ૬૭૬. ૭. જુઓ. ઉપર્યુક્ત પ્રશ્નોત્તરત્નમાાની વૃત્તિની પ્રશસ્તિને લોક ૯. ८. पट्टे तदीयेऽमयदेव सूरिरासीद् द्वितीयोऽपि गुणाद्वितीयः । ___ जाता यतोऽयं जयतीह रुद्रपल्लीयगच्छः सुत्तरामतुच्छः ॥ ૯. જુઓ “જયન્તવન' કાવ્યની પ્રાન્ત પ્રશસ્તિ. ૧૦ જુઓ રમતપ્રવન્ય અને સંઘપ્રતિ પૃ૦ ૩૪-૩૬. ૧૧ જુએ બેસન્ટમેરમાઇg/રચયાનાં સૂચી પૃ૦ ૪. ૧૨ જુએ નૈન સાત્વિનો સંક્ષિપ્ત સૃતિ પ૦ ૪૩૩. પાર. ૬ ૩૫.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત શ્રી કુમારપાળ ભૂપાળનું જૈનત્વ
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજયજી
ચંદમાતાજતેગાયિતઃ | कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥१॥
શ્રી હેમચંદ્ર રચેલા શ્રી વિતરાગસ્તોત્ર વગેરેથી કુમારપાલ ભૂપાલ ઈસત ફલને પ્રાપ્ત કરે ! (દર્શનવિશુદ્ધિ લક્ષણ કે કર્મક્ષય લક્ષણ સ્વ-ઈટ ફલને મેળવે !)”
–શ્રી વીતરાગસ્તોત્ર, પ્રકાશ ૨૦ શ્લેક. ૮ શ્રી વીતરાગસ્તોત્રના કેટલા પ્રકાશના અંતે આલેખાયેલા ઉપરોક્ત લેક ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ તેત્ર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પાર્વત શ્રી કુમારપાલ ભૂપાલના શ્રેયાર્થે રચેલું છે. શ્રીવીતરાગસ્તોત્રના વીસ પ્રકાશ તથા શ્રી યોગશાસ્ત્રના બાર પ્રકાશ પરમાર્વત રાજ કુમારપાલની પ્રાર્થનાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિજીએ બનાવેલા છે, તે વાત શ્રી યોગશાસ્ત્રના અંતિમ શ્લોકથી પણ સાબીત થાય છે. ત્યાં
ચા રૂાાકાત પુરાણુણાકામવાણas fજાતુ જaઉત્તર, योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना--
दाचार्येण निवेशिता पथि गिरां श्री हेमचन्द्रेण सा ॥१॥ “ગની રૂચિવાલી વિકિ આત્માઓની સભાના ચિત્તને ચમત્કાર કરનારું આ ગનું ઉપનિષદ્દે-રહસ્ય દ્વાદશાંગરૂપ શાસ્ત્રથી, સદાગમના વ્યાખ્યાતા સુગુરુના મુખથી અર્થાત્ સાક્ષાત્ ઉપદેશથી તથા સ્વસંવેદનરૂપ સ્વાનુભવથી મેં મારી બુદ્ધિને અનુસાર જે કાંઈ કવચિત જાણું, તેને શ્રી ચૌલુક્ય વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી, કે જે શ્રી કુમારપાલ રાજા ચોગની ઉપાસનાને પ્રેમી હતા, જેણે અન્ય યોગશાસ્ત્ર જોયાં હતાં તથા જે પ્રથમના ગશાસ્ત્રો કરતાં વિલક્ષણોગશાસ્ત્રને સાંભળવાની ઇચ્છોવાળો હતો,-તેણે અત્યંત પ્રાર્થના કરવાથી વાણીને અગોચર એવું પણ યોગનું આ રહસ્ય આચાર્ય શ્રી હેમચન્દ્ર વાણીના માર્ગમાં ઉતાર્યું છે.”
ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની ગ્રન્યરચના ઘણી વિશાલ છે. પણ તે કઈ રાજનો આશ્રય શોધવા માટે કે તત્કાલીન લેકને રીઝવવા માટે થયેલી છે, એમ કહેનારાઓ, શ્રી હેમચન્દ્રાચાર્ય કે બીજા કોઈ પણ સમ્યગદૃષ્ટિ જેનાચાર્યના હાર્દન ઓળખી શકયા છે એમ માનવું બરાબર નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે જે કઈ જૈનાચાર્યોએ મહત્ત્વના ગ્રન્થોની રચના કરી છે તેની પાછળ તેમનો મુખ્ય હેતુ આત્મન્નિતિ અને શાસનાતિન હોય છે. રાજ, લેક કે શિષ્યપ્રશિષ્યાદિની પ્રાર્થના તેમાં નિમિત્તમાત્ર બને છે. વાતરોગ, યોગશાસ્ત્ર કે શદાનુશાસન જેવા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ગ્ર બનાવવાની પાછળ પણ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્દ પણ તે જ ઉદેશ ઘટી શકે છે. ગ્રન્થરચનાની પાછળ બીજે કઈ પણ લૌકિક ઉદ્દેશ તેમના હૃદયમાં હતા, એ નતિની કલ્પના સ્વચ્છેદ કલ્પના છે અને એ વાત એમના જ શબ્દોમાં પજ્ઞ શ્રી યોગશાસ્ત્રના ઉપરના લેકદ્વારા જણાઈ આવે છે. ગુજરાતના રાજા સિદ્ધરાજના અત્યંત આગ્રહથી જેમ સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના તેમના દ્વારા થયેલી છે, તેમ રાજા કુમારપાલના અત્યંત આગ્રહથી જ શ્રીગશાસ્ત્ર અને શ્રીવીતરાગ સ્તોત્રાદિની રચના થયેલી છે-એ જ વાતનું સમર્થન કરતાં શ્રી યોગશાસ્ત્રની પત્ત વૃત્તિના અંતમાં ફરીવાર પણ તેઓશ્રી જણાવે છે કે–
श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं, तत्त्वज्ञानाऽमृतजलनिधेर्योगशास्त्रस्य वृत्तिम् । स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्धाधावनप्रवचनवती भूर्भुवःस्वस्खयीयम् ॥१॥ संप्रापि योगशास्त्रात्तद्विवृत्तेश्चाऽपि यन्मया सुकृतम् ।
तेन जिनबोधिलाभप्रणयी भव्यो जनो भवतात् ॥२॥ શ્રી ચૌલુક્ય રાજાની પ્રાર્થનાથી પ્રેરાયેલા એવા મેં તત્ત્વજ્ઞાનરૂપી અમૃતસાગરમાંથી શ્રી યોગશાસ્ત્રની પણ વૃત્તિને બનાવી છે. તે શ્રી જૈનપ્રવચનાનુસારી વૃત્તિ જ્યાં સુધી પૃથ્વી પાતાળ અને સ્વર્ગ છે ત્યાંસુધી જયવંત વર્તે.”૧.
“શ્રી ગશાસ્ત્ર અને તેની વિસ્તૃતિ બનાવવા વડે જે સુત મેં ઉપાર્જન કર્યું હોય, તેનાથી સમસ્ત ભવ્ય લોક શ્રી જિનપ્રણીત બોધિલાભ પ્રત્યે પ્રીતિવાળો બને. ગ્રન્થના અન્તમાં તેઓશ્રી ફરમાવે છે કે –
" इति श्रीपरमाहतश्रीकुमारभूपालशुषिते आचार्यश्रीहेमचन्द्रત્રિવિડજાઈનષf= સંજ્ઞાતાદૃાો છોના થપણં માવાઘરવિવાળK ”
એ રીતે પરમહંત શ્રી કુમારપાલવડે સેવાના આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલા અધ્યાત્મપનિષદ્ એવા નામનો પબન્ધ પામેલા શ્રી યોગશાસ્ત્રને વિષે બારમાં પ્રકાશનું વિવરણ સમાપ્ત થયું,”
ઉપરોક્ત શ્રી હેમચંદ્ર મહારાજનાં પોતાનાં જ લખાણ પ્રસિદ્ધ કરે છે કે શ્રી કુમારપાળ રાજા પરમાઈત અર્થાત પરમ જેનધન હતા, શ્રી હેમચંદ્ર મહારાજના ચરણોના પરમ ઉપાસક હતા તથા ગ્રન્થરચનાની પાછળ એમની અભ્યર્થના જ મુખ્ય હેતુ હતી. શ્રી હેમચંદ્ર મહારાજને રાજા કુમારપાળની યોગ અર્થાત મુક્તિમાર્ગ વિષયક જિજ્ઞાસાને સંતોષવાની હતી તેમ ભવ્ય લેકને શ્રી જિનપ્રણીત ધર્મ પ્રત્યે અનુરાગી બનાવવાનો હતો.
શ્રી કુમારપાળનું જેના શ્રી યોગશાસ્ત્ર, શ્રીવીરાગસ્તોત્ર, શ્રીદયાશ્રય મહાકાવ્યાદિ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજના ગ્રંથરત્ન શ્રી કુમારપાળ ભૂપાળના ભવ્ય જૈનત્વની સાક્ષી આપી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
શ્રી કુમારપાળ ભૂષાળનુ જૈનત્વ
[૫૯
રહ્યાં છે, તેમ શ્રીકુમારપાળ ભૂપાળવિરચિત શ્રીજિનસ્તવન, તથા શ્રીકુમારપાળના સમકાલીન અને ઉત્તરકાલીન ગ્રન્થકારાનાં ગ્રન્થરત્ના પણ શ્રીકુમારપાળ ભૂપાળના જૈનત્વ ઉપર અદ્રિતીય પ્રકાશ ફેલાવી રહ્યાં છે.
૧. સૌથી પહેલાં સ્વયં શ્રીકુમાળપાળવિરચિત શ્રીસાધારણ જિનસ્તવન નામના સંસ્કૃત સ્તોત્રરત્નના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે કે
प्राप्तस्त्वं बहुभिः शुभै विजगतश्चूडामणिर्देवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः ।
तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् यदभ्यर्थये, किन्तु वचनादरः प्रतिभवं स्ताष्टर्धमानो मम ॥१॥
**
ત્રણ જગતના મુકુટમણિ સમાન દેવ તરીકે તું અને મુક્તિમાર્ગીના સત્યકાર સમાન
ગુરુ તરીકે શ્રી હેમચંદ્ર પ્રભુ મને બહુ પુણ્યના ઉદયથી મળ્યા છે. તેથી હે સ્વામિન ! હવે હું કોઇ પણ અન્ય વસ્તુની યાચના કરવા ઈચ્છતો નથી; માત્ર પ્રત્યેક ભવમાં મને તારા વચન ઉપરતે આદર વધતા રહે, એટલું જ યાચુ છું.”
આ રીતે શ્રીજિનવચનના આદરતે જ એક ઇચ્છનાર રા કુમારપાળને પરમ જૈન તરીકે કયા મધ્યસ્થ બુદ્ધિવાળા આત્મા અંગીકાર ન કરે ?
૨. વીતરાગસ્તાત્ર ઉપર વિશદ વિવરણ કરનાર આચાર્ય' શ્રી પ્રભાનન્દસૂરિ પ્રથમ પ્રકાશના આદ્ય પ્રસ્તાવમાં જ શ્રી હેમચંદ્રસૂરિના વિશેષણો લખતાં ફરમાવે છે ક परमात श्री कुमारपाल भूपालमौलिलालितनखमयूखैः ॥'
પરમાહલ શ્રીકુમારપાત ભૂપાલના મુકુટ વડે લાલિત થયાં શોભી રહ્યાં છે નખમયૂખા જેમનાં એવા શ્રી હેમચન્દ્રસુરિવર્ડ સમસ્ત સ્તુતિ રસના રહસ્યનાં ઝરણું તુલ્ય શ્રૌવીતરાગસ્તાત્રને વિષે આ પ્રથમ પ્રસ્તાવના સ્તવ અનાવ્યો છે,
૩. એ જ રીતે શ્રી વીતરાગસ્તાત્રની અવ`િના કર્તા શ્રીવિશાલરાજસૂરિ પણ પ્રથમ પ્રસ્તાવના સ્તવની અવર્ણના પ્રારંભ કરતાં મંગળાચરણ કર્યા બાદ ફરમાવે છે. ૐ--- (આ અવચૂર્ણિ વિક્રમની ૧૬મી સદીમાં બનેલી છે.)
પૂર્વ સ્વર્ગ તુલ્ય શ્રી પાટણ નગરમાં પેાતાના સ્વાભાવિક પરાક્રમથી રાજાઓના સમૂહને પરાભવ પમાડનાર, પ્રકૃષ્ટ પ્રભુતા વડે શક્રનું અનુકરણ કરનાર, દુર દુશ્મનો રૂપી હાથીઓને ભય પેદા કરનારી વિકરાલ કરવાલને ધારણ કરનાર, દશ દિશારૂપી મંડપને વિષે અખંડ અલ’કારરૂપી કીર્તિ વેલડીના સમૂહને વિસ્તારવા માટે આલવાલ (કયાર) સમાન, પ્રજાપાલ શ્રીકુમારપાલ રાજા ચાર સાગર સુધી પૃથ્વીનું રાજ્ય કરતા હતા. શ્વેતામ્બરાદિ બદનામાં અખંડ આજ્ઞાવાલા તથા પેાતાની પ્રજ્ઞાવર્ડ બૃહસ્પતિને પણ પરાભવ કરનારા કલિકાલસર્વજ્ઞ શ્રીઠુમસુરિના વચનામૃત વડે ગળી ગયું ક મિથ્યાત્વવિધ જેવું એવા તેણે અત્યંત સુંદર શ્રી જિનમાર્ગના સ્વીકાર કર્યો હતે. શ્રીર્જિનાત નવ તત્ત્વને વિષે શ્રદ્ધાને ધારણ કરતા અને શ્રી સમ્યકત્વમૂલ દ્વાદશ વ્રતની ધરાને વહન કરતા એવા તેણે પ્રથમ તમાં પોતાની માલિકીના અઢારે દેશોમાં અમારૂ પ્રવર્તાવી અને માર' એવા શબ્દો સાંભળતાં પણ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી,
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
પ
ક
બીજા વ્રતમાં વિપર્યાસથી-અનુપગે પણ અસત્ય વચન બોલાય તે આયંબિલ. કરવાનું અંગીકાર કર્યું હતું.
ત્રીજા વ્રતમાં પ્રતિવર્ષ બહેતર લાખ દ્રવ્યનો કર છોડી દીધો હતો.
ચતુર્થ વ્રતમાં ધર્મ પ્રાપ્તિ બાદ પાણિગ્રહણ કરવાનો નિયમ લીધો હતો. ચાતુર્માસમાં ત્રિધા શીલ પાલવાનો નિયમ હતા. તથા પલદેવી આદિ આઠ ભાર્યાઓના મરણ બાદ પ્રધાન વગેરેએ અત્યંત આગ્રહ કરવા છતાં પાણિગ્રહણ કર્યું ન હતું.
પાંચમી વ્રતમાં ૪૮ કરેડ સેના રૂપાના સિક્કા, ૧૦૦૦ તલા મહામૂલ્યવાન મણિ, રો, ૩ર૦૦૦ મણ ઘી, ૩ર૦૦૦ મણ તેલ, ત્રણ ત્રણ લાખ મણ ડાંગદિ ધાન્યના મુડ, t૧૦ હાથી, પ૦૦૦૦ રથ, ૧૧૦૦૦૦૦ ઘોડા, સર્વ સૈન્ય મલીને ૧૮૦૦૦૦૦, ૨૮૭૦૦૦ સુભટો, ૧૦૦૦ ઊંટ, ૮૦૦૦૦ ગાય અને પાંચ પાંચ ઘર, હાટ, સભા, વહાણ, ગાડાં, વહેલ વગેરેથી અધિક નહિ રાખવાનો નિયમ લીધો હતો.
છા વ્રતમાં-ચાતુર્માસમાં પાટણના સીમાડાની બહાર નહિ જવાને નિયમ લીધો હતો.
સાતમે વ્રતમાં મધ, માંસ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉબર, અનંતકાય અને ઘેવરાદિ નહિ ખાવાને નિયમ લીધો હતો.
આઠમાં વ્રતમાં પોતાની આજ્ઞા નીચેના દેશ માં અતિ વ્યસનને નિધિ કર્યો હતો.
નવમા વ્રતમાં ઉભય કાલ પ્રતિક્રમણ, અને સામાયિક લીધા બાદ શ્રી હેમચંદ્રગુરુ સિવાય અન્ય સાથે વાત નહિ કરવાનો નિયમ લીધો હતો.
દશમા વ્રતમાં વર્ષાઋતુમાં યુદ્ધ નહિ કરવાનો નિયમ લીધે હતો.
અગિયારમાં ત્રતમાં અષ્ટમી ચતુદશીએ પૌષધ કરવાનો નિયમ લીધે હતો, તથા કાર્યોત્સર્ગમાં પગે ચડેલા મંકડાની દયા ખાતર શરીરની ચામડી સહિત તેને દૂર કરાવ્યો હતો.
બરમાં વ્રતમાં સીદાતા સાધમિકોનો ઉર લાખ દ્રવ્યનો કર છોડી દીધા હતા. પ્રતિવર્ષ સાધમિકના ઉદ્ધાર માટે એક કરોડ ના મહેરનું દાન, પારણાને દિવસે નજરે પડેલા સેંકડો સાધમિકાને પોતાની સાથે ભેજન ઈત્યાદિ નિયમે શ્રી હેમચંદ્રગુરુ પાસે અંગીકાર કર્યા હતા.
અને પૂર્વે કરેલાં દુષ્કતની શુદ્ધિ માટે ગુરુ પાસે પ્રાયશ્ચિત મગતાં ગુરુએ પણ સિદ્ધાંતના રહસ્યને હૃદય સાથે વિચાર કરીને પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેની વિગત–
(૧) ૧૪૪૪ નવીન જિનપ્રાસાદ બનાવવા. (૨) ૧૬૦૦ જૂનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવા. (૩) સાત મટી તીર્થયાત્રાઓ કરવી. (૪) એકવીસ મેટા જ્ઞાનમંદિર કરાવવાં ઇત્યાદિ.
(૫) વલી વિશેષથી કરેલાં અભક્ષણ રૂપી પાપની વિશુદ્ધિ માટે બત્રીસ દાંતની સંખ્યા પ્રમાણે એક જ પીઠ ઉપર બત્રીસ જિનપ્રાસાદ કરાવવા.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળ ભૂપાળનું જૈનત્વ
(૬) હંમેશા સવારે શ્રાવકની વિધિને બતાવનારા ૧૨ પ્રકાશ યોગશાસ્ત્રના અને વીતરાગની ભક્તિમય ૨૦ પ્રકાશ વીતરાગસ્તોત્રના બત્રીસ દાંતની શુદિ માટે ગણી જવા ઈત્યાદિ – ૪. “છા છતા સુધી, કુચેતાં યલીશ ! તત્વ त्वच्छासनस्य साम्राज्य मेकच्छत्रं कलावपि ||"
__ -श्रीषोतरागस्तोत्र नवमः प्रकाशः लो० ३ “વિશુદ્ધ શ્રદ્ધાયુક્ત શ્રોતા અને સમસ્ત શાસ્ત્રાર્થોના રહસ્યને અવગાહન કરનારી વિશુદ્ધ બુદ્ધિવાળા વક્તા, એ બેનો યોગ મલે, તે હે જગદીશ ! આ દુઃષમા કાળમાં પણ અપ્રમેય પ્રભાવવાળા તારા શાસનનું સામ્રાજ્ય-ચક્રવતત્વ પ્રવર્તે – એવા પ્રકારના શ્રોતા અને વક્તાનો રોગ પ્રાયઃ દુર્લભ છે)”-૧ ઉપરોક્ત ઑકની ટીકામાં વિવરણકાર શ્રીપ્રભાનન્દસૂરિજી ફરમાવે છે કે
___ इदं च स्तुतिकर्तुरनुभवसुभगं वचः, तथाहि-निरवधिनयfકામવાસના ૪જમાપારાવાર શ્રીકુમારપાલ: શા છતા, युगान्तर्वतिसकलवाङ्मयपारावारपारीणमतिः श्रीहेमचन्द्रसूरिः सुधीर्वक्ता, तथाવિષffષનાવાડા: સમારિ ઘોળ, કૃd જ સ્ટાગરિ નિશાનसाम्राज्यमाभ्यामिति स्थाने स्वानुभवसुभगमिदमुदीरितमिति ।
ટીકાકાર કહે છે કે-“ સ્તુતિકારનું આ વચન અનુભવ સુભગ છે–કારણ કે નિરવધિ ન્યાય અને પરાક્રમ વડે સમસ્ત ભૂપાલના સમૂહને વશ કરનાર રાજા કુમારપાળ જેવા શ્રદ્ધાળુ શ્રોતા મળ્યા હતા અને યુગાંતરવર્તિ—તે કાળમાં રહેલ સકલવાંમયરૂપી પારાવારને પાર પામેલી બુદ્ધિવાલા બુદ્ધિનિધાન શ્રી હેમચંદ્રસૂરિ જેવા વક્તા મળ્યા હતા. તથા પ્રકારની વિધિના નિવેગથી એ બેનો સંયોગ કલિકાલમાં પણ શ્રી જિનશાસનના અખંડ સામ્રાજ્યને કરનારે થયે હતો.” ૫. એ જ લેકની ટીકામાં અવચૂર્ણિકાર શ્રી વિશાલરાજસૂરિ ફરમાવે છે કે –
હે ઈશ ! તારા વચનને સાંભળનાર પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને તારા આગમના રહસ્યને જાણનાર સમર્થ પ્રરૂપક વક્તા એ બેનો સંગ થઈ જાય, તે અતિશયોથી રહિત એવા પણ આ કલિકાલમાં તારું શાસન એકાતપત્ર–એકછત્ર સાર્વત્રિક થયા વિના ન રહે”
“ઝના કુમાર નામના જ કપરાડનુમતિ જનમિયા
“શ્રોતા તરીકે કુમારપાલ અને પ્રરૂપક તરીકે પોતે, એમ કવિનું આ અનુભવસિદ્ધ વચન છે.”
૬ “કુમારપાલપ્રતિબંધ, રચયિતા સોમપ્રભસૂરિ, રચનાકાળ સં. ૧૨૪૧,-રાજા કુમારપાળના કાળધર્મ બાદ એક દશકમાં આ ગ્રન્થ રચાયેલ છે. તેમાં કુમારપાળના પ્રતિબોધનું વિસ્તૃત વર્ણન છે, અને કવિએ જણાવ્યું છે કે ચતુર્થ કાળમાં ઉપદેશક તરીકે સાક્ષાત્ વીર ભગવંત હતા અને મંત્રી તરીકે અભયકુમાર હતા. તે વખતે જે અમારી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭
ઉદ્ઘાષાદિ કાર્યો રાજા શ્રેણિક વર્ડ ન થઇ શકયાં તે પંચમ કાળમાં ગુરુ શ્રી હરિના ઉપદેશથી રાજા કુમારપાલ કરાવી શકયા.
૭. કવિ યશઃપાળવચિત ‘ મેાહપરાજય ’ નાટક કે જેના રચનાકાળ પણ સં. ૧૨૪૧ છે, તેમાં પણ રાજા કુમારપાળના કૃપાસુંદરી સાથે ગુરુશ્રી હેમચંદ્ર દ્વારા થયેલ પાણિગ્રહણનું ઘણું જ રસિક અને મનેાહર વર્ણન છે. પાણિગ્રહણ થયાના સમય ત્યાં સ. ૧૨૧૬ ના માગશર સુદ ખીજને જણાવ્યેા છે. એટલે રાજા કુમારપાળ આયુષ્યના અંત સુધીનાં અંતિમ ૧૫ વર્ષ સુધી ચુસ્ત જૈન રહ્યા હતા.
૮. પ્રાકૃત તથા સંસ્કૃત દ્વાશ્રય કાવ્ય કે જે ખુદ શ્રી હેમચંદ્રસૂરિજીએ રાન્ન કુમારપાલના હયાતિકાળમાં લખેલ છે તેમાં રાજા સિદ્ધરાજે જૈન માંદેશ બંધાવ્યાના તથા જૈન સાધુની પૂજાદિક કર્યાના ઉલ્લેખો મળે છે. તાપણુ સિદ્ધરાજને જૈન તરીકે એળખાવેલ નથી અને રાજા કુમારપાળને જ પરમાતાદિ વિશેષણોથી પરમ જૈન તરીકે સખેાખ્યા છે.
૯. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દેશમાં પના બારમાસમાં પણ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે રાજા કુમારપાળના જૈનત્વનું લંબાણથી વર્ણન કરેલુ છે, અને તેમાં રાન્ન કુમારપાળને ધર્માવીર, દાનવીર અને યુદ્ધવીર તથા શરણાગતવત્સલ અને પરનારીસહાદરાદિ વિશેષણેાથી સખૈધ્યેા છે. સમક્તિપૂર્વક અણુવ્રત અંગીકાર કરનારા, શ્રાવકના આચારને પારગામી તથા દેવપૂજન અને ગુરુવન્દનાદ કર્યો વિના ભાજન પણ નહિ કરનારા વર્ણવ્યા છે. તથા શ્રાવીતભયપત્તનમાં ભૂમિત દટાયેલી શ્રીકપિલવલિપ્રતિષ્ઠિત પરમાત્મા મહાવીરની પ્રતિમાને બહાર કઢાવી સ્ફટિકમય શ્રીજિનપ્રાસાદમાં પધરાવી ત્રિકાળ શ્રીનિપૂન્ન કરનારો બતાવેલા છે.
૧૦. રાજા કુમારપાળ અને શ્રી હેમચન્દ્રસૂરિના પછીના સમયમાં રચાયેલા ગ્રંથોમાં પશુ રાજા કુમારપાળના પરમ જૈનત્વની પુષ્ટિ આપનારાં સંખ્યાબંધ પ્રમાણો મળે છે, અને રાજા કુમારપાળ માટે રાજર્ષિ આદિ બિો સ્પષ્ટપણે આલેખાયેલાં છે. તેમાંના મુખ્ય ગ્રન્થાનાં નામ નીચે મુજબ છે—
(૧) પ્રભાવકરિત્ર, શ્રીહેનચદ્રસૂરિપ્રબંધ (વિક્રમની ૧૩મી સદી). (૨) પ્રબન્ધચિંતામણિ, શ્રી મેરુતુ ંગાચાર્ય' (વિક્રમની ૧૪મી સદી ). (૩) કુમારપાલપ્રબંધ, શ્રી કુલમંડનસૂરિ (વિક્રમની ૧૫મી સદી ). (૪) શ્રાદ્ધગુણવિવરણ ( વિક્રમની ૧૬મી સદી ).
(૫) ખીન્ન અનેક ચરિત્રા, રાસા, શિલાલેખે અને કિંવદન્તીએ ન્ય બધાં એકી અવાજે શ્રી કુમારપાલ ભૂપાલના પરમાતપણાની સાક્ષી પૂરી રહ્યાં છે,
આજકાલ કેટલાક જૈનધર્માંના ત્યાગ—વિરાગાદિના ઉપદેશ પ્રત્યે સ્વભાવથી જ અનુચ ધારણ કરનારા તથા સ્વસંપ્રદાયના કારમાં અંધ અનુરાગ આદિથી દારવાયેલાઓ, પરમાત શ્રીકુમારપાલ ભૂપાલના પરમાઈ તપા–પરમ જૈનપણા સંબંધી અનેક કુતર્કો ઉડાવી ભદ્રિક જનતામાં કુશંકાઓ ઉત્પન્ન કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓને પ્રયાસ કેટલા અસત્ય અને ઉન્મા^ગામી છે, તે હકીકત આ ટૂંકા પણ મુદ્દાસરના લેખદ્રારા વાચકોના ખ્યાલમાં આવે, એ માટે આ સ્વલ્પ પ્રયાસ કરવામાં આવ્યે છે
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા રચયિતા--પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજ્યપદ્યસૂરિજી
(ગતાંકથી ચાલુ) ૫૫. પ્રશ્ન-અંગાદિ સોનું જ્ઞાન મેળવવામાં અપૂર્વ મદદગાર સૂત્રો કયાં કયાં કહ્યાં છે ?
ઉત્તર–શ્રીનંદીસૂત્ર અને શ્રી અનુગદ્વારસૂત્ર, આ બે સત્રનું યથાર્થ જ્ઞાન શ્રી ગુરુગમથી થયા બાદ શ્રીઆચારાંગાદિસૂત્ર વાંચતાં વિશેષ સરલતા થાય છે, નિયંતિ વગેરેમાં જણાવેલી નિક્ષેપાદિની બિના સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કુંચીથી જેમ તાળું ઉઘાડી શકાય, તેમ સર્વ સૂત્રોને અભ્યાસ સરલ બનાવવા માટે શ્રીનંદી-અનુગદ્વારનું જ્ઞાન યોગ્ય અવસરે જરૂર મેળવવું જ જોઈએ.૫૫
પ૬. પ્રશ્ન-શ્રીનંદીસત્રની રચનાનું મૂલ સ્થાન કયું?
ઉત્તર-પાંચમાં શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વમાંથી ઉદ્ધાર કરીને શ્રી નંદીસૂત્રની રચના થઈ છે, તેથી શ્રી નંદીસત્રની રચનાનું મૂલ સ્થાન શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વ કહી શકાય.૫૬
પ૭, પ્રશ્ન– શ્રીનંદીસૂત્રના બનાવનાર કોણ? ઉત્તર–શ્રીનંદીસૂત્રના બનાવનાર પૂજ્ય શ્રીદેવવાચક મહારાજ જાણવા.૫૭ પ૮, પ્રશ્ન–શ્રીનંદીસત્રના બનાવનાર શ્રીદેવવાચક મહારાજ કોની પરંપરામાં થયા
ઉત્તર–શ્રીદેવવાચક મહારાજ પૂજ્ય શ્રી આર્ય મહાગિરિ મહારાજની પરંપરામાં થયા. તેમણે જિનકલ્પની તુલના કરી હતી. શ્રીસ્થૂલિભદ્રના મોટા શિષ્ય આર્ય મહાગિરિજી હતા, ને નાના શિષ્ય ત્રિખંડ ભરતક્ષેત્રના રાજા સંપ્રતિના ઉદ્ધારક અને પ્રતિબંધક શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ હતા. ૫૮
૫૯. પ્રશ્ન–શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણ મહારાજ ની પરંપરામાં થયા?
ઉત્તર–શ્રીઆસુહસ્તિસૂરિની પરંપરામાં થયા, એમ પટ્ટાવલી વગેરે ગ્રંથમાં જણાવ્યું છે. ૫૯
૬૦. પ્રશ્ન-આર્ય રક્ષિતસૂરિજી મહારાજના જન્મ વગેરેની ઘટના કઈ સાલમાં થઈ ?
ઉત્તર–જન્મ-વી. નિ. સં. પરર માં ( વિ. સં. પર માં). દીક્ષા–વી. નિ. સં. ૫૪૪ માં. સંભવે છે કે-તેમણે શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજને વી. નિ. સં. ૫૪૮
થી ૫૭૦ ના વચગાળામાં નિઝામણું કરાવી હોય, અને વી. નિ. સં. ૧૮૪ મ (ઇસ્વીસન–૫૮ માં) ચાર અનુગ જૂદા કર્યા હોય તથા તેઓશ્રી વી. નિ. સં. ૧૯૭ માં એટલે વિ. સં. ૧૨૭ માં (ઇસ્વીસન-૭૧ માં) સ્વર્ગે ગયા છે. ૬૦
૬૧. પ્રશ્ન–ચાર કાલિકાચાર્ય મહારાજ કઈ કઈ સાલમાં થયા?
ઉત્તર–(1) પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણ દિનથી માંડીને ૩૩૫ વર્ષો વીત્યા બાદ પહેલા શ્રી કાલકરિ મહારાજ થયા. એમનું બીજું નામ શ્યામાચાર્ય હતું. (૨) વિ. નિ. સં. ૪પ૩ માં બીજા શ્રી કાલભાચાર્ય મહારાજ થયા. તેમણે મહાસતી શ્રી સરસ્વતી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકારા
[ ૧૭
સાધ્વીને રાજા ગભીલના સૌંકટમાંથી બચાવી હતી. (૩) વી. નિ. સ. ૭૨૦ વર્ષે ત્રીજા શ્રી કાલકાચાર્ય મહારાજ થયા. તેમને શકેન્દ્ર વંદના કરવા આવ્યા હતા. (૪) વી. ની. સ. ૯૯૩ વર્ષે ચોથા શ્રી કાલકાચાર્ય મહારાજ થયા. આ યુગપ્રધાન આચાર્ય ભગવંતના આદેશથી ભાદરવા સુદ ચેાથે સંવત્સરી કરવાની શરૂઆત થઈ. એમ શ્રી રત્નસ ંચય ગ્રંથ વગેરેમાં જણાવ્યું છે. આ બાબતમાં જૂદા જૂદા ઐતિહાસિક વિચારે ઘણા જણાય છે. ૬૧
૬૨ પ્રશ્ન—શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી કેટલાં વર્ષે વિક્રમ સંવતની શરૂઆત થઈ ? ઉત્તર-૪૭૦ વર્ષો વીત્યા બાદ વિક્રમ સંવતની શરૂઆત થઈ. વી. નિ. સ. માંથી ૪૭૦ બાદ કરીએ તે વિક્રમ સંવત આવે, તે ક્રિમ સંવતમાં ૪૭૦ ઉમેરીએ તે વો. નિ. સંવત આવે. ૬૨
૬૩ પ્રશ્ન—પ્રભુશ્રી તીર્થંકર દેવના ભવની ગણત્રી કયારથી ગણવી ? ઉત્તર-જૈ ભવમાં સમયકત્વ પામ્યા, તે ભવથી ગણના કરવી. ૬૩
૬૪. પ્રશ્ન—પ્રભુ શ્રી મહાવીરદેવના ૨૭ ભવ હતા, તેમાં પચ્ચીસમા ભવ તેમણે કયારે દીક્ષા લીધી ?
ઉત્તર-~~આ ભરતક્ષેત્રમાં જિતશત્રુ રાજા ભદ્રારાણીના પુત્ર નંદનકુમારે રાઘ્ન ને કેટલાંક વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. નદન રાજાએ પેાતાની જિંદગીનાં ૨૪ લાખ વીત્યા બાદ શ્રીપાટ્ટિલાચાર્ય ભગવંતની પાસે પરમ ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરી, નિર્મીલ સયમની સાધના કરી. દસમા પ્રાણત દેવલાકમાં ૨૦ સાગરોપમ પ્રમાણ આયુષ્યવાળા મકિ દેવ થયાં. એમ શ્રી આચારપ્રદીપમાં શ્રીરત્નશેખરસૂરિ મહારાજે કહ્યું છે. ૬૪
૬૫. પ્રશ્ન—તે રાજય નંદનમુનિનું આયુષ્ય કેટલું હતું ?
ઉત્તર-પચ્ચીસ લાખ વર્ષોંનુ આયુષ્ય હતું. એમ આચારપ્રદીપ્તમાં કહ્યું છે. ૬૫ ૬૬. પ્રશ્ન—તે નદન રાષિને દીક્ષાપર્યાંય કેટલાં વર્ષ પ્રમાણ હતા ?
ઉત્તર—તે શ્રીનંદન રાજર્ષએ એક લાખ વર્ષો સુધી નિર્મલ સયમની પરમ ઉલ્લાસથી સાધના કરી, એમ શ્રી આચારપ્રદીપ વગેરે ગ્રન્થામાં જણાવ્યુ' છે. ૬૬
૬૭. પ્રશ્ન—શ્રીન’દનરાજ એ એક લાખ વર્ષોંના દીક્ષાપર્યાયમાં કેટલા માસક્ષપણુ ( મહિના મહિનાના ઉપવાસ ) કર્યા ?
તપ કરેલ છે. છ
ઉત્તર---૧૧૮૦૬૪૫ માસક્ષપણ તપ અને ઉપર પાંચ દિવસના ૬૮. પ્રશ્ન-૧૧૮૦૬૪૫ માસક્ષપણુની સંખ્યા કઈ રીતે લાવી શકાય ? ઉત્તર—૧૦૦૦૦૦ લાખ વર્ષને ૩૬૬ સંખ્યાએ ગુણીને એકત્રીસે ભાગવાથ ૧૧૮૦૬૪પ આવે અન શેષ તરીકે પાંચ દિવસે વધે. ૬૮
૬૯. પ્રસવના દિવસે વ્યવહારથી ૩૬૦ કહેવાય છે. તે ૩૬૦ સંખ્યાએ લાખ વર્ષને ન ગુણતાં ૩૬૬ સંખ્યાથી ગુણવાનું શું કારણ ?
ઉત્તર—શ્રીન્ટેનેન્દ્રાગમના વચન પ્રમાણે પાંચ વર્ષનું યુગ થાય. તેના ઋતુમાસ ૬૧ થાય. આ એકસમાં નાખી ત્રીસ દિવસેને પાંચે ભાગતાં છ-છ દિવસ આવે. તે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
પ્રવચન - પ્રશ્નમાલા
યુગના દરેક વર્ષમાં નાંખતાં ૩૬૬ થાય. એ અપેક્ષાએ એક લાખ વર્ષને ત્રણસો ને છાસઠે ગુણ્યા છે. ૬૯.
૭૦. અન–એક લાખ વર્ષના દિવસે લાવવા માટે ત્રણને છાસઠે ગુણતાં ત્રણે કરોડ છાસઠ લાખ (૩૬ ૦૦૦૦૦) દિવસ આવે, તેને મહિનાના દિવસ ત્રીસ હોવાથી ત્રીસે ભાગવા જોઈએ. તેમ ન કરતાં એકત્રીસે ભાગવાનું શું કારણ કે
ઉત્તર-દરેક માસક્ષપણ તપના ૩૦ ઉપવાસ, અને એક પારણાનો દિવસ-એમ ૩૧ દિવસને લક્ષ્યમાં રાખીને ત્રણ કરોડ છાસઠ લાખને એકત્રીસે ભાગવાનું જણાવ્યું છે. અને તે વ્યાજબી છે. કારણ કે એકેક માસક્ષપણ તપ પૂરુ થતાં એકેક પારણાનો દિવસ જરૂર આવે જ.વિશેષ બિના શ્રીઆચારપ્રદીપદિ અનેક ગ્રંથોમાં જણાવે છે. 19
૭૧. પ્રશ્ન-સુત્રરચનાની અપેક્ષાએ આગમના ત્રણ ભેદ કયા કયા અને તે કયા સત્રમાં કહ્યા છે ?
ઉત્તર-(૧) આત્માગમ (૨) અનંતરાગમ અને (૩) પરંપરાગમ-એમ ત્રણભેદ અનુગદ્વાર સૂત્રમાં કહ્યાં છે. ૭૧
૭૨. પ્રશ્ન-તે ત્રણ ભેદોનું સ્વરૂપ શું?
ઉત્તર-(૧) બીજબુદ્ધિ વગેરેના પ્રતાપે પૂજ્ય શ્રીગણધર મહારાજ પ્રભુ શ્રી તીર્થ કરદેવે કહેલી ત્રિપદીને સાંભળીને સ્વતંત્ર દ્વાદશાંગીની રચના કરે છે, તેથી સુત્રની અપેક્ષાએ ગણધરને ‘આત્માગમ કહેવાય. (૨) શ્રીગણધરદેવે વ્યવધાન રહિતપણે શ્રીજંબુવામી વગેરેની આગળ દ્વાદશાંગીની પ્રરૂપણ કરી હતી. તેથી શ્રીજંબુસ્વામી વગેરેને સૂત્રની અપેક્ષાએ ‘અનંતરાગમ' કહેવાય. (૩) એ જ પ્રમાણે શ્રીપ્રભવસ્વામી વગેરેને સૂત્રની અપેક્ષાએ પરંપરાગમ કહેવાય. એમ થી અનુયાગદ્દારત્ર વગેરેમાં જણાવ્યું છે. છર
૭૩ પ્રશ્ન–અર્થ દેશનાની અપેક્ષાએ આગમના ત્રણ ભેદ કયા કયા છે અને તે ત્રણ ભેદો ક્યા સૂત્રમાં જણાવ્યા છે ?
ઉત્તર–(૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (૩) પરંપરાગમ, એમ ત્રણ ભેદ શ્રી અનુગદ્વાર સૂત્ર વગેરેમાં જણાવ્યા છે. છેકે
૭૪ પ્રશ્નને ત્રણ ભેદોનું સ્વરૂપ શું?
ઉત્તર–(૧) સર્વજ્ઞ પ્રભુ શ્રી તીર્થંકરદેવ, પોતે શ્રીગણઘર દવાની આગળ અર્થની દેશન આપે છે, તેથી અર્થની અપેક્ષાએ શ્રી તીર્થકર દેવને આમાગમ કહેવાય. (૨) શ્રી તીર્થ કરેદેવે વ્યવધાન રહિતપણે શ્રીગણધરની આગળ અર્થની પ્રરૂપણું કરી, તેથી અર્થની અપેક્ષાએ શ્રીગણધરને અનંતરાગમ કહેવાય. (૩) આ રીતે શ્રીગણધરદેવને શ્રીજબૂસ્વામી વગેરે શિખ્યાને અર્થની અપેક્ષાએ પરંપરાગમ કહેવાય. એમ શ્રીઅનુ યોગદ્વારસૂત્રની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૭૪
૭૫ પ્રશ્ન–શ્રી આચારાંગાદિ અંગોના પદની સંખ્યા ૧૮૦૦૦ વગેરે જણાવી છે. અહી પદનું સ્વરૂપ શું સમજવું ?
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
ઉત્તર(૧) જ્યાં અની (ચાલુ અધિકારની) સમાપ્તિ થાય તેટલા ભાગ પદ કહેવાય, એમ શ્રીસમવાયાંગત્ર અને શ્રીનદીસૂત્રની ટીકામાં જણાવ્યું છે. (૨) તેવા પ્રકારના આમ્નાય (સંપ્રદાય)ના અભાવે પદનું પ્રમાણ જાણવામાં નથી, એમ શ્રીકમ ગ્રંથની ટીકામાં દેવેન્દ્રજીએ કહ્યું છે. (૩) વિશિષ્ટ સપ્રદાયથી નવા લાયક પદ છે, એમ સર્વાનુયોગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્રની ટીકામાં શ્રીઅભયદેવસૂરિજીમહારાજ જણાવે છે. (૪) એકપદના(માં) ૫૧૮૦૮૪૬૨૧ બ્લોક થાય (આવે) એમ શ્રી રત્નસાર વગેરેમાં કહ્યું છે. પ
૭૬. પ્રશ્ન–નિયુક્તિની રચના કાણુ કરી શકે !
ઉત્તર-ચૌદપૂવાના જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષો પંચાંગીના બીજા ભેદ તરીકે ગણાતિનિયુક્તિની રચના કરે, એમ શ્રીસેનપ્રશ્ન વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૬૬ ૯૭. પ્રશ્ન-કાલિક શ્રુતને અર્થો :
ઉત્તર જે સુત્રા દિવસના અને રાતના પહેલા અને છેલ્લા બે પહોરમાં જ ભણાવી કે ભણી શકાય, તે કાલિક શ્વેત કહેવાય, એમ શ્રી નંદીસૂત્રની ચૂર્ણિ તથા ટીકામાં જણાવ્યું છે. તથા જે આગાઢ યવિધાનથી આરાધવા લાયક હોય તે કાલિક ધૃત કહેવાય, એમ શ્રી સિદ્ધાંતસ્તવની અવસૂરી વગેરે ગ્રંથોમાં જણાવ્યુ છે. 99
૭૮ પ્રશ્ન—— લિક શ્રુતમાં કયાં કયાં સૂત્રો ગણી શકાય ?
ઉત્તર-શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે સુત્ર કાલિક જીત કહેવાય છે, એમ શ્રી સમાચારી, નદીસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૧૮
૭૯ પ્રશ્ન—ત્કાલિક શ્રુતનો અર્થ શો?
ઉત્તર--કાલવેલા સિવાયના ટાઈમે જે ભણી ભણાવી શકાય, તે ત્કાલિક મ્રુત કહેવાય, એમ શ્રી આવશ્યકત્ર નદીત્રાદિની ટીકામાં કહ્યું છે. તથા જે અનાગઢ યોગ વિધાનથી આરાધવા લાયક હોય, તે ઉત્કાલિક શ્વેત કહેવાય, એમ શ્રી સિદ્ધાંત સ્તવની અવચૂરીમાં લખ્યું છે, છટ
૮૦ પ્રન—ઉત્કાલિક શ્રુતમાં કયાં કયાં ત્રા ગણી શકાય ?
ઉત્તર-ઉત્કાલિક વ્રતમાં દશવૈકાલિક, આવશ્યક વગેરે સૂત્રો જાણવાં, એમ શ્રી નદાસુત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૮૦
૮૧ પ્રશ્ન-જે મુનિવરા જિનકલ્પને અંગીકાર કરે છે. તેમને જધન્યથી ને ઉત્કૃષ્ટથી કેટલું શ્રુતજ્ઞાન હોવું જોઈએ
ઉત્તર—જે મુનિવરેા જધન્યથી નવમા પ્રતાખ્યાન પ્રવાપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના જ્ઞાની ડ્રાય અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશપૂના જ્ઞાની હોય તે જ જિનકલ્પને અંગીકાર કરી શકે છે, એમ શ્રો બૃહત્કલ્પસૂત્રની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૮૧
૮૨ પ્રશ્ન-સંપૂર્ણ દશપૂર્વી થી માંડીને આગળના પૂર્વધરા જિનકલ્પને સ્વીકાર કરે કે નિહ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
પ્રવચન – પ્રશ્નમાલા
[૫૯૭
ન
ઉત્તર–રાં પૂર્ણ દશપૂર્વધર વગેરે મહાપુરુષો અમોધ વચની હોય છે. એટલે તેઓ દેશના દઈને ઘણુ જીવોની ઉપર અપૂર્વ ઉપકાર કરી શકે છે. તેમ જ બીજી અનેક પ્રકારે શ્રી જૈનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરવા સમર્થ હોય છે. આ રીતે તે મહર્ષિ ભગવંતો ઘણાં કર્મોની નિર્જરા વગેરે સાધને દ્વારા પરમ આત્મહિત સાધે છે. આ કારણથી સંપૂર્ણ દશપૂર્વધર વગેરે મહાપુરુષે જિનકલ્પનો સ્વીકાર કરતા નથી. ૮૨
૮૩ પ્ર”ન–સ્ત્રીઓ પ્રતિક્રમણનાં સુત્રોમાંનાં કયાં કયાં સૂત્રો કયા કારણથી ન એલી શકે ?
ઉત્તર–સ્ત્રીઓને દષ્ટિવાદ ભણવાનો નિષેધ છે, કારણ કે તેમાં વિદ્યામંત્રાદિ વિશિષ્ટ પદાર્થોની બિના જણાવી છે. દષ્ટિવાદમાં ચૌદ પૂર્વોનો સમાવેશ કર્યો છે. ચાર સૂત્રો પૂર્વની અંદરનાં ગણાય છે તે આ પ્રમાણે-1 નમાáરિણaratiણાયરસાધુw:, ૨ મોડતુ વર્ધમાનાથ દઇત્યાદિ સૂત્ર, ૩ વિરાટોવનદર્ટ ઈત્યાદિ સુત્ર, ૪ વાયનાંgrazમ ઈત્યાદિ થાય-આ સૂત્રો સ્ત્રીઓ ન ભણી શકે. કારણ કે તે પૂર્વોની અંદરનાં છે, એમ શ્રી પ્રતિક્રમણગર્ભ હેતુ વગેરેમાં જણાવ્યું છે. આ પ્રસંગે એ પણ બિના નણવા જેવી છે કે સાધ્વીઓ મહાપ્રભાવશાલિ અરૂણપપાત વગેરે અધ્યયન, શ્રી નિશીથ સૂત્ર વગેરે પણ ન ભણી શકે, એમ શ્રી બ્રહ૯૫ભાષ્યની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૮૩
૮૪. પ્રશ્ન–દેવવંદન કરતાં સ્ત્રીઓ થાય વગેરે બોલે તે પુરુષોને કપે કે નહિ ?
ઉત્તર–દેવવંદન, પ્રતિક્રમણદિ કરતાં સ્ત્રીઓ જે થાય વગેરે બેલે, તે સાધ્વીઓને તથા શ્રાવિકાઓને કહ્યું, બીજાને નહિ. પુરુષ એટલે સાધુ અથવા બાવક જે ય વગેરે બેલે, તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ સર્વને ખપે, કારણ કે પુરુષ પ્રધાન ધર્મ છે. એટલે ધર્મમાં પુરુષની મુખ્યતા જણાવી છે, એમ બી ત્યવંદનભાષ્ય વૃત્તિ (શ્રી સંઘાચાર ભાષ્યવૃત્તિ) વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૮૪
૮૫ પ્રશ્ન—દષ્ટિવાદના 1 પરિકમ, ૨ સૂત્ર, ૩ પૂર્વગત, ૪ અનુગ, ૫ ચૂલિકા -આ પાંચ ભેદોમાંના ત્રીજા ભેદ તરીકે ગણાતા ‘પૂર્વગત’ નામના ભેદમાં ગણાતા શ્રીઉત્પાદાદિ ચૌદ વિભાગો પૂર્વ એવા નામથી ઓળખાય છે, તેનું શું કારણ?
ઉત્તર–પરમતારક પૂજ્ય તીર્થંકર દેવ તીર્થની સ્થાપના કરતાં શ્રીગણધર દેવની આગળ શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થને જણાવે છે, કારણ કે, તે સર્વ સૂત્રોના આધારભૂત છે. આથી શ્રી ઉત્પાદાદિ વિભાગો ‘પૂર્વ ' એવા નામથી ઓળખાય છે. તે પછી પૂજ્ય ગણધર શ્રી આચારાંગાદિના ક્રમે અંગ સુત્રની રચના તથા સ્થાપના કરે છે. આ બાબતોમાં બીજા આચાર્ય ભગવંતો પિતાનો વિચાર જણાવે છે કે દેવાધિદેવ શ્રીતીર્થકર દેવો શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે, ને તે રીતે શ્રીગણધર મહારાજાઓ પણું શરૂઆતમાં પૂર્વગત સૂત્રોની જ રચના કરે છે. તે પછી શ્રીઆચારાંગાદિની રચના કરે છે. આ પ્રસંગે એક જરૂરી બિના યાદ રાખવા જેવી એ છે ક–શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજાએ સૂત્રક્રમની સ્થાપનાની અપેક્ષાએ શ્રીઆચારાંગ સૂત્રની નિયુકિતમાં કહ્યું છે કે“સર્વ સૂત્રોમાં પહેલી શ્રીઆચારાંગ સૂત્રની રચના કરી. ‘પૂવોની રચના પહેલી થઈ'
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
********
એમ જે પહેલાં કહ્યું, તે અક્ષરરચનાની અપેક્ષાએ જાણવું. આ વાકયોનું રહસ્ય એ છે ક-શ્રી તીર્થપ્રવર્તન સમયે શ્રી તીકર દેવ શરૂઆતમાં પૂર્વગત સૂત્રાર્થ પ્રરૂપણું કરે છે. ને ગણધર દેવ શરૂઆતમાં પૂર્વોની રચના કરે છે. પછી શ્રીઆચારાંગાદિને રચીને પહેલું આચારાંગ, બીજું સૂત્રકૃતાંગ, ત્રીજું સ્થાનાંગ વગેરે ક્રમે અંગસૂત્રની સ્થાપના કરે છે, એમ શ્રીનંદીસત્રની ચૂર્ણિ ટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં જણાવ્યું છે. ૮૫
૮૬. પ્રજ્ઞ—ચક્રવર્તિ રાજાઓ એટલે ભવિષ્યમાં થનારા ચક્રવર્તિ રાજઓ છે ખંડની સાધના કરતી વખતે કેટલા અમ કયા નિમિત્તે કરે છે ?
ઉત્તર-૩-જબૂદીપ સંગ્રહણીમાં જણાવેલા માગધ વરદામ અને પ્રભાસ-આ ત્રણ તીર્થોના અધિષ્ઠાયક દેવના ત્રણ અઠ્ઠમ કરે, ૪-પ-સિંધુદેવીને અને ગંગાદેવીને અઠ્ઠમ-આ બે અઠ્ઠમ, ૬-વૈતાઢયે પર્વતના અધિષ્ઠાયક દેવનો એક અટ્ટમ, ૭-૮ તિમિસ્યા અને ખંડપ્રપાતા એ બે ગુફાના અધિપતિ કૃતમાલ અને નાટયમાલ દેવના બે અઠ્ઠમ, –મુલ્લક હિમવાન પર્વતના દેવને એક અટ્ટમ, ૧૦-વૈતાઢ્ય પર્વતના વિદ્યાધર મહારાજનો એક અટ્ટમ, ૧૧- નવનિધાનના દેવને એક અટ્ટમ, ૧ર-રાજધાનીની અધિષ્ઠાયક દેવીને એક અટ્ટમ, ૧૩-રાજ્યાભિષેક નિમિત્તે એક અઠ્ઠમ–આ રીતે છ અંક સાધતાં ચક્રવતી રાજાઓ તેર અઠ્ઠમ કરે છે. તેમાં કર્મનિર્જરાનો મુદ્દો નથી, તેથી તે દ્રવ્ય અટ્ટમ કહેવાય. એમ શ્રી લોકપ્રકાશાદિમાં જણાવ્યું છે. ૮૬
સમાચાર દીક્ષા –ખંભાતમાં અષાઢ સુદિ ૧૦ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિયઅમૃતસૂરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. કીતિપ્રવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુમિત્રવિજયજીના શિષ્ય બનાવ્યા.
કાળધમ_વામાં શ્રાવણ સુદિ ૧૦ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રી સતિષવિજયજી કાળધર્મ પામ્યા.
પાઠશાળા –ખંભાતમાં શેઠશ્રી બુલાખીદાસ નાનચંદ તરફથી ચતુર્વિધ શ્રીસંઘના અભ્યાસ માટે સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળાની સ્થાપન કરવામાં આવી.
સ્વીકાર શ્રી મહાવીર પરમાત્માનું સંક્ષિપ્ત જીવનચરિત્ર–તૈયાર કરનાર-શેઠ શ્રી. કુંવરજી આણંદજી; પ્રકાશક-શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર; પૃષ્ટ સંખ્યા ૮૦; મૂલ્ય-ચાર આના.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ”
सातमा वर्षतुं विषय - दर्शन
પ્રતિકાર એક દિગંબર સાપ્તાહિકના દ્વેષપૂર્ણ આક્ષેપ : “જૈન” સાપ્તાહિકનો અગ્રલેખ : ૩૦૬ જાવાલનું દુઃખદ પ્રકરણ
: તંત્રીની નોંધ
: ૩૦૫ ભજતીર્થમાં દિગંબરએ કરેલું નુકસાન : દિગંબર આગેવાની જવાબદારી : તંત્રીની નોંધ : પરરની સામે
ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય વીર નિ. સં. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીનાં સાત વર્ષનાં પાદચિહ્નો
: મુ. મુ. શ્રી. ન્યાયવિજયજી : ૭ જૈન મહાત્મા કહ (કૃષ્ણ) મુનિ : શ્રી. પં. લાલચંદ ભગવાન ગાંધી : ૧૦૭ શ્રી શીલાંકરિ તે કોણ
: શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડીઆ : ૧૧૭ વીર નિ. સં. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીનાં
સાતસો વર્ષની ગુરુપરંપરા : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૨૦ વીર નિ. સં. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીનાં
સાતસો વર્ષના જેન રાજાઓ : મુ. મ. શ્રી. દર્શનવિજયજી : ૧૪૫ વીર નિ. સં. ૧૦૦૦ થી ૧૭૦૦ સુધીનાં
સાતસો વર્ષનાં જૈન તીર્થ : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૧૭૫ અંબિકા દેવીની એક અપ્રસિદ્ધ પ્રતિમા : શ્રી. ઉમાકાંત પ્રેમાનંદ શાહ : ૧૮૫ ભગુકચ્છનો શકુનિકા વિહાર
: શ્રી. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી : ૧૮૭ તક્ષશિલા (તેનું સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય) : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૧૫ तक्षशिलाका विध्वंस
: ધો. હૈં. વનારસીયાની નૈન : ૨૦૨ ભદ્રાવતી
: મુ. મ. શ્રી. વિદ્યાવિજયજી : ૨૦૭ બારમા સૈકા પહેલાંની ધાતુપ્રતિમાઓ : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૨૧૧ खानदेशमें प्राचीन जैन शिल्प
: શ્રી. મા. .
: ૨૨૭ સિતન્નવાલના ગુફામંદિરમાં વાવરાજ્યની જેન ચિત્રકળા
| શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૨૨૯ નરેડાના એક પ્રાચીન ધવત મંદિરનો પરિચય : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ર૭૫
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કેટલીક ઘટનાઓને સમયનિર્દેશ પાલી જૈનતી
દર્શાવતી (ડભાઇ )
કારશલ દેશની પુરાતન રાજધાની શ્રાવસ્તિ :
संखवाल गोत्रका संक्षिप्त इतिहास અહિચ્છત્રા નગરી
શ્રી માંડવગઢની મહત્તા
જૈન ન્યાયને વિકાસ શ્રી મલયગિરિજીકૃત ગ્રંથા મધ્યકાલીન ભારતના મહાવૈયાકરણ આચાય મલયગિરિજીનું શબ્દાનુશાસન જૈન ગૃહસ્થાની સાહિત્યસેવા ‘ગણધરસા શતક’ના સક્ષિપ્ત પરિચય कतिपय खरतरगच्छीय विद्वान जैन आगमोंके कुछ महत्त्वपूर्ण विषय मुनि मालकृत बृहद्गच्छगुर्वावलि પ્રતિષ્ઠા—કપ–સ્તવન સિદ્ધહેમશબ્દાનુશાસન અને પાણિનીય એ બન્ને વ્યાકરણેનાં સૂત્રોની તુલના
[5]
શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : श्री. अगरचन्दजी नाहटा
:
M શ્રી. નાથાલાલ છગનલાલ શાહ
:૩૦૨
:
મુ. મ. શ્રી. ધરિવજયજી : ૩૦૯, ૩૪૯,
૩૮૧, ૪૬૬ : ૩૨૧
મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી
શ્રી. કાંતિલાલ મહાસુખભાઈ બાકરોલા : ૩૩૦
: ૩૩૫
:
:
મુ. મ. શ્રી. ચતુવિજયજી
બુરાનપુર
મુ. મ. શ્રી. નિરજનવિજયજી
: ૩૪
श्री. पन्नालालजी दुगड
: ૩૬૧
वडगच्छ कब हुआ સેરીસા તી
પૂ. મુ. મ શ્રી. ન્યાયવિજયજી : ૩૬૭ (ચાલુ)
: શ્રી નાથાલાલ છગનલાલ શાહ : ૩૮૯
:
મુ. મ. શ્રો. જ્ઞાનવિજયજી (ક્રમાંક ૭રથીચાલુ) : ૩૯૯
શ્રી નાથાલાલ છે. શાહ : ૪૨૫
લેારાની જૈન ગુઢ્ઢાએ શ્રી કુલ્પાક તી નિઝામ રાજ્યમાં આવેલી કેટલીક જૈન ગુફા શખેશ્વર તીમાં પ્રાચીન પડદા ‘સિદ્ધસેનદિવાકરાચાય ગચ્છ' સબધી એક ઉલ્લેખ ઃ જાવાલના અંબાજીના મંદિરની માલિકી અંગેના સિરાહીના જિલ્લા મેજીસ્ટ્રેટને ચુકાદોઃ ૪૩૬ જાવાલ પ્રકરણનું સમાધાન (રાજ્યે પ્રગટ કરેલ મુસદ્દાનેા અનુવાદ)
:
મુ. મ. શ્રી. સુશીલવિજયજી : ૪૩૦ શ્રી. સારાભાઇ મ નવાબ : ૪૩૩
: ૪૬૫
પદ્મ ઉપયોની પ્રાપ્તિ : શ્રી. સારાભાઈ મ. નવાબ તથા શ્રી. અંબાલાલ પ્રે. શાહઃ ૪૮૩, ૫૩૧ કેટલાંક ઐતિહાસિક પો મુ. મ. શ્રી. કાંતિસાગરજી : પ૨૮, ૫૬૪
:
आ. म. श्री. जिनहरिसागरसूरिजी
: ૧૫૬
प्राचीन पत्र में लिखित कुछ ऐतिहासिक सामग्री કેટલીક જૈન ગુફાઓ
શ્રી. નાથાલાલ છગનલાલ શાહ
: ૫૫
:
:
:
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
સાહિત્ય
: :
: ૨૮૩
For Private And Personal Use Only
: મુ. મ. શ્રી. ધરિવજયજી
: આ. મ. શ્રી. વિજયપદ્મસુરિજી : શ્રી. પં. અંબાલાલ પ્રેમચંદ શાહ : : મુ. મ. શ્રી. પુણ્યવિજયજી : મુ. મ. શ્રી. ચતુર વિજયજી : મુ. મ. શ્રી. કાંતિસાગરજી
: श्री. हजारिमलजी बांठिया
: श्री. प्रा. जगदीशचन्द्रजी जैन : श्री. अगरचंदजी नाहटा
: મુ.મ. શ્રી. જયંતવિજયજી:૩૭૫,૪૦૭,૪૪૩
: શ્રી, પ, અબાલાલ પ્રેમ: શાહ : ૯૫૫
: 11
:
!#o
+
: ૧૪૧
: ૧૬૪
૪
: ૩૩
: ૨૬૧
: 379
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તપાગચ્છ ગુર્નાવલિ અને શ્રી સોમસુંદરસૂરિ સ્તુતિઃ શ્રી. મેહનલાલ દ. દેસાઈ : ૪૬૩ प्रजाबका प्रशस्ति-संग्रह
: શ્રી. સેં. વનારસીવારની નૈન : ૪૭૯ श्रीमद् देवचंद्रजी और उनकी सचित्र स्नात्रपूजा : मु. म. श्री. कांतिसागरजी : ४८३ પ્રતિષ્ઠા-કલ્પ–સ્તવનમાં સુધારે
': મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૪૯૮ પિતૃહત્યા' (એક પુસ્તકનું વિવેચન) : શ્રી. પિપટલાલ પુંજાભાઈ શાહ ઃ ૫૨ जयकीर्तिकृत 'सम्मेतशिखर-रास' का सार : श्री. अगरचंदजी नाहटा तथा
શ્રી. મંવરહ્યાની ના : ૫૧૭, ૧૪૮ जैनधर्मकी प्रधानता व प्रचार
: श्री. हरिश्चन्द्र जैन
: ૫૧ ૩૫૦ સી-૪(૩૫) = સં. પરી () : શ્રી. ડૅ. વનારસીઃારતની નૈન : ૫૫૪ લગ્નશુદ્ધિ 'ના. પાઠાંતરે
: મુ. મ. શ્રી. કાંતિવિજયજી : ૫૭૯ “વીતરાગસ્તોત્ર'ના વૃત્તિકાર શ્રી પ્રભાનંદસૂરિ : શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ : ૫૮૩
ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી : મુ. મ. શ્રી. કનકવિજયજી
: ૨૪ श्रीहरिभद्रसूरि
: શ્રી. ૬. ર૦૦ની નૈન : ૨ શ્રી અભયદેવસૂરિ
: શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી : ૫૪ શ્રી અભયદેવસૂરિજી
: આ. ભ. શ્રી. વિજયપઘ્રસૂરિજી : ૫૯ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : મુ. એ. શ્રી. સુશીલવિજયજી : ૯૧ પરમહંત મહારાજા કુમારપાળ : શ્રી. વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી : ૧૬૧ ત્રિકાલાબાધિત જૈનશાસનની આરાધના : શ્રી. કુંવરજી આણંદજી શેઠ : ૨૦૬ श्री कालिकाचार्य-कथा
: મુ. મ. એ. તિસારની મૃત્યુંજય મહામંત્રી : રતિલાલ દીપચંદ દેસાઈ
: ૨૮૭ નિસ્તાર : રતિલાલ દીપચંદ દેસાઈ
: ૩પ૭ જૈનધર્મ વીરેનાં પરાક્રમ : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી
(ક્રમાંક ૭૧થી ચાલુ) ૩૯૭, ૩૧, ૪૭૭, ૪૯૯, ૫૪૪, ૫૭૬ (ચાલુ) રૈવતગિરિ-કલ્પ (અનુવાદ) : શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ : ૪૧૩ પરિવર્તન
: રતિલાલ દીપચંદ દેસાઈ : ૨૦૭ ધન્ય તે વૈદ્યરાજ અને ધન્ય તે મિત્રો : N.
L: ૫૩૯ પરમહંત શ્રી. કુમારપાળ ભૂપાળનું જૈનત્વ : મુ. મ. શ્રી. ભદ્રકવિજયજી : ૫૮૭
તત્ત્વજ્ઞાન સાનુવાદ વિચાર પ્રકરણ : મુ. મ. શ્રી. દક્ષવિજયજી : ૨૩૫ શ્રીકમ પ્રકૃતિના વિષયોનું સંક્ષિપ્ત તારણઃ પં. મ. બી. ધર્મવિજયજી : ૨૫૫, ૨૯૭ નિતવવાદ
: મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી
(ક્રમાંક ૭ર થી ચાલુ) ૨૬૪, ૪૮૭, પ૨૫, ૨૬૯ (ચાલુ) સ્યાદ્વાદ
: મુ. મ. શ્રી. કનકવિજયજી : ૪૧૫
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ
: મુ. મ. શ્રી. દક્ષવિજયજી પ્રવચન–પ્રશ્નમાલા
આ. ભ. શ્રી. વિજયપારિજી : ૫૧૩, ૫૫૯, ૫૯૩ (ચાલુ)
સ્તુતિ-સ્તોત્ર-સ્તવન આદિ वन्दना
: છે. મદ્રવદુર પ્રાંત વીસ જિન સ્તવનમાલા
: શ્રી. સારાઈ મણિલાલ નવાબ
: (ક્રમાંક ૭ર થી ચાલુ) ર૫૩, ૨૯૩ उपदेशरहस्यम्
* : મુ મ. શ્રી. નયન્તવિનયગી : ૩૩૩ श्रीभेरुपार्श्वनाथाष्टकम्
: મુ. મ. શ્રી. મદ્રવાવિનચની जीरापल्लीपुरमंडन-श्रीपार्श्वनाथस्तोत्रम् ': મુ. ૫. શ્રી. નયન્તવિનાની
: ૫૩ શ્રી જીરાઉલા પાર્શ્વનાથ સ્તવન .: મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૫૬ ૩
તંત્રીની નોંધ દીપોત્સવી અંક અંગે નિવેદન દીપોત્સવી અંકનો સત્કાર
: ૩૩૧ હિન્દી “વિશ્વવાળી ' માસિકના જૈન સંસ્કૃતિ અંકની યોજના
ચિત્રો બારમા સૈકા પહેલાંની એક પ્રાચીન જિનપ્રતિમા દીપોત્સવી અંક અંબિકા દેવીની એક પ્રાચીન જૈન મૂતિ
પૃ. ૧૭૪ ચિત્તોડને પ્રસિદ્ધ જૈન કીર્તિસ્તંભ
પૃ. ૧૭૫ તક્ષશિલાના ખોદકામમાંથી નીકળેલાં છત વગરનાં મકાને
પૃ. ૧૯૫ શ્રી જિનતિ, મહુડી
પૃ. ૨૧૦ શ્રી ઋષભદેવજી, મહુડી
પૃ. ૨૧૧ શ્રી પાર્શ્વનાથજી, મહુડી
પૃ ૨૧૧ શ્રી પાર્શ્વનાથજી
- પૃ. ૨૧૯ શ્રી પાર્શ્વનાથ
પૃ. ૨૧૯ પરોલી તથનું જિનમંદિર
પાંચમા અંકના મુખપૃષ્ટ ઉપર શ્રી લઢણુ પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા, ડભોઈ
છો અંક પૃ: ૩૩૪ શ્રી લઢણ પાર્શ્વનાથનું નૂતન ભવ્ય જિનમંદિર, ડભોઈ , પૃ. ૩૭૫ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ
,, પૃ. ૩૩૫
: ૪૮૨
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ચ
ના
* આ અકે “ શ્રી જેન સત્ય પ્રકાશ’નું સાતમું વર્ષ
પૂરું થાય છે. એટલે આવતા અંક આઠમાં વર્ષ ના પહેલા અંક તરીકે પ્રસિદ્ધ થશે, આ અંકની જેમ હવે પછીના અંક પણ સમય સર પ્રગટ કરવાના ઇરાદો છે, છતાં અત્યારના અચેકસ સચોગાના કારણે તેમાં વિલંબ થાય તો તે નભાવી લેવા અને પત્ર લખી તપાસ ન
કરવા વાચકોને વિનંતી છે. * ઘણા ખરા ગ્રાહક ભાઇઓનું લવાજમ આ અકે ?
પૂરું થાય છે. તો જેમનું લવાજમ પૂ રુ થતું હોય છે. તેમને નવા વર્ષ ના લવાજમના બે રૂપિયા મક્લી આપવા વિનંતી છે. લવાજમ પૂરું થયાની સૂચના મોકલ્યા પછી જેમના તરફથી લવાજમની રકમ અથવા ટપાલથી બીજી કંઇ સૂચના નહીં* મળે તેમને નવા અંક ૨-૪-૦ (સવા બે રૂપિયા)ના વી. પી.થી મોકલવામાં આવશે. આ વી. પી. સ્વીકારી લેવા અને તેને પાછું વાળીને સમિતિને નાહકના ટપાલ ખર્ચમાં ન ઉતારવા સો ગ્રાહક ભાઈઓને અમે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ. માસિકના આગામી અંક માટે જૈન ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, શિ૯પસ્થાપત્ય, કળા, સાહિત્ય વિષયક લેખો મોકલવાનું પૂજ્ય મુનિરાજોને તથા વિદ્યા
નાને અમે આમંત્રણ કરીએ છીએ. + સમિતિ તથા માસિકના નભાવે શ્રીસંઘ તરફથી
મળતી મદદથી થતો હોવાથી, યોગ્ય અવસરે સમિતિ તથા માસિકને આર્થિક સહાય કરવાને ઉપદેશ આપવાની સર્વ પૂજ્ય મુનિવર કૃપા કરે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
વ્યવસ્થાપકે
For Private And Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 8801.. nnnnnnnnnnnnnnnnnn | | આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશના | ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક menannnnnnnnnnnnnnnnnnnn ર૫ર પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિવાણુ સ', ૧૦૦૦થી વીર નિવાણુ સ’ 1700 સુધીનાં 700 વર્ષના જેના ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અંકને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જેના ઘરમાં આ એક અવશ્ય હોવા જોઇએ. છૂટક મૂલ્ય-સવા રૂપિયા.. એ રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહુક બનનારને આ અકે ચાલુ અક તરીકે અપાય છે. Wenenennennen - લુણા : શ્રી જૈનધ મ" સત્ય પ્રકાશક સમિતિ જેશિ ગભ ઇની વાડી, ધીકાંટા Mમદાવાદ. ACHARYA SRI KAILASSAGARSURI GYANNANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Hobs Gandhinagar. 382.007 Ph. : (079) 23276252, 23276206-8 nnnnnnnnnnnnnnnnnn Fax : (079) 23276240. For Private And Personal Use Only