SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૭ . ............................................................................................................................................. શેખરાચાર્યે સં. ૧૨૦૪માં કરી એવો ઉલ્લેખ છે. પણ પ્રશ્નોત્તરમારાની વૃત્તિની પ્રાન્ત પ્રશસ્તિમાં અને શ્રી હરિભદ્રસૂરિકૃત રસ્થાવર તતિ ની શ્રી સંઘતિલકસૂરિએ રચેલી વૃત્તિની પ્રશસ્તિમાં પણ રુદ્રપલીયગછની સ્થાપના શ્રી અભયદેવસૂરિ જેમણે સં. ૧૨૭૮ માં જાવાનિઝર કાવ્યની રચના કરી હતી, અને જેમને કાશીના રાજા તરફથી “વાદિસિંહ'નું બિરુદ મળ્યું હતું, તેમણે કર્યાને ઉલ્લેખ છે, તેને જ પુષ્ટિ આપતો ઉલ્લેખ, ધર્મસાગર ઉપાધ્યાયે વાપરીક્ષા માં પણ કર્યો છે. પ્રભાનંદસૂરિની પ્રશંસા શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રશ્નોત્તરન્નમાલ્ટાની વૃત્તિની પ્રશસ્તિમાં અને શ્રીસંધતિલકસૂરિએ જ્ઞશ્ચરરન્નતિની વૃત્તિની પ્રશસ્તિમાં ક્રમશઃ નીચે મુજબ કરી છે: (3) અમૃત તત: શતનિન્તઃ પમાનમુનીશ્વર: | यत्र प्रभा-प्रमा-प्रज्ञा–प्रभावाः प्रापुरुन्नतिम् (२) तस्यान्तेवासिमुख्यः कुमतमतितमश्चण्डमार्तण्डकल्पः ।। ___ कल्पद्रुः कल्पितार्थप्रवितरणविधौ श्रीप्रभानन्दसूरिः ॥६॥ આમ તેઓ મહાવિદ્વાન હતા, એ તો પોતે જ પ્રશસ્તિમાં પ્રયોજેલા પ્રતિમાંfમામઃ અને પ્રતિમાનમુદ્ર: એ શબ્દોથી પણ જાણી શકાય છે. પ્રાકૃતભાષામાં શ્રીપરમાનંદસૂરિએ રચેલ પરંપ કાત્મક ઉપરાકૃત નામના ગ્રંથને ઉલ્લેખ છે.૧૧ આ પરમાનંદસૂરિ પિતાને અભયદેવસૂરિના શિષ્ય શ્રીદેવભદ્રસૂરિના શિષ્ય તરીકે અને પ્રભાનંદસૂરિના ગુરુભાઈ તેમજ ઉતારામારાના કૃત્રકાર તરીકે ઉલેખે છે. “તેમાં સં. ૧૩૦૪ વર્ષે ૯૫૦૦ ” એમ પણ જણાવ્યું છે. આ સમય શ્રીધર ભાંડારકરે રચનાસમય તરીકે જે ઉલ્લેખ્યો છે, તે પ્રભાનંદસૂરિ સાથેની સમકાલીનતા જોતાં સંગત લાગે છે. પણ ર માનારી ઘરથાનાં મૂવીમાં “–શ્રીપરમારા જેવારમો રજનારમા નિર્દિષ્ટ ન સળr” એવો જે ઉલ્લેખ ૫૦ લાલચંદભાઈએ કર્યો છે ઠીક લાગતું નથી. પ્રભાનંદસૂરિના શિષ્યોમાં ચંદ્રસૂરિ; જેમણે તમgછા પર વૃત્તિ રચી છે, તેમને જ ઉલ્લેખ જોવાય છે. ૧૨ ઢિતfજ વૃત્તિની રચનામાં સમપ્રભમુનિએ પ્રભાનંદસૂરિને સહાય આપી, એવા ઉલ્લેખથી તેઓ તેમના ગુરુભાઈ શિષ્ય કે સતી હશે, એમ માની શકાય છે. આ સ્તોત્ર પર બીજા કેટલાકેએ ટીકાઓ રચી છે. ૬. જુઓ જૈન ગૂર્જર વિમો ભાર ૨, પૃ૦ ૬૭૬. ૭. જુઓ. ઉપર્યુક્ત પ્રશ્નોત્તરત્નમાાની વૃત્તિની પ્રશસ્તિને લોક ૯. ८. पट्टे तदीयेऽमयदेव सूरिरासीद् द्वितीयोऽपि गुणाद्वितीयः । ___ जाता यतोऽयं जयतीह रुद्रपल्लीयगच्छः सुत्तरामतुच्छः ॥ ૯. જુઓ “જયન્તવન' કાવ્યની પ્રાન્ત પ્રશસ્તિ. ૧૦ જુઓ રમતપ્રવન્ય અને સંઘપ્રતિ પૃ૦ ૩૪-૩૬. ૧૧ જુએ બેસન્ટમેરમાઇg/રચયાનાં સૂચી પૃ૦ ૪. ૧૨ જુએ નૈન સાત્વિનો સંક્ષિપ્ત સૃતિ પ૦ ૪૩૩. પાર. ૬ ૩૫. For Private And Personal Use Only
SR No.521582
Book TitleJain_Satyaprakash 1942 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy