________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
ચ
ના
* આ અકે “ શ્રી જેન સત્ય પ્રકાશ’નું સાતમું વર્ષ
પૂરું થાય છે. એટલે આવતા અંક આઠમાં વર્ષ ના પહેલા અંક તરીકે પ્રસિદ્ધ થશે, આ અંકની જેમ હવે પછીના અંક પણ સમય સર પ્રગટ કરવાના ઇરાદો છે, છતાં અત્યારના અચેકસ સચોગાના કારણે તેમાં વિલંબ થાય તો તે નભાવી લેવા અને પત્ર લખી તપાસ ન
કરવા વાચકોને વિનંતી છે. * ઘણા ખરા ગ્રાહક ભાઇઓનું લવાજમ આ અકે ?
પૂરું થાય છે. તો જેમનું લવાજમ પૂ રુ થતું હોય છે. તેમને નવા વર્ષ ના લવાજમના બે રૂપિયા મક્લી આપવા વિનંતી છે. લવાજમ પૂરું થયાની સૂચના મોકલ્યા પછી જેમના તરફથી લવાજમની રકમ અથવા ટપાલથી બીજી કંઇ સૂચના નહીં* મળે તેમને નવા અંક ૨-૪-૦ (સવા બે રૂપિયા)ના વી. પી.થી મોકલવામાં આવશે. આ વી. પી. સ્વીકારી લેવા અને તેને પાછું વાળીને સમિતિને નાહકના ટપાલ ખર્ચમાં ન ઉતારવા સો ગ્રાહક ભાઈઓને અમે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ. માસિકના આગામી અંક માટે જૈન ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, શિ૯પસ્થાપત્ય, કળા, સાહિત્ય વિષયક લેખો મોકલવાનું પૂજ્ય મુનિરાજોને તથા વિદ્યા
નાને અમે આમંત્રણ કરીએ છીએ. + સમિતિ તથા માસિકના નભાવે શ્રીસંઘ તરફથી
મળતી મદદથી થતો હોવાથી, યોગ્ય અવસરે સમિતિ તથા માસિકને આર્થિક સહાય કરવાને ઉપદેશ આપવાની સર્વ પૂજ્ય મુનિવર કૃપા કરે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
વ્યવસ્થાપકે
For Private And Personal use only