Book Title: Haiya ni Shuddhi Pustika 7
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
Catalog link: https://jainqq.org/explore/001085/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિને નH: પરોપાયશ્રીનેણિવિજ્ઞાન-કરતૂસૂરીશ્વરેણ્યો નH: શ્રી વિ.નેક્ષિ-વિજ્ઞાન-કરારસારિત્તિ શ્રેણી યાશીશા પરહિત ચિંતા મૈત્રી, પ૨ દુઃખ વિનાશિની કસ્ટ્રા! પરસુખ તષ્ટિ હિતા, પર દોૌપેક્ષણ ઉપેક્ષા!! બેઈન્દિય અળથીયા કરમીયા. પૃથ્વીકાય પોરા Pઆ કાચઘાણી) જળો જ તૈઉકાચ (બી) on વાયુકાય (પવન) (વનસ્પતિક્રય માંકડ . કાનમઝુરા. મંકોડા ઈચળ. કીડી તેઈદિય મૈત્રીભાવની પ્રમોદભાવના SoundColl માધ્યસ્થભાવળા તારકી તિર્યંચો પથ મનુષ્યો વીંછી ભમર1 માખી મચ્છ, કરોળીયta પંચેદિય દેવો. ૨ઉરિદ્વિચ વિચારઘમ માવા, દિવ_1,માધ્યસ્થભાવ71. w.jainelibrary.org તા વીકaugal મૈત્રીભાવના, ક Page #2 -------------------------------------------------------------------------- ________________ | | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૪૦૦૦ ૧૦ ૦ ૦ | ૧૦૦૦ | ૧૬૦૦૦ ૧૦ ૦ ૦ ૧૯૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪ ૦ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિ સ્મૃતિ શ્રેણીઓ પ્રેરણાદાતા : : : ' , પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિચંદ્રોદયસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિ અશકેચ દ્રસૂરીશ્વરજી મ. - સંચયકાર : મુનિ કુશલચંદ્ર વિજય મ. (પ્રકાશન પ્રારંભ - સં. ૨૦૩૩ ચાતુર્માસ પ્રાર્થના સમાજ મુંબઈ-૪૦૦૦૦૪) અનુક્રમ પુસ્તિકા નામ આવૃતિ ગુજરાતી હીદી અંગ્રેજી કુલ સંખ્યા ૧ | ગૃહસ્થના છ કર્તવ્યો | શ્રી નવકાર મંત્ર આરાધના બાવીસ અભ માર્ગનું સારીના ૩૫ ગુણ શ્રી દેવ પૂજન ૬ | ગૃહસ્થના બારવ્રતો ૭ | હૈયાની શુદ્ધિ ૮ | સામાયિક તધર્મ સમાધિ મરણ માર્ગદર્શિકા પ્રશ્નોતરી પૂર્તિ નાની નિયમાવલીની પૂર્તિ લાખ નવકાર મંત્રની પૂર્તિ દશ પુસ્તિકાની સ્મરણિકા ૨૦૦૦ એક લાખ કશું હજાર | ૮૦ ૧૭૨૦૦ ૧૨૦૦૦ ૨૦૦૦ ૬ooo સંવત ૨ષ્ણક – ચિત્ર પરિચય – સને ૧૯૯૮ ૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧૯ ચિત્ર નંબર ૧ : અધમાધમ અધમ -વિમધ્યમ-મધ્યમ-ઉત્તમને-ઉત્તમોત્તમ - એ છ પ્રકારના માનવના જીવનના દો. ૦ ૦ ૦ ૧૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦૦૦ . ૦ ૦ ૦ ૦ ૦ ૧૦૦૦ ૦ ૦ * ૦ ૦ ૧૬૦૦૦ ૧૬ ૦૦ ૧૭૦૦૦ છે | ૧૬૦૦૦ ! ૧૫૦૦૦] ૧૦૦ ૦. ૧૪૦૦૦ ૧૦૦૦ ૩૦ ૦ ૦ - ૩૦૦૦ ૬ ૦ ૦૦ ૧ ૦ ૧૦૦૦ | ૮૦૦૦ ૦ ૦ ૦ ૧૦૦૦ / ૧૦૦૦ | ૦ ૦ ૨૦૦૦ .68 ઇ ચિત્ર નંબર ૨ : મૈત્રી ભાવના-કરૂણા ભાવના-અમેદ ભાવના-માધ્યરથ ભાવના એ ચાર વિચાર ધર્મના દ્રશ્યો. ' ચિત્ર નંબર ૩ : અહિંસા-સંયમ અને તપ એ ત્રણ અનુષ્ઠાન ધર્મના દ્રશ્ય. - ચિત્ર નંબર ૪: અનંતાન-અનંતદર્શન-અનંતચારિત્ર ને અનંતશક્તિ ' એ ચાર આત્માના ગુણધર્મના દ્રશ્ય. Jain ECOLORES - as a S o rary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ * * * • O * * 1 ts - વાલ ધર મુંબઈ ઇજસં ગિ ક स जीवति गुणोयस्य, धर्म यस्य च जीवति । . धर्मः गुण विहीनोय, निष्फलं तस्य जोवितम् ॥ ગુણ અને ધર્મ હેય, તેનું જીવન સફળ છે, ગુણ અને ધર્મ વગરનું જીવન નિષ્ફળ છે. (ઉપાધ્યાય યશોવિજય મહારાજ જ્ઞાનસાર) પૂ. ઉપાધ્યાયજી ધર્મ અને ગુણ વિનાનું જીવન નિષ્ફળ જણાવે છે તે ધર્મ અને ગુણ આવે કેમ? -- ધર્મ શબ્દની વ્યાખ્યા :(૧) લૌકિક વ્યવહારથી ધર્મ શબ્દની વ્યાખ્યા : દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે તે ધર્મ. . (૨) દેશ વિરતી ધર્મની વ્યાખ્યા : જયણાએ ધર્મ. ( ગુણ ઠાણું ૫). (૩) સર્વ વિરતિ ધર્મની વ્યાખ્યા આણાએ ધમ. (ગુણ ઠાણું ૬) (૪) અપ્રમત ગુણઠાણું ૭ ની વ્યાખ્યા : ઉપગે ધર્મ. (૫) ગુણ ઠાણ ૮ થી ૧૨ ની વ્યાખ્યા : અહિંસા, સંયમ ને તપ તે ધર્મ. (૬) ગુણ ઠાણું ૧૩ ની વ્યા યા : મેહક્ષયે ધર્મ, (૭) ગુણઠાણ ૧૪ ની વ્યાખ્યા : વસ્તુને સ્વભાવ તે ધર્મ • ધર્મ એટલે ફરજ ઃ જેમ સંસારમાં પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, માતા-પુત્ર એક બીજાની ફરજો અદા કરાય છે તેમ પોતાના આત્મા પ્રત્યેની ફરજ શું ? તેની ચિંતા કરે–તેને અમલમાં મુકે તેનું નામ જ ધમ છે. દુર્ગતિ ન થાય ને ધર્મ જ દુઃખ આપે છે તે કર્મને નાશ કરવા પ્રયત્ન કરે તેનું નામ ધર્મ છે, ને પિતાના આત્મા પ્રત્યેની ફરજ છે. ૦ આત્માને સ્વભાવ બધું જાણવાને છે (કેવલ રાન) આત્માને સ્વ外 界邪邪邪邪邪邪邪邪邪邪邪界 Page #4 -------------------------------------------------------------------------- ________________ થાળ (૪) ભાવ જેવાને (કેવલ દર્શન) આત્માને સ્વભાવ શુદ્ધ નિર્મળ ટિક જે છે (ચારિત્ર) આત્માને સ્વભાવ અણહારી છે (ત૫) તેના ઉપર કર્ણોરૂપી વાદળા આવેલાં છે તે આવતાં કર્મો ફેકવા ને જે કર્મો છે તેને દૂર કરવાથી પરમપદ મોક્ષ પ્રાપ્ત થાય છે. ? ધર્મિજીવની પ્રાથમિક અવસ્થા : ૦ તીવ્ર અધ્યવસાયે વડે પાપ કરે નહિ-ભયંકર સંસાર સમુદ્રને સારો માને નહિં–સર્વત્ર મર્યાદાનું ઉલંઘન કરે નહિ. ધર્મ ગમે તે માનતે હેય પણ ધમિની પ્રાથમિક અવસ્થાના લક્ષણે બતાવ્યા છે. (ધર્મબિંદુ-ધર્મ સંગ્રહ ને લલિતવિસ્તરા). ૧ પાપ મિત્રને તજે. ૧૭ ગુરૂવર્ગની સેવા કરે. ૨ કલ્યાણ મિત્રની સેબત કરે. ૧૮ કાર-ટ્વીંકાર-સિદ્ધચકયંત્રનું ૩ ઔચિત્યનું ઉલંઘન કરે નહિં ધ્યાન ધરે. ૪ લેકમાર્ગને અનુસરે. ૧૯ તેની આકૃત્તિની હૃદયમાં ૫ માતા-પિતા–કલાચાર્યનું સ્થાપના કરે. બહુમાન કરે. ૨૦ ધારણાને વારંવાર ધારણ કરે ૬ ગુરૂ વગેરેનું બહુમાન કરે- ૨૧ રોગની સાધનામાં વિરોધ આજ્ઞા માને. થાય તે કાર્યો છેડી દે. ૭ દાનાદિ ધર્મમાં પ્રવૃત્તિ કરે. ૨૨ જ્ઞાનયેગમાં પ્રયત્ન કરે. ૮ અષ્ટ પ્રકારી દેવપૂજન કરે. ૨૩ ભગવંતની પ્રતિમા ભરાવે ૯ સાધુ-અસાધુને વિવેક કરે. ૨૪ આગમ લખાવે. ૧૦ વિનયથી ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે. ૨૫ નવકાર મંત્રનો જાપ કરે. ૧૧ યથાશક્તિ વર્તનમાં મુકે. ૨૬ ચાર શરણું અંગીકાર કરે ૧૨ ધીરજનું આલંબન કરે. ૨૭ દુકૃત્યેની નિંદા કરે. ૧૩ ભાવિ પરિણામને વિચાર કરે. ૨૮ સુકૃત્યેની અનુમોદના કરે. ૧૪ મરણને નજર સામે રાખે ૨૯ યંત્રના અધિષ્ઠાયક દેવની ૧૫ આ લેકની સુખ-સાધના કરતાં પૂજા કરે. CARCARSTA * * S આ * હૈ Page #5 -------------------------------------------------------------------------- ________________ જિક (૫) પ્રથમ સાથે પરલેકની સાધનાને ૩૦ ઉદારતાના ગુણે કેળવે. મુખ્ય ગણે. - ૩૧ સદાચારાનું પાલન કરે, ૧૬ ધર્મ શ્રવણનું ચિંતન કરે. ૩૨ ઉત્તમ પુરૂષોના આચારેને અનુસરે. R ==== ====૦૦૦૦૦૦૦છેઃ ધર્મનું મૂલ વ્યવહાર શુદ્ધિ : ૦ પૈસા કે માલની લેવડદેવડને સંબંધ તે બધે વ્યવહાર કહેવાય છે. તેની શુદ્ધિ ધર્મ પામતાં પહેલાં તેમજ ધમીઓએ અવશ્ય સાચવવી જોઈએ. જેનેની રીતભાત કે વ્યવહાર કે વ્યાપારમાં એવી જોઈએ કે બીજાને વ્યવહાર કરતાં બીજાને સંકેચ ન થાય એ રીતનું વર્તન જીવનમાં જોઈ એ. વ્યવહાર શુદ્ધિ હશે તે વ્યાપાર શુદ્ધિ આવશે તે માટે હૈયાને-- શુદ્ધિની બહુ જ જરૂરી છે. હૈયાની શુદ્ધિ માટે મૈત્રી–પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ ભાવના જીવનમાં લાવવી જોઈએ. -: વ્યવહાર શુદ્ધિના માગે - (૧) પૈસાના બદલે જે માલ આપવાને હેય-તે માલ જે બતાવ્યું હોય તેઓને તેજ આપવું જોઈએ. (૨) જે માલ આપવાનું જણાવેલ હોય–તેમાં ભેળસેળ કર્યા વિનાને આપવું જોઈએ. (૩) જે સમય સુધીમાં માલ આપવાને જણાવેલ હોય તે સમયસર આપી દેવો જોઈએ. (૪) બીજાને માલ લેવા બદલ–પૈસા આપવાના હોય–તે બરાબર ચૂકવી આપવા જોઈએ. (૫) કેઈ એ થાપણ મુકી હેય-તે લેવા આવેથી તે જ રૂપે પાછી આપવી જોઈએ. (૯) પિતે કરજે પૈસા લીધા હોય તે વાયદા મુજબ-તે પૈસા પાછા Page #6 -------------------------------------------------------------------------- ________________ CURR (૬) આપવા જોઇએ. (૭) કાઈ કારણસર-તે સમયસર આપવાનું ન બની શકે તેા સામા ધણીને વસ્તુ સ્થિતિ ખરાબર સમજાવી તેના મનનુ" સમાધાન થાય તે રીતે કરવું જોઇએ. પ્રાચીન કાળમાં જૈન મહાજનનો પ્રતિષ્ઠા કેવી હતી? તે અંગે અગ્રવાલ વણિકનું દૃષ્ટાંત : કુમારપાળના સમયમાં એક અગ્રવાલ વિષુક મેાટી દાણચારી કરતા પકડાઈ ગયા તે અગ્રવાલ વણિક પાટણમાં એક જૈન વણિક ને ત્યાં મહેમાન તરીકે ઉતર્યો હતે. કુમારપાળની ધાક સારા રાજ્યમાં હતી. જેથી અગ્રવાલ વણિકે જૈન વણિકને વાત કરી અને આ ગુન્હામાંથી કઇ ખચવાના ઉપાય પૂછયા કે હવે શું કરવું ? કાંઈ રસ્તા છે ? . . . . જૈન વેપારીએ અગ્રવાલ વણિકને કીધુ કે બીજો કાઈ ઉપાય નથી પરંતુ તું રાજ્ય સભામાં જાય ત્યારે જૈન તરીકેનેા ચાંલ્લા કપાળમાં કરજે તા કદાચ ખેંચી જાય! ર અગ્રવાલ વણિક રાજ્ય સભામાં કપાળમાં કેશરના ચાંલ્લા કરી ગયેા. જ્યાં કુમારપાળે તરત કપાળમાં કેશરનું તિલક જોયું ! શું? મારા શ્રાવક આ રીતે દાણચોરી કરે ! તે મને જ નહિ ! છેડી મૂકયા. અગ્રવાણુ વણિકે–જૈન વેપારીને કીધુ કે ફક્ત બનાવટી દેખાવને ચાલે કરવાથી મચી ગયે જેથી મને લાભ થયા તે સાચા જૈન ધમ પાળુ' તે કેટલેા બધા લાભ થાય ! પછી તે સાચા જૈન અન્યા અને અગ્રવાલ કામને અગ્રણી આગેવાન હતા. તેની સાથે આખી અગ્રવાલ કેમ જૈન ધમ પાળતા થઈ ગયા. આવી જેનાની વ્યવહારશુદ્ધિની છાપ હતી. આજે ચાંલ્લાનુ ડીવેલ્યુએશન કેમ થયું છે? આપણે નીતી સદાચાર-પ્રમાણીકતા ભુલ્યા ? માટે પહેલાં હૈયામાં તે હેઠે ! તે મુજબ હૈયું નિમાઁળ કરવુ' જોઈ એ ને વ્યવહાર–શુદ્ધિ પૂર્ણાંક જીવન જીવવાથી આ લેાકને પરલેાક અને ભવામાં શાંતી સમતા ને સમાધિ પ્રાપ્ત થાય. KHL HAKKH&HH H H H KH HIG Page #7 -------------------------------------------------------------------------- ________________ (૭) PORBA - વસ્તુપાળ-તેજપાળે ધન્ય જીવન બનાવવા સપત્તિ સન્માર્ગે વાપરીને લોકપ્રિય બન્યા. (ચંતુ વિશ'તિ પ્રાધ) • જૈન ધમના કાચમાં વાપર્યાં ૧૩૦૪-શિખર બંધ દેરાસરા કરાવ્યા ૨૩૦૦-જિનમ`દિરના જીજ્ઞેĪદ્ધાર કરાવ્યા ૫૦૦-૬તમય સિ’હાસના કરાવ્યા ૫૦૫-સમવસરણ કરાવ્યા ૨૪-૬તમય સ્થા કરાવ્યા ૨૦૦૦-શાખ ઘટિકા કરાવી ૯૮૪-પૌષધ શાળા કરાવી ૨૧-આચાય પદવી અપાવી ૧૫૦૦-સાધુ-સાધ્વીને વહેારાવી ભક્તિ કરતા. ૧૨ા-સિદ્ધગીરીની યાત્રા કરી ૦ અન્ય ધર્મના કાર્યો ભક્તિથી નહિં પરંતુ તેમને સદ્ભાવ મેળવવા કરી આપેલા કાચ. ૩૦૦૨ મહાદેવના મ`દિર કરાવી આપ્યા. ૭૦૦ બ્રહ્મશાળાએ કરાવો આપી ૧૦૦૦ ખાવા સન્યાસીને જમા ૬૪ મસીદે કરાવી આપી. ૮૪ તલાવે કરાવી આપ્યા. ૪૪ વાવા કરાવી આપી. ૭૦૦ મહે। અનાવી આપ્યા. ૭૦૦ દાનશાળાઓ કરાવી. ડતા હતા. ૫૦૦ વેદના પાઠ કરતાર બ્રાહ્મ @ાનાં કુટુંબેાને જમાડતા. ૬૩ યુદ્ધમાં જીત મેળવી હતી. ૨૪ ખીરૂ મેળવ્યા હતા. • શ્રી શત્રુંજ્ય તી ઉપર ૧૮ કરાડ ૯૬ લાખ દ્રવ્ય ખરચેલ હતું. ૭ શ્રી ગીરનાર તીર્થ ઉપર ૧૨ કરોડ ૮૦ લાખ દ્રવ્ય ખરચેલ હતુ. કરેડ ૫૩ લાખ દ્રવ્ય ખરચેલ હતું. • શ્રી આખુ તી ઉપર ૧૨ ૦ ખ'ભાત-પાટણ-ધાળકા વગેરે જ્ઞાન ભંડારામાં ૧૮ કરાડ દ્રવ્ય ખરચેલ હતું. ૦ સ તીર્થાંમાં સેાના વગેરેના અલકાર ભેટ આપ્યા હતા. ૦ સવા લાખ જિનખિ ંખે। ભરાવ્યા હતા. ૦ વરસમાં ત્રણ વાર સંઘ પૂજા કરતાં હતા. O કવિએ-ભાટ-ચારણા-યાચકા-પુરાહિતા વગેરેને અનેક પ્રકારે દાન આપેલ હતા. *^^^^^^^^ Page #8 -------------------------------------------------------------------------- ________________ MARA (૮) U ૦ ગીરનાર પાસે ભરડાએ કર ઉઘરાવી યાત્રાળુને હેરાન કરતાં હતા. તે ભરડાઓને કુહાડી ગામ ભેટ આપી કર બંધ કરાવેલ હતા. ઘરે પહેાંચે તેટલુ' ધન આપવા, 0 . યાત્રાળુઓ અપંગ હાય તેને ઉંચકવા માટે મફત યાત્રા કરાવવા શાલીના ખેતરે ભેટ આપ્યા હતા. ૦ દેશ વિદેશથી આવતા સાધુ ભગવંતે ગામેગામ મુખીએ નીમ્યા હતા. સુખપૂર્વક યાત્રા કરે તે માટે ૦ સ` મલીને ૩૦૦ કરેડ- ૧૪ લાખ- ૧૮ હજાર અને ૮૦૦ દ્રવ્ય પુણ્ય કાર્યોંમાં વાપરેલ હતું. ૦ વસ્તુપાલના પ્રથમ સંઘમાં સાત લાખ યાત્રિકા હતા. 000 હૈયું મલિન હોય તે ગુણ આવે નહિ, અને ગુણુ વગર ધમ આવે નહિ, માટે ગુણ લાવવા પ્રથમ હૈયાની શુદ્ધિ કરવી જોઈ એ. ૦ આત્માના ગુણધમ દન, જ્ઞાન-ચરિત્ર અને તપ છે, અહિંસા, સંયમ અને તપ અનુષ્ઠાનધમ છે, જ્યારે મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ ભાવ એ ચાર વિચારધમ છે. 0 યાત્રાળુને ખરચી ઘટી જાય તેને અંકેવાલીયા ગામ ભેટ આપેલ હતુ, . O હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર ધમ, પછી અનુષ્ઠાન ધમ અને પછી ગુણ ધર્મ આવે છે, મલિન પાણીમાં અત્તરનુ ટીપુ નાખવાથી સુગધી નહિ આવે તેમ ગમે તેટલાં પૂજા, સામાયિક વ્રત નિયમે ઈત્યાદિ કરે, પરંતુ હૈયાની શુદ્ધિ માટે રાગ અને દ્વેષ પાતળા થવા જોઈ એ, તેમાટે મૈત્રી વગેરે ચાર વિચાર ભાવના રાજ ભાવવી જોઈએ. ખેડૂત ખેતર ખેડે, પછી વરસાદ પડે ત્યારે જમીન કુણી અને પછી ખેડુત ખી વાવે, અને પછી તેને પવન, પાણી, પ્રકાશ ોહતા પ્રમાણમાં મળે, તે છેાડ થાય, તેનું વાડ વડે રક્ષણ કરવામાં આવે એટલે વૃદ્ધિ પામીને વૃક્ષ બને અને ત્યારે તેને ફળ મળે છે. કુંભાર માટી ખાદીને લાવે, ભીની કરે. પછી તેને ખૂંદીને પાચી બનાવે, પછી ચાક પર ચઢાવી અને તેને જેવા આકાર ઉપસાવવે હાય તેવા આકાર ઉપસાવી ઘડા વગેરે બનાવે છે. BAR BAR PA }}}}} Page #9 -------------------------------------------------------------------------- ________________ 6with . / લોકો જોક /2fEzie સ્ટ, 2 2 સસ સાન ખેછે Sતૈસટેજે ને અશ /-ફક્ત Pyaarઈ. ઉત્સમાનવ ઝાલોક અને પરલોકમાંજ સુખમોને માટે પુરુષાર્થને સિધ્યેનું.... Gr1H19 - - કુay#fકઈ |Gજૉબસોનવ-મન ##2ધક્ષી, ઉભધમપિસીને સ્વ જ્ઞાનયમીતશય અનેકીઇંને તરંધર્મનો ઉપદેશ આપે છેત&તા જન્મ નમ તારી છે. Foale sional Use Only www jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ BRC (૯ ) ૦ વેધ કે ડાકટર રાગનુ નિદાન કરે, પછી પેટ સાફ કરે ચરી-પરેજી પળાવે, પછી દિવસના ત્રણ ચાર દવા અથવા કલાકે કલાકે એકની. એક દવા પાય પછી રાગ દૂર થાય. તે પછી શક્તિની દવા આપે છે, અને શરીરને નિગી બનાવે છે. સેાનુ' હાય, તેના અલ કાર બનાવવા માટે સૌની તેને તપાવે શુદ્ધ કરે, પછી હથેાડીના ઘા મારી ઘાટ ઘડે, પેાલીશ કરે અને પછી સુંદર અલંકાર બને છે. ૦ ઘરને રંગ કરવેા હાય તેા રંગના જુના પાપડાએ કાઢી નાખી ઘસીને સાફ કરવું પડે પછી નવા રંગ કરે તે તે મકાન સુદર અલકારિક બને છે. ૦ દિવાલ પર ચિત્રકામ કરાવવું હાય તે, દિવાલ સાફ કરી, સ્વચ્છ, નિમળ બનાવે, પછી ચિત્ર ચીતરે છે તે તે ચિત્રા શાલે છે. • આપણા હૈયામાં રાગ દ્વેષના કચરા ભર્યાં છે. નવે કચરા ચાલ્યું. આવે છે. જેથી સારા એવા ધમ ટકતુ નથી, ચેાભતા નથી, જીવન સુગંધી મય બનતું નથી. હૈયાની સાફસૂફી માટેની ચાર વસ્તુ અપનાવે : सर्वत्र निन्दा संत्यागो, वर्णवादश्च साधुषु । आपद् दैन्यं मन्यंत, तद्वद् संपदि नम्रताम् ॥ ૧ સ` ઠેકાણે નિદાને ત્યાગ કરો. ૨ સારા પુરૂષાના ગુણેાની પ્રશંસા કરે. ૩ આપત્તિ સમયે નિતા ધારણ ન કરે. ૪ સ'પત્તિ આવે, ત્યારે નમ્રતા રાખે. ઉત્તમ માનવજીવન મળ્યા પછી જીવન ઉત્તમેાત્તમ કેમ અને, તે લક્ષમાં રાખી પ્રવૃત્તિએ કરવી જોઈએ. પૂ. શ્રી ઉમાસ્વાતિ મહારાજ પૂર છે. તેઓશ્રી તત્વાર્થ સૂત્રની સબંધની કારિકા'માં જણાવે છે કે, માનવે છ પ્રકારના છે. ૧ અર્ધમત્તમ માનવ : આ લેાક અને પરલેાકમાં દુ:ખદાયી થાય તેવાં કાર્યો કરે તે અધમત્તમ. ૨ અધમ માનવ : આ ભવમાં જ ફ્ક્ત સુખ મળે તે માટે જે પુરુષાર્થ કરે, તે અધમ. EKKKKKKKKKKKKKKY Page #12 -------------------------------------------------------------------------- ________________ WWW (૧૦) SSC ૩ વિમધ્યમ માનવ ઃ આ લેક અને પરલોકમાં સુખ ફક્ત મળે તે માટે જે પુરુષાર્થ કરે, તે વિમધ્યમ. ૪ મધ્યમ માનવ : ફક્ત પલકમાં પિતાનું હિત કેમ થાય તે માટે જે પુરુષાર્થ કરે તે મધ્યમ. પ ઉત્તમ માનવ : સુખ-દુઃખ આપનાર કર્મે છે તેમને દૂર કરી, મેક્ષ માટે પુરુષાર્થ કરે તે ઉત્તમ. ૬ ઉત્તમત્તમ માનવ : પિતે ઉત્તમ ધર્મ પામીને કેવળજ્ઞાન પામી કૃતાર્થ થયા છે, અને બીજાઓને નિરંતર ધર્મને ઉપદેશ આપે છે. તે ઉત્તમોત્તમ માનવ તીર્થકરે છે. આપણું યેય : ઉત્તમોત્તમ માનવ બનવાનું છે. માટે હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર શુદ્ધિ કરી, દષ્ટિનું પરિવર્તન કરી, વર્તન શુદ્ધ કરીએ એટલે ગુણ આવે. એક ગુણ આવે પછી અનેક ગુણ આવે છે. પછી ધર્મ આચરણથી જીવન સુગંધમય બની પરમપદને કર્મથી મુક્ત થઈ મેક્ષસુખ મળી શકે છે. ૦ ગુણવાન- સર્વગુણ સંપન્ન તીર્થકરે- અરિહંતે વીતરાગ પરમાત્મા છે. બાકી, સંસારમાં કઈમાં કઈ અવગુણ હોય જ, તેમ કઈમાં કોઈ ગુણ હોય છે. દરેક સંસારીમાં ગુણ અવગુણ બને હેવાના જ. ૦ આપણે ગુણવાન બનવું છે. માટે પ્રત્યેક ગુણ જોશે, તો જીવનમાં ગુણ આવશે. અવગુણ જોશે, અવગુણ આવશે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” હૈયાની શુદ્ધિ માટે દૃષ્ટિનું પરાવર્તન કરવા સત્સંગ અને સારું વાચન દરરેજ કરવું જોઈએ જેથી સારા વિચારો આવે. એનાથી વર્તન પણ સારું આવશે, એટલે ગુણ આવતા જશે. આ જ ધર્મને પાયે છે. - હૈયાની સાસૂફી માટે શ્રાદ્ધ વિધિ : ૦ દરેક આરાધકે ધર્મ જગરિકા કરવાનું શ્રાદ્ધ વિધિમાં જણાવેલું છે. દરરોજ સવારે ચાર વાગે અથવા ઊંઘ-ઊડી જાય, ત્યારે પાંચ દશ Page #13 -------------------------------------------------------------------------- ________________ - ૧:વિચારધમી ૧- નીભાવ- પરહિત થતા મંત્રી -કરૂણાભાવ-પરદુઃખ વિનાશિની કરૂણા ૪-મધ્યસ્થભાવ છે પર દોષપેક્ષણ | ઉપેક્ષા (OCછે ઉપાય SEાજ ૩ પ્રમોદભાવ પરફખાષ્ટિ દતા Jain EOS Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૧) , મિનિટ અનુભવ કરે તે સાચા સુખને આસ્વાદ મળશે, સંસાર ભૂલી જવાશે. પછી તમને દરરોજ તેમ કરવાને આનંદ આવશે. હૈયું શુદ્ધ કરવા દુષ્કૃત્યની નિંદા-સુકૃત્યની અનુમોદના અને ચાર શરણું મહાપુરૂષોએ અનેક સ્થળોએ બતાવેલ છે, તે દરરોજ કરવાં જોઈએ. હૈયું શુદ્ધ થાય, હલકું થાય, પછી અત્તરનું એક ટીપું નાખો તે જીવન સુગંધી બનશે. હજારો રૂપિયાનો ખર્ચ કરીને અનુષ્ઠાન કરીએ છતાં સુગંધી કેમ નથી દેખાતી? ઊંડાણથી વિચારશે. અંતરમાં રાગ, દ્વેષ, મોહ, મમતાને કરે છે. જેથી સુગંધી નથી, માટે પ્રાથમિક ભૂમિ શુદ્ધિ કરવાનું કાર્ય કરે, શ્રાદ્ધ વિધિમાં ધર્મ જાગરિકા આ પ્રમાણે દર્શાવી છે વો? હું કેણુ? કયાંથી આવ્યો? શું લાવ્યું છું? લઈ શું જવાને છું? મારે આત્મા શુદ્ધ છે જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, તે મારા ગુણે છે. ૨ મમ ? મારી જાતિ કઈ? મારી માતા કોણ? હું અંધ, અપંગ કે લૂ નથી, પાંચે ઇદ્રિ સંપૂર્ણ છે. ૩ કુરું મારા પિતાનું કુળ કયું? હું ચંડાળ, ભિક્ષુક કે હલકા કુળને નથી. ૧૪ જેવા જ છે ગુજળો મારા દેવ કોણ? મારા ગુરૂ કોણ? અરિહંત, સિદ્ધ, વીતરાગી મારા દેવ, અઢાર દે રહિત, બાર ગુણો સહિત છે. મારા ગુરૂ પંચ મહાવ્રતધારી, કંચન કામિનીને ત્યાગી છે. હું તેમની જેમ આરાધક બની કયારે તેમના જેવા બનું? મારું સ્વરૂપ તે જ છે. તે કયારે મળવું? ૫ મ ઘો? મારો ધર્મ કર્યો? દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મારા ગુણધર્મ છે. મારો આચાર અનુષ્ઠાન ધર્મ, અહિંસા, સંયમ અને તપ છે માટે સર્વે જીવે સાથે મૈત્રી, પ્રમોદ, કરૂણું અને માધ્યસ્થ ભાવ તે વિચાર ધર્મ છે. મેં જીવનમાં કેટલો ધર્મ ઉતાર્યો? ૬ ચા સમિgિ? મેં જીવનમાં ક્યાં વ્રત-નિયમ–અભિગ્રહ લીધાં છે? Page #16 -------------------------------------------------------------------------- ________________ GHKAHAKA (12) KHHHHH HE ७ જા ઘસ્થા મૈં? વર્તમાન કાળમાં મારી કઈ અવસ્થા છે ? અને ભૂતકાળમાં હું કેવા હતા ? હવે મારે કેવું જીવન જીવવાનુ` છે? ૮ જ મે તું વિશ્વ મૈં? મારુ કવ્ય કર્યું કે નહિ ? ૧૧ મૈં જિä ચ વિશેષ ? મારે કરવાનુ કન્ય શુ ખાકી રહ્યું ? ૧૦ ૪ સળિખ્ખું ન સમાયમિ ? પ્રમાદથી હું શું નથી કરતા ? મે પક્ષે વાસરૂં ? મારા ક્યા ક્યા દેાષા ખીજાએ જુએ છે ? ૧૨ દિ = અવા ? મારામાં કયા કયા દાષા છે? તે હું કયારે દૂર કરીશ, તેવું વિચારવું. ૧૩ કિ વાટ્ટુ લહિયં ન વિયર્યામ ? મારા તે દ્વેષ! કેમ દૂર થતા નથી? તેની વિચારણા કરવી. . • . –આવી રીતે ધર્મ જાગરિકા કરવાથી નિષ્કપટીપણુ' આવે છે ખીજાએ પ્રત્યે હૈયુ. કૂણું અને છે ? પછી ધર્મી ખીજ વાવે, અંકુર ફૂટવા માંડે છે. માટે ભદ્રિક ભાવ માટે હૈયાની સાસુફી રાજ થવી જોઈ એ. safe भर केई जीवा मिच्छादिट्टिय भदवा मावा | ते मदीउण नव भे वरिसंमि हुंति केवलिणो ॥ આ ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે જ્ઞાની ભગવાને પૂછે, ત્યારે તેએ કહે છે કે, આ ભરતક્ષેત્રમાં મિથ્યા દૃષ્ટિ ભદ્રિક ભાવવાળા જીવા છે. તેઓ મૃત્યુ પામીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી આઠમે વરસે દીક્ષા લઇ, નવમે વરસે કેવળજ્ઞાન પામી મેોિ સંચરે છે. આવા માનવા ભરત ક્ષેત્રમાં છે. સવ ધમ ક્રિયાએ રાગ દ્વેષને પાતળા બનાવી, ભદ્રિક ભાવ લાવવા માટે છે. જ્યાં હૈયુ' સરળ, ઋજુ, નિષ્કપટી અન્ય ત્યાં ધીજથી ક`બંધ અલ્પ થાય અને ભદ્રિક ભાવના કારણે કર્મોની નિરા કરી; પરમપદના ભાગી બને છે, ભગવદ્ગીતામાં પણ માનવીએ જીવનમાં છ વસ્તુએ લાવવાની છે, તે જણાવ્યુ છે : अध्वेष्टा सर्व भूतानां, मैत्र करुण एवच । निर्मम निरहंकारी, सम दुःख सुख अमी ॥ HHHHHHAGHE KREHKKL I Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન ધર્મ- અહિંસા- સંચમ - તૃપ જયણાયે ધમ્મો અહિંસા પરમો ધર્મ લવી -સંગીણીના સ્પર્શની ઈચ્છાથી તમાડામાં પડી 'અરણપાવે છે. જીભના સ્વાદના કારણે માછલીઓ સપડાય છે. સુંગધના કારણે ભમરા કમળમા બંધન પામે છે. દયાની અસંયમતદુઃખનો માર્ગ છે. સંગીતની. લાલચથી હરણ , / ૬૯ છે. ઈન્દ્રીયોનો સચમ તે સુખનો મા છે. દીપકના તેજલ્માં પતંગીયા ઝa. ગુમાવે છે. -૧ બાહ્ય તપ 2 - અલખ્યત૨ તપ Jai For Private Seal web.org Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ સર્વ જી પ્રત્યે દ્વેષરહિત થવું. ૨ મૈત્રી અને કરૂણાથી સભર બનવું. ૩ મમત્વ રહિત થવું. ૪ અહંકાર કરે નહિ, ૫ સુખ અને દુઃખમાં સમભાવ રાખવે. ૬ ક્ષમાવાન મનવું. ૦ અનાદિ સંસારના સંસ્કાર દૂર કરવા અભ્યાસ પાડવાનું છે. તપેલા લેખંડના ગેળા પર પાણીનાં એકાદ બે ટીપાં નાખે, તે તે ઠડે નહિ પડે, સેંકડે પાણીનાં ટીપાં નાખશે તે જ તે ઠંડો પડશે; તેમ આત્માને સંસ્કારી બનાવવા અભ્યાસ મને કમને પાડવાનું છે. ગુણ અથવા દેષને અભ્યાસ આ ભવમાં જીવ જે પાડે છે, તે અભ્યાસ ગુણ અને દોષને આવતા ભવમાં આવે છે, માટે, જ્ઞાન દષ્ટિ કેળવી, જીવન શુદ્ધિ માટે પુરુષાર્થ કરવાનો છે. આપણે કર્મો બાંધ્યા છે ને આપણે જ તેને નાશ કરવાનું છેતેથી નવા કર્મો બંધાય નહિ તે માટે આજથી જ પ્રયત્ન કરો. गुणवद् बहु नानादि, नित्य स्मृत्या सक्रिया । जातं पातथेद् न भावं, म जातं जनयेदपि ॥ ગુણ પુરૂષનું બહુમાન પ્રીતિ ભક્તિ કરવાથી તેમજ તેમની સારી ક્રિયાઓનું નિરંતર સ્મરણ-અનુમોદન કરવાથી, સારે ભાવ ઉત્પન્ન થે હોય તે તે જાતે નથી અને સારે ભાવ ઉત્પન્ન નહિ . હેય તે તે ઉત્પન્ન થાય છે. Ed ગુણ પુરૂષની સંભાવના ભાવવાથી મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવ આવશે. ૧ મૈત્રી ભાવના : પારકાના હિતનું ચિંતવન કરવું. ૨ પ્રમોદ ભાવના : ગુણને પક્ષપાત કરે. ૩ કરુણા ભાવના : પ્રાણીઓની પીડા દૂર કરવાની ઈચ્છા. ૪ માધ્યસ્થ ભાવના : દુષ્ટ બુદ્ધિવાળા જીવો પર માધ્યસ્થ ભાવ (ઉપેક્ષા) રાખવે. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ગુજરાતી ગદ્ય વાચમાં— પરહિતચિતા મૈત્રી, પરદુ:ખિવનાશીની કરૂણા, પરસુખ તુષ્ટિમુદિતા, પરદોષપેક્ષણ ઉપેક્ષા. આ ચાર ભાવનાએ : ધર્મોબીજ વાવવા માટે ભૂમિશુદ્ધિનુ કાર્ય કરે છે. ૧ મત્રી ભાવના : પરના હિતનું ચિંતવન એટલે પેાતાના સિવાય મનુષ્ય, પક્ષી, પશુએ, જળચર, એકેદ્રિયા ઈત્યાદિ સર્વ જીવેાના હિતનુ' ચિ'તવન કરવાનું છે. આમાવત્ સર્વ મૂતેષુ। પેાતાના જેવા જ સર્વ આત્માના દુઃખની નિવૃત્તિ કયારે કરું? ‘ સવી જીવ કરું શાસનરસી. " ફ્ક્ત નાના કે માટે, ત્રસ કે સ્થાવર-કેાઈ મારા શત્રુ નથી. સવે મારા આત્મા સમાન છે, તેવું ચિતવન કરવુ.. મારામાં જીવ આપવાની શક્તિ નથી, તે કેઈના જીવ લેવાના મારા અધિકાર નથી, તે મૈત્રી ભાવ છે, શ્ર્વ જર, જોરુ' અને જમીનને કાઈ સાથે લઈ ગયું નથી, કેાઈ સાથે લાવ્યુ' નથી. તે, ઘેાડી જિંદગી માટે સ્વાર્થવૃત્તિ ઉભી કરીને, વૈવૃત્તિ પરપરાએ થાય છે. તે માટે સ્વાર્થ વૃત્તિ છેડી દેવી જોઇએ. હું સુખ આપીશ, તે સુખ મળશે. દુઃખ આપીશ તે દુઃખ મળશે. મારે સુખ જોઈએ છે, દુઃખ જોઇતું નથી. તેા મારે પણ સર્વેને સુખ આપવુ જોઈએ, દુઃખ કેાઈને પણુ આપવુ. જોઈ એ નહિ. Give and take' આપે। તેવુ' મળે. ૩ પત્તેપકાર પુન્યાય, પાવાય વપીડનમ્ । એ દરેક ધર્મના સાર છે. મંધુત્વ ભાવ કેળવા મારાં કર્મો મારા શત્રુઓ છે. જે આ ભવમાં સ્ત્રી છે, તે પરભવમાં માતા હશે ! જે પુત્ર છે, તે પિતા હશે ! દુશ્મન છે, તે મિત્ર હશે ! કીડી, મોડા, ગાય, ભેંસ વગેરેમાં મારા ગત ભવના માતા, પિતા, મધુએ હશે ! કોણ કેવા સ'ખ'ધીએ છે, તેની ખબર નથી! RRRRRRRRRRR ' Page #21 -------------------------------------------------------------------------- ________________ અનr દર્શન અને જ્ઞાન અનંત ચારેત્ર અનંતરાોિ - શ્રાધર્સ mતમસ્તારોને 4ળજ્ઞાન ગુણધર્મ-નિગ૨-ગણધ- ડાન પ્રભુ ગીત- દેન છેદ સાજે જ-અટકી -,) ૩-ગુણધર્મો S LL રિઝ For Private Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ RH[GF (૧૫) मा कार्षित कोऽपि पापानि मा च मून को दुःखितः । मूच्यतां जगत येषाम्, मति मैत्रि निगद्यते ॥ -કાઇ જીવ પાપ કરે નહિ, કાઈ જીવ દુઃખી થાય નહિ સવ જગત દુઃખથી મુક્ત થાય એવી ભાવના તે મૈત્રી ભાવ છે. न-सा जाति न सा यौनि, न त्स्थानं नत् तत्कुलं । न जाता न मृता यत्र, सब्वे जीवा अनन्तशः ॥ * એવી કાઇ ચેાતિ કે જાતિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં આ જીવ જન્મ્યા—મર્યાં નથી. અનંતા જન્મ-મરણ સમયે દરેક સાથે સંબધે કર્યા. માટે સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખવા જોઇ એ. * શ્રી વીર પરમાત્માને સંગમદેવે છ માસ ઉપરાંત ઘેર મરણાંત ઉપસગે કર્યાં, અંતે થાકીને ગધે, ત્યારે પ્રભુની આંખમાં કરૂણાથી આંસુ આવ્યાં, આવુ થશે ! અપકારી ઉપર પણ ઉપકારની કેવી ભાવના ! * ચડડ કૌશિક સસ્પે` સન્મુખ ભયંકર થાકયા ! પ્રભુએ તેને કહ્યું : મૈત્રી ભાવના ! પ્રભુને કાનમાં ખીલા ઠેકયા, તેમજ પગ પર ખીર રાંધનાર પર પણ મનથી દ્વેષ કચે નહિ ‘મારાં કરેલાં મારે જ ભેગવવાના છે. દેવાદાર છું. મારૂ દેવુ' ચૂકવવાને આ સમય છે. જ્વાળાએ ડી અને અંતે હું ચંડકોશિક ! ખુઝ ! ખુઝ ! ' કેવી " સાડા ખાર વર્ષ સુધી ધેાર ઉપસગે સહન કરી, મૈત્રી ભાવના કેવી કેળવી હશે ! * શ્રી નેમનાથ ભગવાને પશુઓના પાકાર સાંભળી રાજીમતીને ત્યાગ કર્યાં અને પ્રાણીઓના દયા માટે રથ પાછા વાગ્યે. * શ્રી શાંતિનાથ ભગવાને સીચાણાની દયા કરી, રક્ષણ આપ્યું. શ્રી પાર્શ્વનાથ ભગવાને મેઘમાળીને ઉપસગ થતાં સમભાવ અને મંત્રી ભાવ રાખ્યું. * મેઘકુમારે પૂના હાથીના ભવમાં અઢી દિવસ સુધી પગ ઊભે રાખીને સસલાને બચાવ્યેા. આવા પૂર્વ મહાપુરૂષના જીવન વિચારી થેડી પણ ગતિ કરશે તે પૂણ સિદ્ધસ્થાને પહોંચશેા, પ્રભુ દણ જેવા છે. આપણે તેમનાં દર્શન-પૂજન કરી, આપણા દેષો દૂર કરી તેમના જેવા મૈત્રી ભાવ કેળવવાના છે. NI[}}}} *^^^^ Page #24 -------------------------------------------------------------------------- ________________ થઇ (૧૬) છે ૨ પ્રમોદ ભાવના : (ગુણાનુરાગ) * કઈ ગુણવાનની સંતોષવૃત્તિ જોઈ પ્રશંસા કરો. સત્યપ્રિયતા જોઈ આનંદ પામે. ઉદારતા જોઈ હર્ષઘેલા બને. વિનયવાન જોઈ આનંદ પામે. * પરંતુ કેઈનું સારું બેલાતું નથી. સારું સંભળાતું નથી, તેમ કેઈનું સારું જેવાતું નથી. કેઈનું ખરાબ બોલાતું હોય ત્યાં જીવાત્મા દેડ જાય છે. ખરાબ સાંભળી, ખરાબ જોઈ ખરાબ એલીને રાજી રાજી થઈ જાય છે. તેથી ગુણ આવતા નથી, પણ અવગુણ ચાલ્યા આવે છે. * માટે જ્ઞાની ભગવતે જણાવે છે, “તારે ગુણવાન બનવું છે. તે ગુણી પુરૂષોના ગુણ જોઈ આનંદ પામ, અનુમોદન કર, જેથી તારામાં ગુણ આવશે. ” માટે સારું સાંભળ, સારું બેલ, અને સારું નિહાળ; તે તું ગુણવાન બનીશ. ' * ગુણ પ્રાપ્તિને ઉપાય ગુણ-પ્રશંસા છે. ગુણ શુદ્ધિને ઉપાય પ્રમોદ ભાવના છે. અને ગુણ વૃદ્ધિને માર્ગ ગુણની અનુમોદના છે. * શિયળના રક્ષણ માટે કલાવતીના હાથના બંને કાંડા કપાયા છતાં, તેને દુર્ભાવ થયે નહિ. મયણું સુંદરીને કોઢીયા સાથે પરણાવી છતાં તેને પિતા પ્રત્યે દુર્ભાવ થયે નહિ. શ્રીપાળને અનેક કચ્ચે ધવલશેઠે આપ્યા, અંતે શ્રીપાળને મારવા જતાં પગ લપસ્ય અને મરણ પામે શ્રીપાળ ચિંતવે છે: “મારે ઉપકારી મને વહાણમાં બેસાડી લાવનાર મરી ગયે !” આંખમાં આંસુ આવ્યાં. કેવી ગુણદષ્ટિ ! 4 જગડુશાહ, વસ્તુપાળ-તેજપાળ, વિમલ મંત્રી, પેથડ શાહ. સિંપ્રત રાજા, કુમારપાળ, ઉદયન મંત્રી ઈત્યાદિના જીવન વૃત્તાંત વાંચવાથી ગુણ પ્રત્યે અનુરાગ થશે. અને સારા ભાવ ઉત્પન્ન થશે. * તમે જેવા ભાવ અન્ય પ્રત્યે રાખે, તે જ અન્યને ભાવ તમારા પ્રત્યે થાય છે. દુર્ભાવ રાખશે, તે દુર્ભાવ મળશે. સદ્દભાવ રાખશે તે સદૂભાવ મળશે. કે તેથી કોઈ ખૂબ દાન આપે, કીતિ મેળવે, ખૂબ તપ કરે, કેઈને બહુમાન મળે તે ઈર્ષા, અસૂયા, અદેખાઈ કરશે નહિ, પરંતુ એમ વિચારશો કે “મને પણ આવી શક્તિ મળે, હું પણ સદુપયોગ કયારે કરું! કરે તેની અનુમોદના કરશે. આ MUM SC ઇલ Page #25 -------------------------------------------------------------------------- ________________ 3803882888888(૧૭) SABUDGEMESSAGM * ખેડુતના જીવને પ્રભુ પ્રત્યે દુર્ભાવ કેમ થયો ? ગૌતમ સ્વામી પ્રત્યે સદ્દભાવ કેમ થયો ? પ્રભુ ગૌતમ સ્વામીને એક ખેડૂતને પ્રતિબંધવા મેકલાવે છે. તેઓશ્રી ખેડૂતને પ્રતિબોધી, તેને દીક્ષા આપીને, સાથે લઈ, પ્રભુ પાસે આવવા નીકળ્યા છે. માર્ગમાં ગૌતમ સ્વામીના રૂપ, રંગ, છાયા અને ગુણે જોઈને ખેડૂતને ખૂબ અભાવ થાય છે. અહે ! મારા ગુરૂ કેવા ! મારું તે કલ્યાણ થઈ જવાનું, -ખેડૂત ગૌતમ સ્વામીને પૂછે છે: “મને ક્યાં લઈ જાઓ છે ? ગૌતમ સ્વામી કહે : “મારા ગુરૂ પાસે જઈએ છીએ.” ખેડૂત વિચારે છે : “અહો મારા ગુરૂ કરતાં વળી તેમના ગુરૂ કેવા હશે ? આમ તેના મનમાં ભાવ વધતું જાય છે, સમવસરણમાં આવ્યા અને ખેડૂતે પ્રભુને જોયા કે, તરત જ તે ઓધે મૂકીને નાસી છુટયો. આ જોઈ ગૌતમ સ્વામી ઠીસિયાણું પડી ગયા. ઇંદ્રે પૂછયું : પ્રભુ, આમ કેમ ? પ્રભુએ કહ્યું : “ઇંદ્ર, ખેડૂતને ત્યાં મોકલનાર કેણ ?' તમે.” “અને દીક્ષા આપનાર કોણ ? ગૌતમ સ્વામી.” તને મારામાં શંકા ? ગુરૂ ગૌતમમાં શંકા ?” ના, ના.” ઇંદ્રે કહ્યું : “સ્વભાવિક જ પૂછું છું.” ‘તા સાંભળ.” હું વાસુદેવ હત; તે ભવમાં મેં જંગલમાં એક સિંહને મારે તે સિંહનો જીવ આ ખેડત છે. એટલે તેને મારા પ્રત્યે દુર્ભાવ થયે, અને મને જેઈને નાસી ગયે તે વખતે ગૌતમ મારા સારથિ હતા. ગૌતમે મરતા સિંહને આશ્વાસન આપતાં કહ્યું? તું જેમ જગલને રાજા છે. તેમ તને મારનાર આ માનવેના રાજા વાસુદેવ છે. તે સામાન્ય માનવથી નહિ, પણ મોટાને હાથે મર્યો છે, તારું મરણ સારાને હાથે થયું છે.” આમ ગૌતમે તેને આશ્વાસન આપ્યું, તેથી તેમના પ્રત્યે સિંહના જીવને સદ્ભાવ થયો.” જે ભાવ તમે અન્ય પ્રત્યે રાખશે, તે જ ભાવ અન્ય તરફ તમને મળશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈ ક (૧૮) ખડ * ગુણાનુરાગ કેળવી ગુણ અને ગુણેની પ્રશંસા કરવી આજ પ્રદ ભાવના છે. ૩ ત્રીજી કરૂણું ભાવના : જે દીન-દુઃખી છે, ભયવાળા છે, જે જીવનની અપેક્ષા રાખે છે તેમના પર પ્રીતિ કરવાની બુદ્ધિ એ કરૂણા ભાવના છે. * જે માનવી ધમને માનતા નથી, ગુરૂ, વડીલ વગેરેના ઉપદેશ, શિખામણ સાંભળતા નથી; “ધર્મ” શબ્દ સાંભળીને ભડકે છે, તેના માટેના દુઃખના નિવારણ અંગેનો ઉપાય ચિંતવે–આદરે છે તે કરૂણું ભાવના કલ્યાણ કરી શકે. કરૂણ ભાવના બે પ્રકારની છે: દ્રવ્ય કરૂણા અને ભાવ કરૂણા. દ્રવ્ય કરૂણ : દીન-દુઃખીની દ્રવ્ય કરૂણા કરવાની છે. કેઈ પણ જીવાત્મા રોગ, શોક, દીનતા કે ત્રાસથી દુઃખી ન હોય, વધ બંધનમાં સપડાયે હય, જીવ બચાવવા-જીવવા માટે લાચાર બન્યું હોય, ભૂખ, તરસ, થાકથી દુઃખી થયે હેય, તાપ, ઠંડીથી હેરાન થતું હોય, આજીવિકાથી પીડાતો હોય, નિર્દોષ રીતે હેરાન થતું હોય, મરણાંત કષ્ટમાં સપડાયેલો હોય, તેને દુઃખમાંથી મુક્ત કરવાની ઇચ્છાપૂર્વકની જે ઉપકાર બુદ્ધિ છે તે દ્રવ્ય કરૂણા છે. ભાવ કરૂણું : ધર્મવિહીનાની ભાવ કરૂણું કરવાની છે. * નીતિથી દુર રહેનાર, ધર્મના વિચારથી વંચિત રહેનારા, ભૌતિક સુખ પાછળ દોડાદેડી કરનારની ભાવકરૂણું ચિંતવવાની છે, તેનું શું થશે? માનવ ભવ હારી જશે?” * પીસે, સ્ત્રી, જમીન ઈત્યાદિ અદાલતમાં ખુવાર થઈ જાય, જીદગી હારી જાય તેનું શું થશે? ઈર્ષા, અદેખાઈ, સ્પર્ધા, ક્રોધ, લેભ, અહંકાર અને સાત વ્યસનમાં રત જોઈને, હૃદયમાં અરેરાટી થાય. માનવ થઈ જીવન હારી જાય. * સાચા, બેટા દસ્તાવેજો કરે, અભક્ષ્ય ખાય, કામ ભેગમાં ચકચૂર બને, અંકુશ વિનાનું જીવન જોઈ, ભાવ કરૂણ ચિંતવે, કે માનવ ભવ હારી જાય તેનું નામ ભાવ કરૂણ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૯) PY કચેથી મધ્યસ્થ ભાવના : " શુ નુ નિરાં: વેરતા પુર નિતીy. આત્મ સંક્ષિs પેલા, નાગરથ માર મારતા છે. -જે કર કર્મવાળે હાય, દેવ, ગુરુની નિંદા કરનારે હોય, આપવડાઈ કરનારો હોય –એવાની ઉપેક્ષા કરી મધ્યસ્થ ભાવ રાખવો. # ખુન, મારામારી કરનાર, પારકું ધન પચાવી પાડનાર, ચેર, લૂંટારા, વિશ્વાસધાતી, દુરાચારી, દારૂડીઆ, દંભી ક્રોધી, લેભી, માની માયાવી, ઈર્ષાળુ વગેરે હોય, તેને સલાહ આપવી. ઉપદેશ આપવો નહિ. સુધારવા આગ્રહ કરવો નહિ. તમારું અપમાન કરે છે, તમને તેના પર દુર્ભાવ થાય; એટલે માસ્થ ભાવ રાખી ઉપેક્ષા કરવી. उपदेशोहि मखानां प्रकोपाय न शांतये । - पय: पानं भुजंगानां. केवलं विष वर्धये ॥ મૂર્ખને ઉપદેશ શાંત કરતું નથી, પણ ક્રોધ કરે છે સપને દૂધ પાઈએ તે ઝેર થાય છે. વાનર અને સુગરીનું દ્રષ્ટાંત છે સુગરી પક્ષીને માળ ખૂબ કલાત્મક હોય. તે બારીક ગુંથણવાળો હોય છે. વરસાદના સમયમાં સુગરી પિતાના માળામાં બેઠી હતી. વરસાદ ખૂબ જ પડતો હતો વીજળીના ચમકારા થતા હતા વાદળાંની ગર્જના થતી હતી ત્યાં એક વાંદરે ઠંડીમાં ધ્રુજતો ધ્રુજતે વૃક્ષ નીચે આવ્યો. સુગરીને દયા આવી તેથી તે બોલી : “વાનરભાઈ, તું તો મનુષ્ય જેવી આકૃતિ ધરાવનાર અને ચતુર છે તો પછી, તે ઉનાળાના સમયમાં રહેવા માટે માળે કેમ બાંગે નહિ ? વાંદરાએ ગુસ્સે થઈ ને કહ્યું : ચૂપ રહે ગરબડ નહિ કર,' પાછો તે પૂજવા લાગ્યો, એટલે સુગરીથી ચૂપ રહેવાયું નહિ ‘ભાઈ, તેં આખે ઉનાળે આળસમાં કેમ ગુમાવ્યું? આ સાંભળી વાંદરો ચીઢાયો અને સુગરીને એકાદ બે ગાળો ય સંભળાવી દીધી. વરસાદ વધવા લાગે ગજના વધી. વાંદરે અતિશય ધ્રુજવા લાગે એટલે લળી સુગરીને દયા આવી અને (શિખામણના શબ્દો બોલવા લાગી) આ સાંભળી વાંદરો ખૂબ ગુસ્સે થયો. “ચૂપ રહે, શુચી મુખી ! મોટી પંડિત બની ગઈ છે ! બડબડ કરી તે તને ય ઘર વગરની કરી નાખીશ” આ સાંભળી સુગરી ચુપ રહી. tી ખૂબ વધી. એટલે સુંગરીએ ડહાપણની વાત કરી. છેવટે વાંદરાથી રહેવાયું, નહિ તેણે જવાબ આપ્યો : “મારામાં ઘર બાંધવાની શકિત નથી, પણ ઘર ભાંગવાની શકિત તે છે. એમ કહીને છલાંગ મારી ઝાડ પર ચઢયો, અને સુગરીને માળે તેડી ફોડી નાંખે બિચારી સુગરીને ઘર વિનાની કરી નાંખી. સંસારમાં આવા પ્રસંગે ઘણા બને છે. તેથી જ કહ્યું છે : " રાષar g નૌવન કેતા દેવ કહેવા નહિ. તે કહેવામાં ઉદાસીન ભાવ રાખો. દરેક પોતાના કર્મને ભગવે છે. અન્ય કેઈ સુધારી શકે તેવો ઈજારો લીધો હતો Jain Education diary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ GGGOGOGO (૨૦) નથી. પ્રભુ તો ઉપદેશ આપે. દરેક પર તેની અસર ન પણ થાય. પરંતુ આપે આપણા દેશે! જોઈ, પેાતાને સુધારવા પ્રયત્ન કરવા એ જ માધ્યસ્થ ભાવના છે. ૢ પાપીને પાપી, અધમી'ને અધી, ચારને ચૉર, જુગારીને જુગારી અધમને અધમ કહીએ તે તેમને કાઈને ગમતું નથી. માટે આપના પ્રત્યે તેને દુર્ભાવ થાય તેવું ખેલવું નહિ. ૪ ખેલવુડ પડે તે હેતકારી, મધુર અને પરિમિત ખેલવુ' પાપીને ધિકકારવુ નહિ, તિરસ્કાર કરવા નહિ, આપણે પણ કદાચ કાઇક ભવમાં ચાર કે પાપી હાઈશું ! અને કોઈ સંત સાધુ પુરૂષના સમાગમમાં મળતા સારા માચારવાળા અન્યા છીએ, તેમ આ લોકેા પણ એક દિવસે પુણ્યશાળી થઈ સુધરશે. મૈં દૃઢપ્રહારી કેવા ચાર હત્યા કરનાશે પાપી હતા ! ચંડકૌશિક કેવા હિંસક હતા ! પરંતુ પુણ્યશાળી આત્માંના સ’ગમથી કેવું પરિવર્તન થઈ ગયું ! આવા દૃષ્ટાંત વિચારી માધ્યસ્થ ભાવ રાખવે. * પ્રભુના સમયમાં ગાશાળા, જમાલી ઈત્યાદી ત્રણસા ત્રેસઠ પાંખડી હતા. ચેડા-કોણિક વચ્ચે યુદ્ધ થયું, તેમાં લાખા માનવાને સહાર થયા, છતાં પ્રભુ તેને શકી શકયા નહિ ભવિતવ્યતા. જ પાત ંજલ યાગ દનકાર જણાવે છે : मंत्री करुणा मुदितो पक्षणं सुख दुःख पुण्यापुण्य विषयाणां । માન સ: પિપલાયન ॥ -સુખી માનવ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા, પુણ્યવાન પર હ પાપાચરણવાળા પ્રત્યે ઉદાસીનતા ભાવના રાખવી. ભાવના અને ૪ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાની હૈયાની શુદ્ધિ થાય છે, વતનની શુદ્ધિ થાય છે અને ચિત્તની પ્રસન્નતા આવે છે. પ્રસન્ન ચિત્તથી શાંતિ, સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે અને પરભવની સુંદરતા મળે છે. ” ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કડવુ રે ! પૂજા અખંડિત એહ. I [ પૂ. શ્રી આનદઘનજી મહારાજ ] ૪ પૂજ્ય વિનયવિજયજી મહારાજ પ્રીતિ સુધારસમાં હૈયાની શુદ્ધિ માટે બાર ભાવના દર્શાવે છે. તેનું વાંચન કરીને જીવનને નિ`ળ બનાવી આત્માનું ઉર્ધ્વ་ગમન થાય તે પુરુષાથ કરા, એ જ માનવ જીવનની સફળતા છે. ! આર ભાવના ભાવનાઓ ૧ અનિત્ય ૨ અશરણું ભાવના ૩ સસાર ભાવના ૪ એકત્વ ૭ આશ્રવ ભાવના ૮ સગર ભાવના હું નિા ભાવના ભાવના ૧૦ ધમ ભાવના ૫ અન્યત્વે ભાવના ૧૧ લેક સ્વરૂપ ભાવના ૬ અશુચિ ભાવના ૧૨ ખેાધિ દુલ ભ ભાવના જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયુ. હાય તેમ તે ખદલ ક્ષમાયાચના 99HD