SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ GGGOGOGO (૨૦) નથી. પ્રભુ તો ઉપદેશ આપે. દરેક પર તેની અસર ન પણ થાય. પરંતુ આપે આપણા દેશે! જોઈ, પેાતાને સુધારવા પ્રયત્ન કરવા એ જ માધ્યસ્થ ભાવના છે. ૢ પાપીને પાપી, અધમી'ને અધી, ચારને ચૉર, જુગારીને જુગારી અધમને અધમ કહીએ તે તેમને કાઈને ગમતું નથી. માટે આપના પ્રત્યે તેને દુર્ભાવ થાય તેવું ખેલવું નહિ. ૪ ખેલવુડ પડે તે હેતકારી, મધુર અને પરિમિત ખેલવુ' પાપીને ધિકકારવુ નહિ, તિરસ્કાર કરવા નહિ, આપણે પણ કદાચ કાઇક ભવમાં ચાર કે પાપી હાઈશું ! અને કોઈ સંત સાધુ પુરૂષના સમાગમમાં મળતા સારા માચારવાળા અન્યા છીએ, તેમ આ લોકેા પણ એક દિવસે પુણ્યશાળી થઈ સુધરશે. મૈં દૃઢપ્રહારી કેવા ચાર હત્યા કરનાશે પાપી હતા ! ચંડકૌશિક કેવા હિંસક હતા ! પરંતુ પુણ્યશાળી આત્માંના સ’ગમથી કેવું પરિવર્તન થઈ ગયું ! આવા દૃષ્ટાંત વિચારી માધ્યસ્થ ભાવ રાખવે. * પ્રભુના સમયમાં ગાશાળા, જમાલી ઈત્યાદી ત્રણસા ત્રેસઠ પાંખડી હતા. ચેડા-કોણિક વચ્ચે યુદ્ધ થયું, તેમાં લાખા માનવાને સહાર થયા, છતાં પ્રભુ તેને શકી શકયા નહિ ભવિતવ્યતા. જ પાત ંજલ યાગ દનકાર જણાવે છે : मंत्री करुणा मुदितो पक्षणं सुख दुःख पुण्यापुण्य विषयाणां । માન સ: પિપલાયન ॥ -સુખી માનવ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા, પુણ્યવાન પર હ પાપાચરણવાળા પ્રત્યે ઉદાસીનતા ભાવના રાખવી. ભાવના અને ૪ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાની હૈયાની શુદ્ધિ થાય છે, વતનની શુદ્ધિ થાય છે અને ચિત્તની પ્રસન્નતા આવે છે. પ્રસન્ન ચિત્તથી શાંતિ, સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે અને પરભવની સુંદરતા મળે છે. ” ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કડવુ રે ! પૂજા અખંડિત એહ. I [ પૂ. શ્રી આનદઘનજી મહારાજ ] ૪ પૂજ્ય વિનયવિજયજી મહારાજ પ્રીતિ સુધારસમાં હૈયાની શુદ્ધિ માટે બાર ભાવના દર્શાવે છે. તેનું વાંચન કરીને જીવનને નિ`ળ બનાવી આત્માનું ઉર્ધ્વ་ગમન થાય તે પુરુષાથ કરા, એ જ માનવ જીવનની સફળતા છે. ! આર ભાવના ભાવનાઓ ૧ અનિત્ય ૨ અશરણું ભાવના ૩ સસાર ભાવના ૪ એકત્વ ૭ આશ્રવ ભાવના ૮ સગર ભાવના હું નિા ભાવના ભાવના ૧૦ ધમ ભાવના ૫ અન્યત્વે ભાવના ૧૧ લેક સ્વરૂપ ભાવના ૬ અશુચિ ભાવના ૧૨ ખેાધિ દુલ ભ ભાવના જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયુ. હાય તેમ તે ખદલ ક્ષમાયાચના 99HD Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy