SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ RH[GF (૧૫) मा कार्षित कोऽपि पापानि मा च मून को दुःखितः । मूच्यतां जगत येषाम्, मति मैत्रि निगद्यते ॥ -કાઇ જીવ પાપ કરે નહિ, કાઈ જીવ દુઃખી થાય નહિ સવ જગત દુઃખથી મુક્ત થાય એવી ભાવના તે મૈત્રી ભાવ છે. न-सा जाति न सा यौनि, न त्स्थानं नत् तत्कुलं । न जाता न मृता यत्र, सब्वे जीवा अनन्तशः ॥ * એવી કાઇ ચેાતિ કે જાતિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં આ જીવ જન્મ્યા—મર્યાં નથી. અનંતા જન્મ-મરણ સમયે દરેક સાથે સંબધે કર્યા. માટે સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખવા જોઇ એ. * શ્રી વીર પરમાત્માને સંગમદેવે છ માસ ઉપરાંત ઘેર મરણાંત ઉપસગે કર્યાં, અંતે થાકીને ગધે, ત્યારે પ્રભુની આંખમાં કરૂણાથી આંસુ આવ્યાં, આવુ થશે ! અપકારી ઉપર પણ ઉપકારની કેવી ભાવના ! * ચડડ કૌશિક સસ્પે` સન્મુખ ભયંકર થાકયા ! પ્રભુએ તેને કહ્યું : મૈત્રી ભાવના ! પ્રભુને કાનમાં ખીલા ઠેકયા, તેમજ પગ પર ખીર રાંધનાર પર પણ મનથી દ્વેષ કચે નહિ ‘મારાં કરેલાં મારે જ ભેગવવાના છે. દેવાદાર છું. મારૂ દેવુ' ચૂકવવાને આ સમય છે. જ્વાળાએ ડી અને અંતે હું ચંડકોશિક ! ખુઝ ! ખુઝ ! ' કેવી " સાડા ખાર વર્ષ સુધી ધેાર ઉપસગે સહન કરી, મૈત્રી ભાવના કેવી કેળવી હશે ! * શ્રી નેમનાથ ભગવાને પશુઓના પાકાર સાંભળી રાજીમતીને ત્યાગ કર્યાં અને પ્રાણીઓના દયા માટે રથ પાછા વાગ્યે. * શ્રી શાંતિનાથ ભગવાને સીચાણાની દયા કરી, રક્ષણ આપ્યું. શ્રી પાર્શ્વનાથ ભગવાને મેઘમાળીને ઉપસગ થતાં સમભાવ અને મંત્રી ભાવ રાખ્યું. * મેઘકુમારે પૂના હાથીના ભવમાં અઢી દિવસ સુધી પગ ઊભે રાખીને સસલાને બચાવ્યેા. આવા પૂર્વ મહાપુરૂષના જીવન વિચારી થેડી પણ ગતિ કરશે તે પૂણ સિદ્ધસ્થાને પહોંચશેા, પ્રભુ દણ જેવા છે. આપણે તેમનાં દર્શન-પૂજન કરી, આપણા દેષો દૂર કરી તેમના જેવા મૈત્રી ભાવ કેળવવાના છે. NI[}}}} *^^^^ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy