SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ GHKAHAKA (12) KHHHHH HE ७ જા ઘસ્થા મૈં? વર્તમાન કાળમાં મારી કઈ અવસ્થા છે ? અને ભૂતકાળમાં હું કેવા હતા ? હવે મારે કેવું જીવન જીવવાનુ` છે? ૮ જ મે તું વિશ્વ મૈં? મારુ કવ્ય કર્યું કે નહિ ? ૧૧ મૈં જિä ચ વિશેષ ? મારે કરવાનુ કન્ય શુ ખાકી રહ્યું ? ૧૦ ૪ સળિખ્ખું ન સમાયમિ ? પ્રમાદથી હું શું નથી કરતા ? મે પક્ષે વાસરૂં ? મારા ક્યા ક્યા દેાષા ખીજાએ જુએ છે ? ૧૨ દિ = અવા ? મારામાં કયા કયા દાષા છે? તે હું કયારે દૂર કરીશ, તેવું વિચારવું. ૧૩ કિ વાટ્ટુ લહિયં ન વિયર્યામ ? મારા તે દ્વેષ! કેમ દૂર થતા નથી? તેની વિચારણા કરવી. . • . –આવી રીતે ધર્મ જાગરિકા કરવાથી નિષ્કપટીપણુ' આવે છે ખીજાએ પ્રત્યે હૈયુ. કૂણું અને છે ? પછી ધર્મી ખીજ વાવે, અંકુર ફૂટવા માંડે છે. માટે ભદ્રિક ભાવ માટે હૈયાની સાસુફી રાજ થવી જોઈ એ. safe भर केई जीवा मिच्छादिट्टिय भदवा मावा | ते मदीउण नव भे वरिसंमि हुंति केवलिणो ॥ આ ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે જ્ઞાની ભગવાને પૂછે, ત્યારે તેએ કહે છે કે, આ ભરતક્ષેત્રમાં મિથ્યા દૃષ્ટિ ભદ્રિક ભાવવાળા જીવા છે. તેઓ મૃત્યુ પામીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી આઠમે વરસે દીક્ષા લઇ, નવમે વરસે કેવળજ્ઞાન પામી મેોિ સંચરે છે. આવા માનવા ભરત ક્ષેત્રમાં છે. સવ ધમ ક્રિયાએ રાગ દ્વેષને પાતળા બનાવી, ભદ્રિક ભાવ લાવવા માટે છે. જ્યાં હૈયુ' સરળ, ઋજુ, નિષ્કપટી અન્ય ત્યાં ધીજથી ક`બંધ અલ્પ થાય અને ભદ્રિક ભાવના કારણે કર્મોની નિરા કરી; પરમપદના ભાગી બને છે, ભગવદ્ગીતામાં પણ માનવીએ જીવનમાં છ વસ્તુએ લાવવાની છે, તે જણાવ્યુ છે : अध्वेष्टा सर्व भूतानां, मैत्र करुण एवच । निर्मम निरहंकारी, सम दुःख सुख अमी ॥ HHHHHHAGHE KREHKKL I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy