Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या।
છે
શ્રી જૈન ધર્મ પ્રકાશ
કાળા
6 થfs 6 By DRESS OF G Of Of કિ ઈકહો કેe 94
CSL odhodedest dadded dokolstadt
ભાઇ
रमनिशान
श्री जैनधर्म प्रसारक सभा.
SI[B[ [ પુસ્તક ૬૮ મું] -
શેર [ અંક ૨ જે
માર્ગશીર્ષ
I
ઈસ. ૧૯૫૧
૫ મી ડીસેમ્બર
વીર સં'. ર૪૭૮
વિ. સં', ૨૦૦૮
પ્રગટકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક ૬૮ સુ કરજો.
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
બહારગામ માટે બાર અંક ને પેસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ 31. 3-5-0
१. श्री कटकपार्श्वनाथ स्तोत्रम्
..
પ્રવાસ કયારે પૂરા થશે ? ૩. ચિંતન ૪. સ્વાતિ-બિન્દુ ૫. સમાધિ–સેાપાન ૬. વિરહિણી
૭. મહાપાધ્યાય ધર્મ સાગર ગિણની જીવનરેખા
600
...
DoOOK FOOD? ------
3.33
www.kobatirth.org
800
...
મા શી
अनुक्रमणिका
638
૨૫
૨૬
www
( સંપા. મુનિશ્રો વિજ્ઞાન દવિજયજી ) ( શ્રી ખાલચંદ હીરાચંદ ‘સાહિત્યચંદ્ર' ) (મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી ) ( શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી ) ( સ. ડા. વલ્લભદાસ તેણુશીભાઇ ) ૩૩ ( શ્રી પન્નાલાલ જ. મસાલીયા )
૨૭
२८
૩૫
...
( શ્રી હીરાલાલ રસિકદાસ કાપક્રિયા . A. ) ૩૬ ૮. સભાની કાર્ય વાહીના આઠ વર્ષના સંક્ષિપ્ત રિપે ૯ ભાવનગર પાંજરાાળના ફાળા
૪૩
૧૦ પ્રકી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સ. ૧૪૭૮ વિ. સં. ૨૦૦૮
...
For Private And Personal Use Only
ખાસ અપીલ
કાગળ તથા પ્રીન્ટીંગની માંઘવારી હાવા છતાં સભાએ હાલમાં જ શ્રી ત્રિશિલાકા પુરુષચરિત્ર પ` ૧-૨ ભાષાંતર છપાવેલ છે.
આ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ એ જ તેની લેાકપ્રિયતાની નિશાની છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરીશ્વરજીએ પેાતાના જ્ઞાનના નિચેાડરૂપ આ ત્રેશઠ શલાકા પુરુષચરિત્રની રચના કરી છે, જે સરલ, સુગમ્ય અને મેધદાયક છે જેના પાને-પાને હિતાપદેશ ઠાંસી-ઠાંસીને ભર્યાં છે. ઊંચી જાતના ક્રાઉન આઠ પેજી સાઇઝના આશરે ચાર સે। પાનાના આ દળદાર ગ્રંથના સૌ કાઈ લાભ લઇ શકે તે હેતુથી આ ગ્રંથમાં સહાયની અપેક્ષા છે. સો કાઇ જ્ઞાનપ્રેમી સજ્જન જ્ઞાનપ્રચારના લાભ મેળવી શકે તે હેતુથી છૂટક મદદ લેવાનુ સ્વીકાર્યું છે તે યથાશકિત ફૂલ નહીં તેા ફૂલની પાંખડીરૂપ મદદ મેાકલી જ્ઞાનદાનને અપૂર્વ લાભ લેશે.
સહાયકાનું લિસ્ટ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
ટા. પે. ૩
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
400000 1000
.............. -- ...... yooods
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી ભોગીલાલભાઈનું અભિનંદનીય કાર્ય
ભાવનગર પાંજરાપોળ માટે એકત્ર કરેલ સુંદર ફાળે
વિ. સં. ૨૦૦૫ ના દુષ્કાળ સમયે ભાવનગરની પાંજરાપોળને સાતસે ઢેરો નિભાવવા માટે, રૂા. ૫૦૦૦૦) ની જરૂર પડી, જે ઉદારદિલ શેઠ શ્રી ભેગીલાલભાઇ
મગનલાલે સંસ્થાને વગરવ્યાજે લેનરૂપે ધીય, તેવામાં સં. ૨૦૦૭ ને બીજે ભયંકર દુષ્કાળ આવી પડતાં જૂના દેવાને તથા નવા ખર્ચને પહોંચી વળવા માટે પાંજરાપોળ માટે ફંડ કરવાનું નિર્ણત થયું અને પાંજરાપોળના પ્રમુખ શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ, શેઠશ્રી ખાન્તિલાલ અમરચંદરા, શ્રી અમરચંદ કુંવરજી શાહ તથા શ્રી છોટાલાલ નાનચંદ શાહ સાથે મુંબઈ જતાં, તેઓશ્રીના શુભ પ્રયાસથી રૂા. એકાશી હજાર જેટલું સુંદર ફંડ ફક્ત આઠ જ દિવસમાં થયું છે. પરોપકારના દરેક કાર્યોમાં તેઓશ્રી હંમેશાં અગ્રગણ્ય
જ રહ્યા છે, અને દરેક શુભ પ્રસંગની માફક આ વખતે પણ પોતે કાંડે ઘા ઝીલી ફંડની શરૂઆત કરી અને પિતાના
નેહીજનોના સહકારથી મુંબઈ ખાતેથી રૂા. એકાશી હજાર એકત્ર કર્યા છે, જે મૂંગી દુનિયાને આશીર્વાદ સમાન છે. શેઠ શ્રી ભેગીલાલભાઈના પુરુષાર્થ અને લાગવગથી મોટી રકમ એકઠી થઈ છે અને પાંજરાપોળને કટોકટીના સમયમાં જીવિતદાન મળ્યું છે. અમે ફંડ કમિટીને તેના પ્રયાસ માટે અંત:કરણપૂર્વક અભિનંદન આપીએ છીએ.
" શ્રી જનધર્મ પ્રસારક સભાના અગ્રગણ્ય સભ્યોએ જીવદયાના કાર્યમાં હમેશાં રસ લોધે છે. આ સભાના સદ્દગત પ્રમુખ શ્રી કુંવરજીભાઈ ઘણા વર્ષો સુધી પાંજરાપોળના સેક્રેટરી હતા. બે વખત દુષ્કાળ પ્રસંગે લોટરી કાઢી તથા ફંડ એકત્ર કરવાનો તેમને શુભ પ્રયાસ હતો. તેઓશ્રી અને બીજા ગૃહસ્થ, દશેક વર્ષ પહેલાં, મુંબઈ શહેરમાંથી રૂ. પચાસ હજાર પાંજરાપોળના ફંડમાં લાવ્યા હતા. આપણું સભાના નાદુરસ્ત પ્રમુખશ્રી જીવરાજભાઈ પણ આ કાર્યમાં ઘણે રસ લે છે. તેઓ ઘણું વર્ષ પર્યન્ત પાંજરાપોળના પ્રમુખ હતા. તબીયતના કારણે
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલમાં તેઓ પાંજરાપોળના પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થયા છે. શેઠશ્રી ભેગીલાલભાઈ આપણી સભાના ઉપપ્રમુખ છે અને શ્રી અમરચંદ કુંવરજી સભાના સેક્રેટરી પાંજરાપોળની મૂકસેવા ઘણાં વર્ષોથી કરે છે. એટલે જીવદયા તેમજ પશુરક્ષણના કામમાં ભાવનગરમાં આ સભાને સારો હિસે છે. મુંબઈ ખાતે મળેલ સહાયની યાદી નીચે પ્રમાણે છે.
સહાયકની નામાવલિ ૭૫૧૧ શેઠ ભેગીલાલ મગનલાલ, ૧૦૦૧ શેઠ રમણલાલ દામોદરદાસ ૫૦૦૧ શેઠ શાંતિલાલ મંગળદાસ,
(રેન મીલવાળા) ૫૦૦૧ શેઠ ગુણવંતરાય ટી. કામદાર ૧૦૦૧ શેઠ મણીલાલ દલ્લભજી, ૫૦૦૧ શેઠ માણેકલાલ ચુનીલાલ, ૧૦૦૧ શેઠ એ. એચ. ભીવંડીવાળા, ૫૦૦૧ એક સદગૃહસ્થ
૧૦૦૧ શેઠ પોપટલાલ કેવળદાસ ૫૦૦૧ શેઠ પ્રાગજીભાઈ ઝવેરભાઈ, ૫૦૧ શેઠ નરોતમદાસ કેશવલાલ, ૫૦૦૧ એક સદગૃહસ્થ
૫૦૧ એક સદ્દગૃહસ્થ ૫૦૦૧ શેઠ વાડીલાલ ચત્રભુજ હથે, ૫૦૧ શેઠ વાડીલાલ દોલતરાય, ૩૦૦૧ શેઠ મગનલાલ પરભુદાસ, ૫૦૧ શેઠ છોટાલાલ મગનલાલ ૩૦૦૧ શેઠ ભગવાનદાસ છગનલાલ,
(ખાનદાન), ૨૫૦૧ ) સર ચુનીલાલ ભાઈચંદ મહેતા ૫૦૧ શેઠ આર. રતિલાલની કંપની, ૨૫૦૧ શેઠ છગનલાલ કસ્તુરચંદ, ૫૦૧ શેઠ પરભુદાસ હરગોવિંદદાસ, ૨૫૦૧ એક સદગૃહસ્થ
૫૦૧ શેઠ હેમચંદ ચત્રભુજ, ૨૦૦૧ શેઠ દલીચંદ પરશોતમદાસ, ૫૦૧ શેઠ ચંદુલાલ ટી. શાહ, ૨૦૦૧ શેઠ રતિલાલ વદ્ધમાન,
૫૦૧ શેઠ છોટાલાલ જીવરાજ, ૧૫૦૧ શેઠ પુરુષોતમદાસ સુરચંદ,
(ગલીયા કેટવાળા) ૧૫૦૧ શેઠ ગોપાળદાસ પી. પરીખ, ૫૦૧ શેઠ ઓઘડભાઈ રામજી, ૧૫૦૧ શેઠ જીવતલાલ પ્રતાપસી, ૨૫૧ શેઠ ફતેહચંદ ઝવેરભાઈ ૧૦૦૧ શેઠ જમનાદાસ નરોત્તમદાસ ૨૫૧ શેઠ મોતીચંદ ગિરધરલાલ ભાઉ ઝવેરી,
કાપડીયા હ. હિંમતલાલ, ૧૦૦૧ શેઠ જે. ખુશાલદાસ,
૨૫૧ શેઠ છોટાલાલ ગિરધરલાલ, ૧૦૦૧ શેઠ છોટાલાલ જમનાદાસ, ૨૫૧ શેઠ ચુનીલાલ માણેકચંદ, ૧૦૦૧ , રામજીભાઈ હંસરાજ કામાણી ૨૫૧ રા. બ. જેશારામ ફતેહચંદ, ૧૦૦૧ શેઠ સી. પી. શાહ,
૨૦૧ એક સદગૃહસ્થ હ. શેઠ ૧૦૦૧ શેઠ જાદવજી નરશીદાસ,
પરશુરામ પારૂમલ, ૮૧૦૦૪)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पनवभप्राश
-
-
-
પુસ્તક ૬૮ મુ. : भार्गशीष : .
वा२ स. २४७८ અંક ૨ જે.
વિ. સં. ૨૦૦૮ RASTRIYA5%951919
॥श्रीकहेंटकपार्श्वनाथस्तोत्रम् ।। आनन्दनन्दकुमुदाकरपूर्णचन्द्रम्, विश्ववयीनयनशीतलभावचन्द्रम् । है उइंडचंडमहिमारमया सनाथम् , नित्यं नमामि कहेंटकपार्श्वनाथम् ।। १॥
नाथ ! त्वदीयमुखमंडनमीक्षमाणो, नायं जनो लवणिमापरिपारमेति । पोतप्रयत्नचलितोऽपि कदापि किंवा, जङ्गम्यते चरमसागरपुष्करान्तम् ॥२॥ कान्तं तवेश ! नयनद्वितयं विलोक्य, कारुण्यपुण्यपयसा भरितं सरोवत् ।। मल्लोचने हरिणवत् चपले चिराय, सन्तोषपोषमयतां भुवि दाहतप्ते ।। ३ ॥ त कल्पद्रुमो मम गृहाङ्गणमागतोऽद्य, चिन्तामणिः करतले चटितोऽद्य सद्यः। यद्याश्रिता मम पदो सुरधेनुरेव, यद्भटितोऽसि कर्हेटकपार्श्वदेव ! ॥ ४ ॥ ५ सिद्धानि मेऽद्य सकलानि मनोगतानि, पापानि पार्श्वजिन! मे विलयं गतानि। है याचे न किंचिदपरं भवतो गभीरम् ,ध्यानं तवास्ति यदि मे हदि मेरुधीरम् ।।५।।
संपा०-मुनिश्री विद्यानंदविजयजी EHIMCHARACCORECHARGREACHECK
RIGIES+SUS
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાસ ક્યારે પૂરે થશે? (શ્રી બાલચંદ હીરાચંદ, “સાહિત્યચંદ્ર”—માલેગામ)
(ભુજંગપ્રયાત.). અનંતા જરા જન્મ ને મૃત્યુ ફેરા, અહો ! ક્રર એ માર્ગ સંસારકેરા, પ્રવાસે જુએ નીકળે હું સદાને, અહા ! ચક્રમાં ગૂંચવ્યે ખાસ જાણે. ૧ 5 ખરો થઈ ફરું છું સદાને પ્રવાસી, ગયે કાળ એ અનંતે ઉદાસી; થયે કયાં થકી તે શરૂ હું ન જાણું, થવાને કિહાં પૂર્ણ તે ના પિછાણું. ૨ ૩ કયું યેય મારું ન જાણું ન કાંઈ, થઈ આંધળો હું ફરું જાણુ ભાઈ, અહો! કેટલો દીર્ઘ મારો પ્રવાસ, કહે કેટલો કાળ લાંબો પ્રયાસ. ૩ થયા જન્મ કયાં માહરે કણ કાળે, અહો! દીર્ઘ ચિંતા સદા ચિત્ત બાળે; સદા રાત જાએ ઊગે દીન નિત્ય, જુઓ ચક્ર એ દુષ્ટ ચાલે પ્રશસ્ત. ૪ ગયા માસ ને વર્ષ સંવત્સરો કેઈ, યુગ આથમ્યા છે અને સાથમાં લેઈ; જુઓ કાળનું એ મહાચક્ર મેટું, નહીં અંત એને વસે દીર્ઘ મેટું. ૫ કેઈ દેહ છોડ્યા કેઈ માય બાપ, કે જેડીયા કૂટ સંબંધ આપ; રડાવ્યા ઘણાને કૂડા પ્રેમ તોડી, હસાવ્યા કે લોકને પ્રેમ જેડા. ૬ રત્યે નાટ્ય નાચી વિસર તથાપિ, ફરી વેશ બીજે કયે તે ઉથાપી; હજુ અંત દીસે ન મારા પ્રવાસે, વિના હેતુ ચા ન આત્મા વિકાસે. ૭ મને દાખવે અંત એ ચાલવાને, યે માર્ગ કે શ્રમ ટાળવાને; હવે થાકી હું ઘણું દીર્ધ ચાલી, ઘણું દેડીયે હું સદા મૂઠ વાળી. ૮ , અનંત શ્રમ વેઠીયા થાક લાગ્યો, અહો ! માહરો સર્વ ઉત્સાહ ભાગ્યા; બતાવો મને કેાઈ એ ઉપાય, ટળે એ સદાના પ્રવાસ અપાય. ૯ 3 પ્રવાસે સદાના નહીં કે અંત, એહ છૂટવા દાખવા કોઈ સંત; } ટ જેહને હોય એહ પ્રવાસ, મને દાખવે કે એ સુવાસ. ૧૦ મને કોઈ ભેટે ખર સંત સાધુ, અહ! તેહની સાહાથી કાર્ય સાધું; 3 અનાદિ ખરો એહ સંસાર માટે, પડ્યા ચક્રમાં સર્વ દુઃખે ન ટેટે. ૧૧ મને ટાળવે છે કરી એહ સાંત, થયું મારું ચિત્ત સંભ્રાંત પ્રાંત; બતાવે મને ટાળવા સર્વ ફેરા, ઉપાય ખરા સાધુ ને સંતકેરા. ૧૨ થવું છે મને મુક્ત સંસાર ટાળી, જરા મૃત્યુ ને સર્વ સંતાપ બાળી છે અહે હે પ્રભો! ઊગશે દીન એવો, મને લાગશે ધન્ય પીયૂષ જે. ૧૩ = સહુ એ પ્રવાસી ખરો માર્ગ પામે, ખરું સચ્ચિદાનંદનું રૂપ જામે ! ખરી ભાવના એહ બાલેન્દુની છે, જે પૂર્ણ સાધુકૃપાથી બની છે. ૧૪
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
= ચિં.......ન = આમ જે, જમણી બાજુ નહિ, પણ તારી ડાબી બાજુ. ગઈ કાલે અહિં, સામે પેલો વડલો કે શોભતે હતા ! એની કેવી મધુરી ઘટાદાર છાયા હતી. ત્યાં કેટલાં પંખીઓ કિલોલ કરતાં હતાં? આપણે પણ, ઘણીવાર, ત્યાં જઈને વિશ્રાતિ લેતા ખરું ને? પણ આજ? આજ તે ત્યાં છાયા પણ નથી, પેલે મોટો વડલે પણ નથી અને ત્યાં આનંદથી નૃત્ય કરતાં પંખી પણ નથી !
આજે એક વાવાઝોડું વાહ્યું કે એ મહા-વાલે મૂળમાંથી ઉખડી ગયો !
શું ગઈ કાલે આપણે કે કોઈએ પણ એવી કલ્પના કરી હતી કે, આવતી કાલે આ મહાવૃક્ષ મૂળમાંથી ઉખડી જશે અને માન્યને અને પક્ષીઓને આનંદ આપતે આ વા, સદાને માટે વિલીન થઈ જશે?
મિત્ર, મિત્ર! આ પ્રસંગ તું તારા ધ્યાનમાં લે ન ફૂલા. જરા વિચાર કર. આજનું સુખ જોઈ, તું મનમાં મલકાય છે, તારે વૈભવ જોઈ તું પ્રસન્ન બને છે, હર્ષથી નાચે છે, આનંદમાં માચે છે; પણ મારા ભાઈ! જરા વિચાર કરવા ઊભો રહે. આ સુખ સદા રહેવાનું છે? આ વૈભવ નિત્ય ટકવાને છે? આ સાધન તને શાશ્વત શાન્તિ આપવાનાં છે? અરે ! કેમ ભૂલી જાય છે તું? ઘણી વાર તે સુખનાં એક જ ડગલા પછી, ભયંકર દુઃખ વાટ જોઇને જ ઊભું હોય છે. માત્ર એક જ પળ પછી એ અણધારી રીતે ભેટી પડે છે, અને એને ભેટ થતાં, તારાં આ સાધને કયાં ચાલ્યાં જશે એની તને ખબર પણ નહિ પડે.
સુખનાં સ્વપ્ન સળગી જશે, અરમાનેની સૃષ્ટિ નષ્ટ થશે, દુઃખના પર્વતો તૂટી પડશે, આનંદની દુનિયા ઊડી જશે, આશાના મીનારા ઓગળી જશે અને વિપત્તિની રાત્રિ, તારી ચારે તરફ છવાઈ જશે; ત્યારે તારી નજર કયાંય નહિ પહોંચે, અધકારને લીધે તું એક પગલું પણ નહિં ભરી શકે, તારી સાથે ગેલ કરનારા મિત્રો અદશ્ય થશે, વાત કરનારા ખસી જશે—માત્ર દુઃખ તારાં ન ઈચ્છવા છતાં, સાથીદાર બની જશે; માટે આ ઢળી પડેલા વડલા પર એક પળ શાન્ત નજર નાખ. વૈભવના ધેનને ઉતારી, સ્વસ્થ થઈ વિચાર કર.
તું જે દોરી પર નાચી રહ્યો છે, તે દોરી કાચા સૂતરની છે. એને તૂટતાં વાર નહિ લાગે, અને દોરી તૂટશે એટલે તને જોઈ ખુશ થનારા-તાળીઓ વગાડનારા એક મંદ સ્મિત કરી ચાલતા થશે. કહેશે-કે મૂર્ખ ! ખૂબ નાચતે હતે, પાગલ બનીને કૂદતું હતું, પણ એટલું ય ભાન ન રાખ્યું કે–આ દેરી કાચા સુતરની હતી !—જેનારા આટલા શબ્દો બોલી ખસી જશે, પણ તારું શું થશે તેની કલ્પના મને ધ્રુજાવે છે. હાડકાં ભાંગી જશે, અપંગ બની જઇશ માટે, ઓ અનન્તના પ્રવાસી ! આ પહેલા મહાવૃક્ષને જોઈ જીવનને વિચાર કર!
મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ )
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાતિ–બિન્દુ ભટ્ટ
દ
(લેખક શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી) ચાર પિતા-પુત્ર - “સ્વાતિ ” એ સત્યાવીશ નક્ષત્રોમાં એવું ચમત્કારી ગણાય છે કે એ વેળા જે વર્ષો થાય છે એ અતિ ફળદાયી નિવડે છે અને એ વેળા જળના જે બિન્દુઓ કાળી માછલીના પેટમાં પડે છે એ સાચા મોતીરૂપે તૈયાર થાય છે. કુદરતની ઉક્ત લીલાને બંધ બેસે એવું એક દષ્ટાંત ભગવંત શ્રી મહાવીર દેવના સમયે બનેલું અહીં રજૂ થાય છે.
વૈભારગિરિ એ રાજગૃહી જેવી મહાન નગરીની સમીપમાં આવેલ પાંચ ટેકરીઓમાંની એક. એની વનરાજી અને જુદા જુદા એકાંત પ્રદેશે જેમ સંત-મહંતને ધ્યાન અને આત્મચિંતવન માટે ઉપયોગી, તેમ એની અંધારી કંદરાઓ-અંધકારભર્યા ભેંયરાઓ એ ચોર-લૂંટારાના ગુપ્ત નિવાસ માટે કામમાં આવતાં સ્થાનો ટૂંકમાં કહીએ તે પ્રકાશ અને અંધકારરૂપ વિરુદ્ધ સ્વભાવી યુગલ માટેનું સંયુક્ત સ્થળ તે વૈભારપર્વત.
આશ્ચર્ય પણ શા માટે? વિરુદ્ધ પ્રકૃતિધારી જેડલા આજકાલના નથી પણ અનાદિ કાળના અસ્તિત્વવાળા છે. પ્રકાશ-અંધકાર, જ્ઞાન-અજ્ઞાન, સત-અસત્ આદિ કંઇક. એકના અભાવથી બીજાના અસ્તિત્વની પ્રતિતી મળે છે; એટલે ઉભયના સહચારથી અજાયબી ધરવાનું કારણ નથી.
એવી એક કંદરામાં, જયાં સહસ્રરશ્મિના કિરણોને પ્રવેશ તે નહીં જે લેખાય પણ તેજવી ને પાણીદાર હીરા, મણિ અને રનના ઢગથી ઝળઝળાયમાન વાતાવરણ સર્જાયું છે, અંધકારની અસર જણાતી પણ નથી, એવા એક ખંડના મધ્યભાગે સુંવાળી શયામાં એક પુરુષ વ્યક્તિ, રોગથી પીડાઈ, સાવ નંખાઈ ગયેલી દશામાં પડેલી દષ્ટિગોચર થાય છે. નજિકમાં દવાના પડીકા, અને પાણી તેમજ અન્ય પ્રવાહી પદાર્થો પહેલાં છે. બાજુમાં જેના અંગે અંગમાંથી યોવન થનગનાટ કરી રહ્યું છે એ એક તણ, યાલામાં કંઇક એસિડ ઓગાળી, આજારીને પી જવાની પ્રાર્થના કરતો નજરે પડે છે. એના મુખમાંથી બહાર પડતાં શબ્દો સંભળાય છે કે-પિતાજી! હથો, આ દવા. વૈદ્યરાજે કહ્યું છે કે એનાથી જરૂર ફાયદો થશે.
ફાયદોહી, હી, હી! મારા ગાત્રો જ આગાહી કરી રહ્યાં છે કે ઉઠાંગીરીની ઘડીઓ ગણાઈ રહી છે! મગધ જેવા મહાન દેશમાં મારી ચયંકળાથી મશહૂર બનેલે હું આ રેગથી હતાશ થયો છું એમ ન સમજીશ. દીકરા ! બધા રોગના ઉપાય છે પણ મરણરૂપ મહારગ ઉપાય નથી ! એક કવિનું વચન મારા હૃદયમાં રમી રહ્યું છે અને તે એ કે–
થતાં દરબારને ડંકે, રહે નવ ગર્વ બંકાને;
શૂરાને પણ સમય આવે, સમાધમાં સમાયાને, એટલે મને મરણ આવે તેની ભીતિ નથી. એને મૂઠીમાં રાખીને તે આ સંપત્તિના ઢગ ખડક્યા છે ! શ્રેણિક ભૂપ જેવા પ્રતાપી રાજવીના રાજ્યમાં મેં જેવી તેવી ચેરીઓ
જન ૨૮ ) ૦
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ જો, ]
સ્વાતિ-બિન્દુ.
૨૯
કરી નથી. મરણાંત સાહસ ખેડ્યા છે ! ભલભલા નગરરક્ષાને ઉંઠા ભણુાવ્યા છે ! ચોકીદારાની આંખમાં ધૂળ નાંખી, શ્રીમાના ખીસા પર કાપ મૂકયા છે ! પીછો પદ્મનાર સૈનિકાને ભ્રમમાં નાંખી, અરે ! હાથવેતમાં આવવા ટાણે, હાથતાળી આપી હું આબાદ છટકી ગયો છું! સાહસ વિના લક્ષ્મી સાંપડતી નથી અને મેં એમાં પારોપણ કર્યા પછી, એને એટલી હદે વિકસાવ્યું છે કે તારી આસપાસ જે આ ઝળહળતા ગંજ જણાય છે એ એના ફળરૂપે પ્રાપ્ત થયેલ છે અને એક નામીચા ચાર તરીકે માત્ર રાજગૃહમાં જ નહીં પણ સારાયે મગધ દેશમાં-એના દરેક ખૂણુામાં, અને બહારના કાશી-કૈાશલ પર્યંત આ લાહખુરનુ નામ્ મદૂર બન્યું છે.
પિતાશ્રી ! તે। પછી આપશ્રીના ચહેરા પર નિસ્તેજતા કેમ ફ઼ેખાય છે?
રાહષ્ણુ ! એ કહેવા સારુ તે તને ખાસ ખેલાવી મંગાવ્યેા. યમરાજનું તેડુ હાથવે'તમાં પામી જનારા હું હવે આ એસડીયાંના ઘુટડા ગળે ઉતારવા નથી ઇચ્છતા. મારા મનમાં જે એક ચિંતા દર કરી બેઠી છે તે એટલી જ કેતું મારી આ નામના જીવતી રાખશે કે એને નષ્ટ થવા દેશે ?
તુ' મારા એકલવાયા પુત્ર છે અને મરતી વેળા હરકાઇ બાપને એ આશા તે રહે ૐ પુત્ર ધંધાને વધારે ખેડે અને પિતાની આબરૂમાં વધારા કરે. અરે! બાપ કરતાં મેટા જ સવાઇ નિવડે. દુનિયા ભલે ચારીના ધંધાને હલકા માને, એને નિર્દે, અને રાજસત્તા એ માટે કાનૂના ધર્ડ, તુરંગા ઊભી કરે, અને પકડવા સારુ સૈનિકાની ફાજ રાખે. છતાં એ પશુ સાચું છે કે પ્રમાણિકતાથી વેપાર ખેડી કેટલા ધનવાન બને છે ? આડાઅવળા પાસા ફેંક્યા વિના, જાતજાતના સાહસ ખેડયા વગર, ઢગલાબંધ ધન સાંપડતું નથી જ. કાઇ ઉધાડા ચાર, તે ક્રાઇ ઢાંકયા ચાર! ઉપર વર્ણવ્યા એવા રક્ષણ સાધના અવગણીને, કળા–કાશલ્ય દાખવીને, પારકાનુ' દ્રવ્ય હરવુ અને પકડાયા વિના સહીસલામત છટકી જવુ એમાં એછી આવડત નથી. તેથી જ શરૂમાં જણાવ્યું તેમ આ એક કળા છે. મરણુ પથારીએ પડેલા પિતાની છેલ્લી અભિલાષા એ જ હાય કે પેાતાના વારસના હાથે વંશપરપરાના વ્યવસાય ચાલુ રહે.
પિતાશ્રી, તમારી વાત સાચી માનીને, એની તાલીમ મેળવીને આજે હું આપણા એ ધંધાને ખીલવી રહ્યો હ્યું. તમારી યાન બહાર એ વાત નથી, તે પછી આશંકા ધરવાને શું કારણ છે ?
રાહષ્ણુ ! કારણ ન હોત તે! હું આમ રામની રામાયણુ કરત ખરા ? કેટલાક સમયથી એક શ્રેણિપુત્ર નામે અહાસ તારા મિત્ર થયા છે. એની સાબતમાં તુ એએક વાર, તેના મહાત્મા જે ધમ દેશના આપવા અવારનવાર પધારે છે તે સાંભળવા પણ ગયેલ. એથી મારા મનમાં શંકા જન્મી છે કે–જો એ જાતનુ` ઉપદેશ-શ્રવણ ચાલુ રહેશે તે, જરૂર તું આ બધાથી હાથ ઉઠાવી લેવાના, કરી કમાણી વેડી દેવાને.
એ સંતા–મહતાને ક્રાઇ જાતની મહેનત કરવી નહીં, અંગે પરસેવા ઉતારવા નહીં,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_
૩૦.
શ્રી સન ધર્મ પ્રકાર.
[ માર્ગશીર્ષ
અને અમુકમાં દોષ અને અમુકમાં પાપ એમ સંભળાવતા ઝાળી લઈને નીકળી પડવું, ભકતોના રોટલા પર તાગડધીન્ના કરવી અને બીજાની રોજી પર છીણ મૂકવી.
મુરબ્બી ! હવે વાત સમજાણી. મિત્ર છે એ વાત સાચી, અને એની સાથે હું કુતુહળ દ્રષ્ટિ ઉદ્યાનમાં ગયેલે એ પણ સાચું. એથી તે આપણું ધંધાને લાભ થવાની બાતમી મળી છે. બહારથી સાદા દેખાતાં, છતાં ધર્મના નામે વરસી જતાં ધનિકોના નામ મેં મેળવ્યા છે. એ પછી એમાંનાં બે ત્રણના ઘર પણ ફાડ્યા છે ! મારા પથર જેવા હદય પર એ વાણીની જરા પણ અસર થવા દીધા સિવાય, મારી છુપી હિકમત મિત્રને કળાવા દીધા વગર ઉપરને સ્વીગ આબેબપણે ભજવ્યું છે. સમુદ્રકાંઠે જેવી ભક્તિ બગલાએ દાખવે છે એવી જ આ બગભક્તિ છે.
શાબાશ. રોહણ, તારા વચનથી મને આશ્વાસન મળે છે. એવા વાણીવિલાસ કરનારા તે આ ધરતી પર ઘણું ફૂટી નિકળે છે! ધર્મના નામે ઘેલછા આદરનારા પણ આ ધરતી પર ઘણા નિકળે છે! ધર્મના નામે ઘેલછા આદરનારાને પણ ટાટે નથી જપણ આપણા જેવા વ્યવસાયીને કંઇ બૈરાં-છોકરી મહાજનમાં બેસાડવા ન પાલવે, કરતા હોઈએ તે કર્યા જવું અને ચાલાકીથી કામ લેવું કે જેથી કાળી ડગલીવાળા હાથ ઘસતા રહે કે તારા જવાબથી મને ખાત્રી થઈ છે કે તું મારા નામને ઝાંખપ નહીં આવવા દે છતાં મારી એક વાત પ્રતિજ્ઞાબહ બની નહીં સ્વીકારે ત્યાં લગી મારા જીવ ગાતે નહીં જાય.
પિતાશ્રી, એ વાત જરૂર કહે; પણ આ દવા પ્રથમ પી જાવ કે જેથી નિરાંતે વાત કરી શકાય. ઓસડ એ તે સાધન છે.
ભાઈ. એ દવાનું નામ જવા દે. તૂટેલા તારને સાંધવા પ્રયાસ કરે ત્યારે જ સફળ થાય કે એ વૃટ નજીવી હોય પણ જ્યાં કકઠા થઈ છૂટા પડેલા ધાગા જ હોય ત્યાં એક સાધતા તેર તૂટે જેવી દશા થાય! મારી કાયામાં જે ધમણ ચાલી રહી છે એ જોતાં રોગ દવાથી સાખ્ય નથી, જરા પવાલામાં પાછું આપ એટલે ગળે સેસ પડી રહ્યો છે તે છીપાવી જે કંઈ કહેવાનું છે તે કહી નાંખું.
રહણે પાણી પાયું અને લોહખુર ગળું ખરું કરી બે-વત્સ ! જીવનમાં કોઈપણ વાર. પેલા મહાવીર જે ઠેરઠેર ભ્રમણ કરી કહી રહ્યા છે તે સાંભળવા જઈશ નહીં. તારા અને તેમના ઉપદેશનો એક પણ શબ્દ પ ન જોઈએ. મારી સામે તેમ કરવાની પ્રતિજ્ઞા યે એટલે મને નિરાંત થાય.
ઉપર આખો ય વાર્તાલાપ એ પિતા-પુત્ર વચ્ચેને હાઈ એટલે સ્પષ્ટ છે કે એ અંગે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે પિતા એ લેહખુર નામા મગધને નામીચો ચોર હતું અને એણે ચેરીના ધંધામાં વિપુળ ધન એકઠું કર્યું હતું, વૈભારગિરિની ગુફામાં એવી રીતે સંતાડયું હતું અને જીવનના છેડા સુધી એવી ચાલાકીથી કામ લીધું હતું કે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જૉ]
સ્વાતિ–બિન્દુ
૧
જેથી રાજસુભટાના સકંજામાં તે સપડાયા નહોતા. ‘ શેરલોક હ્રામ્સ'ના પરાક્રમ જે વીસમી સદીમાં હજારાને અજાયબી પમાડે છે અને ડીટેકટીવાની સુદ્ધિપ્રભાને કસાટીએ ચઢાવે છે એવા જ કામા આ લેાહખુરના હાથે થયેલાં, પણ એ કાળ વિલક્ષણુ હેાવાથી, એની સવ નાંધા પાનાં પુસ્તકે ચઢી નથી. આજે એ નામીચેા ચાર મરણપથારીએ પડેલ જોઇ ગયા, અને એના પુત્ર રાહણુ જે ‘ રાહિણીયાચાર ’ તરીકે સાહિત્યના પાના પર ઝળકયા છે એ પણ “ બાપ તેવા મેટા' જેવી કહેવતને યાદ કરાવે તે હતેા. એની વાતમાંથી જ ‘ પાકા ચાર ’ તરીકેની આવડત જણાઇ આવે છે. એના બાપે ધર્મના એથા હેઠળ ન તા ચેારી કરી હતી કે ન તા ધના પડછાયે ગમ્યા હતા જ્યારે આ દીકરાએ તે એક પગલું આગળ ભરી, અદ્દાસ જેવા જૈનધર્મી જોડે મિત્રતા જોડી હતી, અરે ! ધર્માંશ્રવણુ કરવાના મીષે એ ઉદ્યાનમાં સતાના પગલાં થયેલ ત્યારે ગયેલા પશુ ખરા ! પણુ વતનમાં નીતિકારના ટંકશાળ વચન—' મધુ તિવ્રુતિ નિદ્ઘાત્રે દૈત્યે તુ દામ્' જેવું જ. સુખ મીઠા, જાડા મને જી, ફૂડકપટના રે કેટ; જીભે તા જી જી કહે, ચિત્તમાંહે તાકે ચાઢ પ્રાણી ! મ કરીશ માયા લગાર.
એ કવિશ્રી ઉદયરત્ન ગુંથીત વાય જેવુ વતન કાનુ ધર ફાડવાથી ઢગલાબંધ ધન મળી શકે તેમ છે તે જાણવા અથવા તે ઉપરથી સાદાઈ ધરતા છતાં મહારિદ્ધિધારી ક્રાણુ કાણુ છે તે જાણવા સારુ જ આ દેસ્તીના સ્વાંગ સજેલે ! અહ્રાસ જેવા ભદ્રિક જીવથી આ ચાલબાજી કયાંથી પારખી શકાય ? એના અંતરમાં એક જ વાત રમતી હૈાય કે–ભલેને એ ચારનેા દીકરા છે છતાં મહાત્માની વાણી કાને પડશે તો મેધ પામશે અને ચેરીની ખૂરી લત છેડી, કાઇ સારા ધંધે વળગવાનું મન થશે. આછા જ કંઇ એવે નિયમ છે કે ચારના દીકરા ચાર જ થાય.
તરત જ એના સમનમાં કાલસૌરિક કસાઇના પુત્રના જીવન-પરિવર્તનની વાત યાદ આવે. અભયકુમાર જેવા સજ્જનની મૈત્રી અને ગુરુમહારાજના ઉપદેશનુ જ એ પરિણામ ચક્ષુ સામે તરે. અહીં પણ પેાતાની મારફત આ રાહિણીયાનુ જીવન ક્રમ અલાઈ ન જાય. ધર્મગ્રંથેામાં મહાપાપીએ અને નિમિત્ત મળતાં મહાન્ હત્યારાના જીવનપલ્ટા થયાન! ઉદાહરણા નાંધાયા છે. એમાં દ્રઢપ્રહારી અને ચિલાતીપુત્રના દાખલા તે નજર સામેના ગણાય. અરે ! દેશી ચારની વાત પણ કર્યા સાંભળી નથી ? એમા આનું જીવનપાનું નવેસરથી ઉડે, એમાં મારી મિત્રતા નિમિત્તરૂપ બને. આવા વિચારના જોરે અંદ્દાસ જેવા શ્રેષ્ઠીપુત્ર એક નામીચા ચારના પુત્રના મિત્ર બન્યા હતા.
અહદ્દાસના અંતરભાવ ઉપર જોયા તેવા હતાં, જ્યારે રાહિણીઆની વૃત્તિ કપટભરી હતી. એના આશય શ્રેષ્ઠિપુત્ર સાથેની દોસ્તીના ઉપચાગ પેાતાના ટીકાપાત્ર વ્યવસાયને એવી રીતે વિકસાવવાના હતા કે જેથી એાછી મહેનતે લાભ વધારે મળે અને પેાતાના
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી
ન ધર્મ પ્રકાશ
[ માર્ગશીર્ષ
તરફ કોઈ આંગળી સરખી પણ ચીંધી શકે નહીં. આ જાતના વેશ ભજવવા સારુ એણે સંખ્યાબંધ પોશાક, ચહેરો પલટવા સારુ જુદા જુદા સાધને રાખ્યા હતા, અને પાટનગરની આસપાસના પરા તેમજ નાના ગામમાં ઓળખીતા માગુસેનું એક જાથ ઊભું કર્યું હતું, દિવસને ઘણો ખરો સમય એ ઉજળા લેબાસમાં ફરતા અને ભાગ્યે જ કોઈ દિવસ એવો સંભવે કે જે દિને અદ્દાસ ને રોહણિયો બે ચાર ઘડી કે તેથી વધુ સાથે ફરતા ન દેખાયા હાય ! વાત પણ એવી પ્રચલિત બનેલી કે બાપિકા વારસા જેવા ચોર્યકર્મને ત્યજી દઈ લોહખુરને આ લાડકવાય કઈ પ્રમાણિક ધંધામાં પડવા માંગે છે. એ સાર શેઠપુત્રની સેબત એણે સાધી છે. દુનિયા દેરંગી છે. બહારના દેખાવ પરથી કલ્પનાના ઘેડા દેડાવનાર સમૂહ મોટા પ્રમાણમાં હોય છે. “ભીતરની રામ જાણે” જેવું જ લગભગ બધે બને છે. ખાનદાન કુટુંબના નબીરા સાથેની મિત્રતાએ આ ચેરપુત્રને માર્ગ નિષ્કટક બનાવી દીધો હતો એટલું જ નહીં પણ આસપાસ સારા કુટુંબના સંખ્યાબંધ માણુમાં એને માટે સારી છાપ પાડી દીધી હતી.
પૂર્વે જઈ ગયા તેમ આ ઊડતી જનવાયકા લેહખુરના કાને પણ પહોંચી હતી, અને વ્યવસાય છોડી દેશે કે શું? એવી ભીતિ જન્માવી હતી. એ સારુ તે મરતાં મરતાં એણે પુત્રને પ્રતિજ્ઞાના બંધનમાં જકડે. પણ રહણ સાચે જ પાકે બનાવગીર. એના દાંત હાથીની માફક દેખાડવાના અને ચાવવાના જુદા જ હતા. એમાં એટલી હદે એ કશળ મિવ કે એ વાતની જરા સરખી ગંધ અર્વદાસ જેવા રોજના સાથીને પણ ન સાંપડી !
અદ્દાસ આ મિત્રના જીવનસુધારને સંપૂર્ણ ઓપ આપવા સારુ ભગવંત મહાવીર પાસે લઈ જવા ઇચ્છતા હતા, અને શ્રી મહાવીર પ્રભુ નાલંદામાં પધાર્યાનું સાંભળતાં જ એણે આગ્રહ કરવા માંડયું હતું.
‘હિણીઆ 'એ તે એ પ્રભુને એક શબ્દ સરખે ન સાંભળવાની પ્રતિજ્ઞા રાજીખુશીથી લીધેલી એટલે એ મિત્રની માંગણી આડાઅવળા બહાને દેખાડી, આધી ઠેલત હતા. આમ કેટલેક સમય પસાર થશે. દરમી આન લેહખુર ચેર યમના દરબારે પહોંચી પણ ગયો. પિતાના શોકમાં પુત્રે લગભગ મહિના સુધી વ્યવસાય ઊંચે મૂકે, પુનઃ એના આરંભકાળે એક આછેરું બન્યું !
(ચાલુ)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સમાધિસોપાન છે
સંગ્રાહક–3. વલ્લભદાસ નેણશીભાઇ મોરબી
(ગતાંક પૃષ્ઠ ૨૪ થી શરૂ) અજ્ઞાની જીવ, પુરુષ-સ્ત્રી-નપુંસક એ ત્રણે લિંગને આત્મા જાણે છે, જયારે સમ્યગજ્ઞાની તેને આમ ન જાણતાં પિતાના આત્માને ત્રણે લિંગથી રહિત જાણે છે.
બહુ કાલથી અભ્યાસ કરેલું, અને બરાબર નિર્ણય કરેલું ભેદ-વિજ્ઞાન પણ અનાદિ કાળના વિશ્વમથી એકદમ છૂટી જાય છે.
જે રૂપ દેખાય છે તે અચેતન છે. જે ચેતન છે તે મારા દેખાવમાં આવતું નથી તેથી અચેતન પદાર્થમાં રાગભાવ કરવો નકામે છે. મારે તે સ્વાનુભવ પ્રત્યક્ષ એવે આત્માને જ આશ્રય કરવા યોગ્ય છે.
આત્મસ્વરૂપથી–વસ્તુસ્વરૂપથી અશાની બાહ્ય પદાર્થોને તજે છે કે ગ્રહણ કરે છે. જ્ઞાની અંતરંગમાંના રાગાદિક પરભાવોને તજે છે અને આત્મભાવને ગ્રહણ કરે છે.
સમ્યગદષ્ટિ-જ્ઞાની આત્માને વચનથી અને કાયાથી ભિન્ન કરીને આત્માને અભ્યાસ મનવડે કરે છે. અન્ય વિષયભોગના કાર્યો છે, તેમાંથી કેટલાક વચનથી કરે છે અને કેટલાક કાયાથી કરે છે પણ સાંસારિક કાર્યોમાં મનને પરોવતા નથી
અજ્ઞાનીને તે વિશ્વાસ અને આનંદનું સ્થાન આ જગત છે, જગતના લેક તરફ દષ્ટિ છે. જ્ઞાનીને આ જગતમાં કયાંય વિશ્વાસ કે ક્યાંય આનંદ ભાસતું નથી. એક પિતાના
સ્વભાવમાં જ આનદ અને વિશ્વાસ જણાય છે. - આ ઈદ્રિયોના વિષયનું જે સ્વરૂપ છે તે મારા સ્વરૂપથી વિલક્ષણ-જુદુ જ છે. મારું સ્વરૂપ તે આનંદથી ભરપૂર જોતિર્મય છે. - જ્ઞાનીને તે જેથી ભ્રાંતિ દૂર થાય અને પોતાની સ્થિતિ પોતાના આત્મસ્વરૂપમાં થઈ જાય, તે જ જાણવા યોગ્ય, તે જ કહેવા યોગ્ય, તે જ શ્રવણ કરવા યોગ્ય, તે જ ચિંતવન કરવા યોગ્ય છે.
આ ઈદ્રિયોના વિષયોમાં આત્માનું કલ્યાણ થાય તે કઈ પ્રકાર નથી તો પણ બહિરાત્મા અજ્ઞાની આ શુભાશુભ વિષયોમાં જ પ્રાંતિ કરે છે.
આત્મતત્વ કહ્યા છતાં ન કહ્યું હોય તેની પેઠે પ્રહણ કરે છે, તે અજ્ઞાની. અનધિકારીને કહેવાનો શ્રમ વ્યર્થ છે. - અજ્ઞાનીને જ્ઞાનતિ પ્રગટી નથી, તેથી પરકયમાં જ સંતોષ માને છે. જ્યાં સુધી મન-વચન-કાયાને પિતાનું સ્વરૂપ માને છે ત્યાંસુધી સંસાર-પરિભ્રમણ જ છે. દેહાદિકથી આત્મા ભિન્ન છે એવા ભેદ-વિજ્ઞાનના અભ્યાસથી સંસારના અભાવરૂ૫ મોક્ષ થાય છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ન ધર્મ પ્રમાણ
[ માર્ગશીર્ષ વએ જાનું હેય, રાતું હોય કે ધેલું હોય તે કઈ સમજુ માણસ પિતાને ને, રાત કે ધોળો માનતા નથી. તેવી જ રીતે શરીર ધરડું, રાતું કે ધોળું હોય તેથી આત્મા ઘરડે, રાતે કે ધોળો છે એમ જ્ઞાની માનતા નથી.
અજ્ઞાની છે તે પ્રત્યક્ષ આ શરીરને પસતાં નીકળતાં પરમાણુના સમૂહની રચના૨૫ ખે છે તે પણ તેને આત્મા જાણે છે. અનાદિકાળને આવો ભ્રમ છે. કઢ, જુ૬, સ્થિર, લાંબું, સુકાઈ ગયેલું, ઘરડું, હલકું, ભારે એ બધા પુદગલના ધર્મ સાથે કંઈ સંબંધ જેને નથી એ આત્મા છે, તે કેવળજ્ઞાન સ્વરૂપ છે.
આ સંસારમાં માણસને પરિચય થાય છે, પરિચય થાય એટલે વચનની પ્રવૃત્તિ થાય છે, વચને પ્રવર્તે ત્યારે મન ચંચળ થાય છે, મન ચળે ત્યારે ભ્રાંતિ થાય છે. આ ઉત્તરોતર કારણે છે તેથી નાની અને લોકોને પરિચય કરો છોડી દે છે.
અજ્ઞાની બહિરાત્મા છે, તે પોતાને વાસ નગરમાં-ગામમાં, પર્વતમાં કે વનાદિમાં જાણે છે. જ્ઞાની અંતરાત્મા છે તે પિતાને વાસ પિતાનામાં જ ભ્રાંતિ રહિતપણે માને છે.
દેહમાં આત્મબુદ્ધિ તેજ દેહધારણ કરવાની પરંપરાનું કારણ છે. પોતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે વિદેહદશાનું કારણ છે, એટલે મોક્ષનું કારણ છે. * આ આમા પોતે જ પોતાનો મોક્ષ કરે છે અને પોતે જ વિપરીતરૂપે પરિણમી સંસાર ઊભું કરે છે તેથી પિતાનો ગુરુ પિતે જ છે, એ પિતાનો શત્રુ પણ પોતે જ છે. બીજા તે બાહ્ય નિમિત્ત માત્ર છે.
જે અંતરાત્મા છે તે આત્માથી કાયાને ભિન્ન જાણી અને કાયાથી આત્માને બિન જાણુને આ કાયાને મેલું બદલવાનું વસ્ત્ર હેય તેમ નિ:શંકપણે તજે છે.
1. શરીરથી આત્મા ભિન્ન છે, એમ જાણે છે, શ્રવણ કરે છે. પોતે મેઢ કહે છે તે પણ ત્યાં સુધી ભેદવિજ્ઞાનના અભ્યાસમાં તલ્લીનતા નથી થઈ ત્યાં સુધી શરીર ઉપરની મમતા ૪તી નથી.
પિતાના આત્માને શરીરથી ભિન્ન એવા પ્રકારે ભાવો કે જેથી કરી દેહને આત્મારૂપ સ્વપ્નમાં પણ ન મનાય. સ્વપ્નમાં પણ દેહથી ભિન્ન જ માને અનુભવ થાય.
અમુક માણસને વ્રત છે કે અવ્રત છે એ રૂ૫ જે વ્યવહાર છે તે શુભ-અશુભ બંધનું કારણ છે. મોક્ષ છે, તે તે બંધના અભાવરૂપ છે, (મોક્ષનું કારણ સમ્યગ્ગદર્શન પણ તેના અભાવરૂ૫ છે. જેનું કારણ હોય તેવું જ કાર્ય હાય) વ્રત આદિક ક્રિયા છે તે પણ પૂર્વ અવસ્થામાં હોય છે. પ્રથમ અસંયમભાવને તજીને સંયમમાં લીન થવું. જયારે શુદ્ધ આત્મસ્વભાવ પરમ વીતરામ સ્વરૂપમાં સ્થિત થઈ જાય ત્યારે સંયમભાવ કયાં રહે?
આ જાતિ અને મુનિ કે શ્રાવકના લિંગ એટલે તે પણ શરીરના આધારે રહેલા . શરીરરૂપ જ સંસાર છે તેથી જ્ઞાની છે, તે જતિમાં અને લિંગ એટલે વેશમાં પણ અહં બુદ્ધિ કે આગ્રહ રાખતા નથી પણ તજે છે.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે પુરુષ રાતદિવસ જાગતો હોય છતાં સંસારથી છૂટતે નથી. પોતાના આત્મામાં જેને આત્માને નિશ્ચય થયું છે તે ઊંધો હોય કે અસાવધાન
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ને ]
વિરહિણી. ગાંડે હોય તે પણ સંસારથી છૂટે છે. જેવી રીતે બત્તી(વાટ) દીવાને અડવાથી પિતે દીવો થાય છે તેમ જ્ઞાની સિદ્ધસ્વરૂપની આરાધનાવડે સિદ્ધપણું પામે છે. જેવી રીતે વૃક્ષમાં પિતાની જ ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટ થાય છે, તેવી રીતે આત્મા પણ પરમાત્મભાવમાં જોડાઈને સિદ્ધ થઈ જાય છે.
જેવી રીતે સ્વપ્નમાં કેઇએ પિતાનું મરણ જોયું તેથી પિોતે કાંઈ મરી ગયો નથી, તેવી જ રીતે જાગતાં પણ પિતાનું મરણ બાંતિથી જીવ માને છે. આત્માને તે નાશ થત જ નથી. જે પર્યાય કે દેહ ઉત્પન્ન થયો છે, તે નાશ પામ્યા વિના રહેવાને નથી,
હે જ્ઞાની જન ! સુખ અવસ્થામાં ભાવેલું મેદાન દુઃખ આવતાં છૂટી જશે, તેથી દુઃખ અવસ્થામાં રેડ, પરિષહ આદિ અવસ્થામાં જ આત્મજ્ઞાનને દઢ અભ્યાસ કરે. એ પ્રકારે ચિંતવનના પ્રભાવથી દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે બહિરાત્મ બુદ્ધિ તેને છોડીને અને આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિરૂ૫ અંતરાત્મા થઈને પરમાત્મા થવાને પુરુષાર્થ કરો.
પિતાને કે પરને પુય પાપના ઉદયના તરંગ દેખીને સમભાવ ધારણ કરો. હર્ષ શેક ન કરે. કર્મના ઉદયની લહેર સમય સમયમાં જુદી હોય છે. કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણી, જીવ અને પુદગલની ભિન્ન ભિન્ન રચના તથા સંયોગ-વિયોગાદિ દેખી રાગદ્વેષરહિત પરમ સામ્યભાવ ધારણ કરે. તેથી પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થશે, નવા કર્મ નહિ બંધાય.
વિરહિણી.
હું તે જાણું મેરલિયાના સાત રે,
કે મીઠલડે ટહુકાર રે; હે હેન! મને એમ સાંભરે.
કે પલપલે, હે બહેન ! હું તે શું સરવરીયાની પાળ રે,
કે આંબલિયાની ડાળ રે; હે બહેનો મને નેમ સાંભરે.
કે હૈયું પ્રજળે, હે બહેન! હું તે ચાલું ચાંદલિયાની સાથ રે,
કે અજવાળી રાત રે;
હે હેન! મને નેમ સાંભરે.
કે આંસુ ઢળે, હે બહેન ! તે ઊડું પવનની પાંખ રે,
કે અનંતની સાથ રે; હો બહેન ! મને એમ સાંભરે.
દુઃખડાં છળે, હે બહેન! હું તે ચહું ગિરનારની ધાર રે.
કે સહસાવનની છાંય રે; બહેન ! મને નેમ સાંભરે.
કે સ્વામી મળે, હે હેન ! – પન્નાલાલ જ મસાલીઆ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૨ મહોપાધ્યાય ધર્મસાગગાણિની જીવનરેખા. }
(લેખક–ો. હીરાલાલ રસિકદાસ કાપડિયા M. A. ) જન્માદિ–સ્વ. મો. ૬. દેસાઈના કથન મુજબ ધર્મસાગરગણિને જન્મ વિ. સં. ૧૫૯૫ માં લાડોલમાં “ ઓસવાલ જ્ઞાતિમાં થયો હતો, એમને એક નાનો ભાઈ હતા. મહેસાણામાં એમનું એસાળ હતું.
પ્રતિબંધક ધર્મસાગરગણિએ પવયણપરિકખા( ગા. ૪)ની પજ્ઞ વૃત્તિ ( પત્ર ૮)માં કહ્યું છે કે જીવન પર્યંત વિકૃતિઓન(વિગઈને) ત્યાગ કરનારા અને સંવિગ્નાદિ ગુણવાળા પંડિત જીવર્ષિગણિથી હું પ્રતિબંધ પામે છું. - દીક્ષાગુરુ ને વિદ્યાગુરુ-આનંદવિમલસૂરિએ ધર્મસાગરણણિને દીક્ષા આપી હતી. આ વેળા એમની ઉમ્મર સોળ વર્ષની હતી. અને દીક્ષા મહેસાણામાં અપાઈ હતી,* એમ રવ. દેસાઈએ કહ્યું છે.
પવયણપરિકખાની ચોથી ગાથાના અવતરણ ઉપરથી જણાય છે કે વિજયદાનસુરિ એ ધર્મસાગરગણિના વિદ્યાગુરુ થાય છે. તત્તતરંગિણુ (ગા. ૫૯) પણ આ જ વાતનું સમર્થન કરે છે. - વિદ્યાભ્યાસ–સીહવિમલગણિના શિષ્ય દેવવિમલગણિએ વિક્રમની ૧૭ મી સદીમાં રચેલા હીરસૈભાગ્ય(સ. ૬, લે. પ૫ ) પ્રમાણે એમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સહાધ્યાયી તરીકે હીરહર્ષગણિ હતા કે જેઓ આગળ જતાં હીરવિજયસૂરિ બન્યા.
નિશ્રાગુ–જે સમયે જેઓ ગ૭ના અધિપતિ હોય તે સમયે એ ગછના અન્ય
૧ જે. સા. સં. ઈ.(પૃ. ૫૬૧)માં આમ ઉલેખ છે, પણ તે બેટો જણાય છે. કેમકે વિ. સં. ૧૫૯૬ પહેલાં એ દીક્ષિત થયાનું આગમ દ્વારકા કહે છે, અને જૈ. સા. સં. ઈ(પૃ. ૫૮૨)માં પણ વિ. સ. ૧૬૪ માં ધર્મસાગરને હાથે લખાયેલી હાથપોથાને ઉલેખ છે.
૨ એજન (પૃ. ૫૬૨). ૩ એજન (પૃ. ૫૬૧). ૪ જુઓ પવયણુપરિકખા (વિ. ૧, ગા. ૩).
૫-૬ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૫૬૧). “ અહીં છવરાજ પંડિત પાસે પોતાના નાના બંધુ સહિત દીક્ષા લીધી ” એમ જે કહ્યું છે તે યથાર્થ નથી, કેમકે ઉપર સચવ્યા મુજબ એમના દીક્ષાગુરુ તે આનંદવિમલસૂરિ છે.
૭ “વિજય’ શાખામાં “વિજય' નામને ધારણ કરનાર તરીકે એઓ પ્રથમ છે, એમ પ્ર. ૫. મ. માં આગમોહારકે કહ્યું છે.
૮ હીરાભાગ્ય( સ. ૬, ભલે ૪૯ )માં દેવગિરિ, દેલતાબાદ )માં ધર્મસાગર વતી યાને મુનિ સાથેના અભ્યાસની વાત છે. . ૭૩–૭૪ માં વિ. સં. ૧૬૦૭માં હીરહર્ષગણિને “પંડિત' પદવી અપાયાની હકીકત છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
અંકે ૨ જે ]
મહેપાધ્યાય ધર્મ સાગર ગણિની જીવનરેખા. મુનિવર માટે એઓ “નિશ્રા-ગુરુ' ગણાય. આવે સમયે ધર્મસાગરગણિએ જે કૃતિઓ રચી છે તેમાં એમણે પિતાને હીરવિજયસૂરિના શિષ્ય કહ્યા છે.
ગણિ૫દ– હરસભાગ્ય( સ. ૬, . ૭૧)ની સ્વોપ ટીકા (૫. ૨૭૦) માં “દેવગિરિ'(દૌલતાબાદ)ના ચોમાસાને અંગે ઉલેખ કરતી વેળા ધર્મસાગરને “ગણિ” કહ્યા છે એટલે આ “ ગણિ” પદ એમને વિ. સં. ૧૬૦૬ પહેલાં મળ્યું તેવું જોઈએ. આ સંબંધમાં શ્રી પ્રવચનપરીક્ષાની મહત્તા, પૃ. ૧૧ )માં કહ્યું છે કે “ આ ઉપરથી એમ એક્કસ મનાય કે શ્રીમાનની દીક્ષા ૧૫૯૬ કરતાં વહેલી હેવી જોઈએ, કારણ કે ભગવતીજીના યોગવહન કરવાથી ગણિપદ અપાય છે અને ભગવતીજીના યોગને માટે શાસ્ત્રમાં ફરમાવેલ દશ વર્ષને પર્યાય તો જરૂરી છે. ”
જે આ અનુમાન સાચું હોય તે વિ.સં.૧૫૯૫માં એમને જન્મ થયાની વાત કેવી રીતે મનાય ? પ્ર.પ.મ. (૫. ૧૧) પ્રમાણે “ગણિ પદ વિજયદાનસૂરિએ આપેલું હોવું જોઈએ.
વાચક પદવી–હીરસોભાગ્ય( સ. ૬, શ્લ. ૭૫ ) પ્રમાણે હીરહને વિ. સં. ૧૬૦૮ માં “પંડિત' પદ અપાયું. આ વર્ષમાં વિજયદાનસૂરિએ રાજવિમલને તેમજ ધર્મ સાગરને “વાચક' પદવી આપી. ' હસ્તાક્ષર–કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના ઉણાદિગણુસૂત્રદ્વારની એક હાથથી ધર્મસાગરગણિએ વિ. સં. ૧૯૦૪ માં લખી હતી તે મળે છે. ૨
કતિકલાપ–ધમસાગરગણિએ જઇમરહટ્ટી( જેન માહારાષ્ટ્રી)માં તેમજ સંસ્કૃતમાં કૃતિઓ રચી છે. વળી એમણે પોતાની તેમજ અન્યની કૃતિઓ ઉપર ગદ્યમાં સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એમની કેટલીક કૃતિઓ એક કરતાં વધારે નામે ઓળખાય છે એટલે એ નામાંતરપૂર્વક એમની કૃતિઓની એક કામચલાઉ સૂચી હું અહીં અકારાદિ ક્રમે આપુ છું:ઇરિયાવહિયવિચાર (સં. ઇર્યાપથિકી વિચાર) કુવકખાસિયસહસ્સકિરણ (સં. કુપક્ષઇર્યાપથિકષત્રિશિકા
કૌશિક સહસ્ત્રકિરણ) ઉદ્રિયમયઉસ્મત (સં. ઔષ્ટ્રિકમતોત્સત્ર) ગુરુતત્ત્વદીપક ઉત્સત્રખંડન
ગુરુતત્ત્વ પ્રદીપદીપિકા ઉસૂત્રપદદ્દઘાટનકુલક
» નું પણ વિવરણ
ગુરુતત્ત્વકદીપિકા ઉત્સવપદે ધનકુલક ઉ દ્દઘદનકુલક
ગુરુ પરિવાડી (સં. ગુરુપરિપાટી)
ની પજ્ઞ ટીકા કિમતત્સત્રદીપકા
ગુર્નાવલી ઐષ્ટિમસૂત્રાઘાટનકુલક
ગુર્નાવલી-પટ્ટાવલી કWકિરણાવલી
ચામુંડિકામસૂત્ર ૧ જુઓ હીરાભાગ્ય (સ. ૬, લો. ૭૭). ૨ જુએ છે. સા. સં. ઈ. (પૃ. ૫૮૨).
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
૩૮
‘ની
પs વૃત્તિ
વરાતક
છો ન ધર્મ પ્રકાશ
[ માર્ગશીર્ષ જંબદીપપ્રાતિ ટીકા
પવયણપરિકખા ( પ્રવચનપરીક્ષા) તત્તતરંગિણી (સં. તત્વતરંગિણી) પણ પરિકખાની પણ વૃત્તિ - ની પા ટીકા
પ્રવચનપરીક્ષા તપાગ૭૫દ્દાવલી
મહાવીરવિસિષ ત્રિશિકા નયચક નયચકની વૃત્તિ
વર્ધમાનહાવિંશિકા પજુસણદસમયગ (સં. પર્યુષણ દશશતક) વિરઠાત્રિશિકા ની વૃત્તિ
ષોડશકી પટ્ટાવલી
ની પણ વૃત્તિ પર્યુષણદાશતક
સર્વ શતક પર્યુષણાશતક
, ની સ્વોપણ વૃત્તિ. આ તમામ કૃતિઓ ભિન્ન ભિન્ન નથી, પરંતુ એક જ કૃતિ જુદાં જુદાં નામે અન્યત્ર નોંધાયેલી હોવાથી મેં તે તે નામે પણ આપ્યાં છે. બને ત્યાં સુધી કર્તાને જે નામ અભિપ્રેત છે તે નામથી હવે આ કૃતિઓ વિષે થોડુંક કહું છું:
ઈરિયાવહિયવિર–આ નામ કર્તાએ આ કૃતિની પહેલી ગાથામાં આપ્યું છે, અને એ આ કૃતિ જઈશુમરહદીમાં હોવાથી એને અનુરૂપ છે. અનેક પાઈ કૃતિઓ એનાં સંસ્કૃત નામે ઓળખાવાય છે તેમ આ કૃતિ એમાં ૩૬ પડ્યો હોવાથી એના ઇર્યાપથિકીષત્રિશિકા એ સંસ્કૃત નામથી ઓળખાવાય છે. વિ. સં. ૧૬૨૯માં રચાયેલી આ કૃતિમાં સામાયિક પછી ઈરિયાવહી પડિક્રમવી કે પહેલાં એ બાબતની ચર્ચા કરી, એ પહેલાં પરિક્રમવી એવો નિર્ણય કરાયો છે. એનું વિશેષ સ્પષ્ટીકરણ એ આ નાનકડી કૃતિમાં આગમાદિના પાઠોડે કરાયું છે. આ મેદયસમિતિએ ગ્રંથક ૪૯ તરીકે પ્રવજ્યાવિધાન ઈત્યાદિ ૧૩ કલકો અને ધનવિજયકત આલાણશતકની પછી પત્ર ૧૫-૭૮અ માં આ લઘુ કૃતિ રોપજ્ઞ વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૨૭ માં છપાવી છે. આના પછી ઉક્રિય. મયઉસુત્ત કે જે ઔષ્ટ્રિકમતોત્સદ્દધાટન કુલક તરીકે ઓળખાવાય છે તે છે. ત્યારબાદ આ ફલક ઉપર સંસ્કૃતમાં અવચૂરિ છે. એના પછી જિનદત્તીય-કુલક, મૂલપુરુષવાદ અને ખરતરસામાચારી છે.
ધર્મ સાગરગણિકૃત ઇરિયાવહિયવિઆર ઉપર ભાનુચન્દ્ર(?)ની વૃત્તિ છે એમ જિનરત્નકેશ(ભા. ૧, પૃ. ૪૦ )માં ઉલ્લેખ છે.
“ખરતરગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય જયસમે વિ. સં. ૧૬૪૦ કે પછી ૧૬૪૪ માં ઈર્યાપથિકાષત્રિશિકા પણ વૃત્તિ સહિત રચી છે. આ કૃતિ ઉપર્યુક્ત કૃતિના ઉત્તરરૂપે હોય એમ ભાસે છે.
ઇરિયાવહિયવિઆરની ૩પમી ગાથામાં આ કૃતિ વિ. સં. ૧૬૨૯ માં રચાયાને ઉલ્લેખ છે. વિશેષમાં આ ગાથામાં આને “સછિયબત્તીસિયા’ કહી છે. ૨ મી ગાથા પછી બત્તીસિયા રણુ” એવો ઉલ્લેખ છે તે બત્રીસ દાંતની સંખ્યા સૂચવનાર ગાયાંક છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે.]
ઉપાધ્યાય ધર્મસાગરગણિની જીવનરેખા.
૩૯
૩૨ દાંત બે એઠવડે શોભે એમ કહી બીજી બે ગાથા અપાઈ છે અને અંતમાં ઉપસંહારરૂપે બે ગાથા છે, આમ એકંદર ૩૬ ગાથાઓ છે, એમ એક સ્થળે ઉલ્લેખ છે.
ઉદિયમયઉસુતકર્તાએ પિતે આ નામ પહેલી ગાથામાં આપ્યું છે. જઈશુમરહદીમાં ૧૮ ગાથામાં આ નાનકડી કૃતિ રચાઈ છે. ૧૮મી ગાથામાં “ચામુંડિઅયઉસ્સા” (સં. ચામુહિકમતત્સત્ર) એવું આનું નામાંતર અપાયું છે. ચાર પ્રકારના ઉત્સવની અહીં વાત છે. ન્યૂન-ક્રિયા, અધિક-ક્રિયા, અયથાસ્થાન-ક્રિયા અને અયથાર્થકથન. આ કૃતિ સંસ્કૃત અવચૂરિ સહિત આગમોદય સમિતિ તરફથી ગ્રંથાંક ૪૯ તરીકે ઇ. સ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ કરાઈ છે, એ બાબત આપણે ઉપર નોંધી ગયા છીએ. આથી હું અહીં એ ઉમેરું છું કે આ પાઈય કૃતિને નીચે મુજબના નામે પણ ઓળખાવાય છે
ઉસૂત્રખંડન, ઉસત્ર પદધાટન કુલક, ઔષ્ટ્રિકમસૂત્રોધાટનકુલક.
પ્ર. ૫. મ.(પૃ. ૧૧)માં તેમજ જિનરત્નકેશમાં આ કૃતિ વિ. સં. ૧૬૧૭ માં રચાયાને ઉલેખ છે, પરંતુ મૂળ કૃતિમાં તે રચનાવર્ષને નિર્દેશ નથી.
ઉપર્યુક્ત જયસોમના શિષ્ય ગુણવિનયે આ ઉસૂત્ર–ખંડનના પ્રત્યુતરરૂપે ઉત્સદૂધાટનકુલક નવાનગરમાં વિ. સં. ૧૬૬૫માં રચ્યું છે એમ જે. સા. સં. ઈ. (પૃ. પ૯૦ ) માં ઉલેખ છે, પરંતુ આની પ્રશસ્તિ વિચારતાં ગુણવિનયે ધર્મસાગર ઉપાધ્યાયે રચેલા ઉત્સુઘટ્ટનકુલકના ખંડનરૂપે ઉત્સદૂધન-કુલખંડન નવ્યનગરમાં વિ સં. ૧૬૬૫ માં રચ્યું છે, એમ જાણી શકાય છે.
ઐષ્ટિકમતત્સત્રદીપિકા-શું આ કૃતિ તે ઉમિયઉસુર ( સં. બ્દિકમતત્સત્ર)થી ભિન્ન છે? આ નામ વિચારતાં તે એ કોઈ વ્યક્તિ હોય એમ લાગે છે. આ
કિમતોત્સત્રદીપિકાને અંગે જે. સા. સં. ઈ.(પૃ. ૫૮૨)માં એવો ઉલેખ છે કે “ખરતર' ગછના ખંડનરૂપે આ કૃતિ વિ. સં. ૧૬૧૭માં રચાઈ છે અને એના કર્તા ધર્મસાગરે પિતાને હીરવિજયસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. જૈન ગ્રંથાવલી(પૃ. ૧૫૮) પ્રમાણે ઓષ્ટિકમતોત્વસૂદીપિકા વિ. સં. ૧૬૧૭માં રચાયેલી છે અને એ ૭૧૬ શ્લેક જેવડી છે, જ્યારે ઓષ્ટ્રિકમસૂત્રેદ્દઘાટનકુલક ૨૨ ગાથાનું છે (નહી કે ૧૮).
કહપરિણાવલી–આ પજજોસવણાકલ્પ ઉપરની ગદ્યમાં સંસ્કૃતમાં વિ. સં. ૧૬૨૮ માં ( રાધનપુરમાં રચાયેલી વૃત્તિ છે, અને એ જેન આત્માનંદ સભા તરફથી મુનિ રામ( હવે સૂરિ )વિજયજીની પ્રસ્તાવનાપૂર્વક ઈ. સ. ૧૯૨૨ માં છપાવાઈ છે.
આ વૃત્તિમાંની કેટલીક બાબતો વાસ્તવિક નથી એમ વિનયવિજયગણિએ વિ. સં. ૧૯૯૬ માં રચેલી સુબાલિકામાં કહ્યું છે. આ સુબાધિકાના સંપાદક આગમ દ્વારકે આને અંગે સંસ્કૃતમાં ટિપ્પણે આપ્યાં છે અને કેટલેક સ્થળે ધર્મસાગરગણિના વક્તવ્યનું સમર્થન કર્યું છે તે કઈ કઈ સ્થળે એમની વાત સમુચિત નથી એમ પણ કહ્યું છે.
૧ આ ઉપરથી એમ લાગે છે કે ઉત્સુત્રોધનકુલક એ ઉદિયમયઉસુતનું નામાંતર છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ ન ધર્મ પ્રકાશ,
[ માર્ગશીર્ષ ધર્મસાગરગણુિના શિષ્ય પદ્મસાગરે સુબાધિકાની સમાલોચનારૂપે એક કૃતિ રચી છે, અને એનું અશ્લીલ નામ રાખ્યું છે એવું કંઈક સ્થળે વાંચ્યાનું મને ફરે છે. શું આનું જ બીજું નામ વિનયભુજંગમયૂરી છે કે પછી વિનયવિજયગણિનાં વિવિધ વિધાનની સમાલોચનારૂપ અન્ય કોઈ કૃતિનું આ નામ છે? અમૃતસાગરગણિએ વિનયભુજગમયૂરી રસ્યાનું કહેવાય છે તે કઈ કૃતિ ?
ગુરુતત્વદીપક–આ નામની કૃતિ પટ્ટાવલીસમુચ્ચય(ભા. ૨, ૫ ૨૬૯)માં ધર્મસાગર.ણિની કેટલીક કૃતિઓની નોંધ લેતાં નિર્દેશાઈ છે, પણ એને પરિચય અહીં અપાયો નથી..
ગુરુતરવપ્રદીપદીપિકા–જે. સા. સં. ઈ.(પૃ. ૧૮૩)માં આની “ડરલોકીગુરુતપ્રદીપદીપિકા સવિવરણું” એમ નોંધ છે. એ જોતાં એ જિનરત્નકેશ (ભા. ૧, પૃ. ૧૦૭)માં નોંધાયેલી ગુસ્તવદીપિકા જ છે એમ લાગે છે.
ગુરુતપ્રદીપિકા-જિનરત્નકેશ ભા. ૧, પૃ. ૧૦૭)માં સવિવરણ પિડશે. શ્લોકી એવા નામાંતરવાળી આ કૃતિની નોંધ છે. આ નામની સાર્થકતા બાબત અહીં એ ઉલ્લેખ છે કે ગુરુતત્વપ્રદીપને આધારે એની રચના થયેલી છે. આ કૃતિની પૂર્વે ૨ઉસૂત્રકંદકુદ્દાલ એવા અન્ય નામવાળી ગુરુતપ્રદીપની નોંધ છે. આના કર્તા ધર્મસાગરગણિ નથી, પરંતુ વિ. સં. ૧૬૦૬ માં લખાયેલી આનો હાથથી એમના કહેવાથી ઉતારાઈ લેવાયાની અહીં હકીકત છે. જેનાનંદ પુસ્તકાલયમાં ગુરુતત્ત્વ પ્રદીપની આઠ વિશ્રામ પૂરતી એક હાથથી છે. એમાં પ્રત્યેક વિશ્રામને અંતે આ કૃતિનું બીજું નામ ઉસૂત્રકંદકુદ્દાલ પણ અપાયું છે, પરંતુ કર્તાનું નામ નથી.
પ્રવ ૫૦ મ(પૃ. ૧૧) માં એક હજાર જેટલા ગ્રંથાચવાળી ગુરુતરવદીપિકાની નેધ ધર્મસાગરગણિની અન્યાન્ય કૃતિઓ પૈકીની એક તરીકે છે. એ જ પડશકીની પત્ત વૃત્તિ હોય એમ ભાસે છે.
(ચાલુ)
૧ મતભેદમાંથી મનેભેદ જન્મે એ દુઃખદ ઘટના છે. કોઈ વ્યક્તિના વિચારોનું ખંડન કરતી વેળા એ વ્યક્તિને અંગે ગમે તેવા વિશેષ વપરાય અને એને ઉતારી પાડવાની મનેદશા સેવવા સંયમી ગણતી વ્યકિત પણ તૈયાર થાય એ મેહરાજાને વિજય સુચવે છે.
* ૨ આને અંગે મેં “કુમતિકુંદાલ, કુમતિમતકદાલ, ઉસૂત્રકંદમુદ્દાલ ઈત્યાદિ ” નામના લેખમાં થોડીક બાબત રજૂ કરી છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનગર. શ્રી જૈનધર્મ પ્રસારક સભાને સં. ૧૯ ના કાતિથી સ. ૨૦૦૬ ના આસ સુધી 500 રન આઠ વર્ષનો સંક્ષિસ રિપોર્ટ. * ક0
વિક્રમ સંવત ૧૯૯૮ ને અશાડ માસના “ શ્રી જૈનધર્મ પ્રકાશ ના અંકમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાને વિ. સં. ૧૯૯૮ ને એટલે કે એકસઠમા વર્ષને વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વિ. સં. ૨૦૦૦માં આપણી સભાને આજીવન પ્રમુખ સ્વ. શ્રીયુત કુંવરજીભાઈ આણંદજીની શારીરિક પ્રવૃતિ કઈક અસ્વસ્થ રહેવા લાગી અને સં. ૨૦૧ ના પિસ માસમાં તેઓશ્રી સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ થોડા જ સમયમાં સભાના મુખ્ય કારકુન મોહનલાલ મગનલાલ શાહ પણ સ્વર્ગવાસી થયા એટલે તાત્કાલિક નામું તથા સરવૈયા તૈયાર થઈ શક્યા નહિ.
ત્યારબાદ ચડેલ હિસાબી–કામને પહોંચી વળવા માટે શ્રી પ્રાણજીવનદાસ છોટાલાલને, મહેનતામણની રકમ આપીને, રોકવામાં આવ્યા. તેમણે સં. ૧૯૯૯ થી સં. ૨૦૦૫ સુધીના સરવૈયા તૈયાર કર્યા. આ કાર્યમાં શ્રી ડાહ્યાલાલ છોટાલાલ શાહ તથા શ્રી બેચરલાલ નાનચંદ શાહે સારો સહકાર આપે. દરેક વર્ષને વિગતવાર હેવાલ આપવામાં આવે તે ઘણે જ લાંબે રિપિટ થઈ જાય એટલે દરેક વર્ષની મહત્વની હકીકત સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવી છે. છેવટે છેલ્લી સાલનું એટલે કે સં. ૨૦૦૬ નું સરવૈયું આપવામાં આવ્યું છે કે જેથી સભાની નાણાંકીય સ્થિતિ સમજી શકાય.
સં. ૧૯૯૮ ની આખરે ૭ પેટ્રન સાહેબે, ૩૨૩ લાઇફ મેમ્બર, ૧૪૮ વાર્ષિક મેમ્બરો અને ૧ ઓનરરી મેમ્બર મળી કુલ ૪૮૫ સભાસદે હતા, જયારે સં. ૨૦૦૬ ની આખરે ૧૮ પેટન સાહેબ, ૪૦૮ લાઈફ મેમ્બરો, ૧૭૬ વાર્ષિક મેમ્બરો અને ૧ ઍનરરી મેમ્બર મળી કુલ ૬૭ સભાસદે છે, જે સભાની પ્રગતિ અને ચાહના દર્શાવે છે.
પિન સાહેબેની નામાવલિ, શેઠ માણેકલાલ મનસુખભાઈ
અમદાવાદ શેઠ બબલચંદ કેશવલાલ મેદી સર કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ'
મુંબઈ શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદ રાવસાહેબ કાતિલાલ ઈશ્વરલાલ મેરખીયા શેઠ માણેકલાલ ચુનીલાલ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જર
www.kobatirth.org
શ્રી જૈન ધમ પ્રકાશ.
શેઠ માહનલાલ તારાચંદ શેઠ મણિલાલ દુર્લભજી શેઠ હીરાલાલ અમૃતલાલ શ્રી માતીચંદ ગિરધરલાલ કાપડિયા રાવબહાદુર શેઠ જીવતલાલ પ્રતાપથી શેઠ ભાગીલાલભાઈ મગનલાલ શેઠ રમણિકલાલ ભાગીલાલ પારેખ ચુનીલાલ દુર્લભજી રાવબહાદુર શેઠ નાનજી લધાભાઈ શેઠ નરાત્તમદાસ કેશવલાલ શ્રી વીરચંદ પાનાચંદ શાહ શેઠ મણિલાલ વનમાળીદાસ
શ્રી અમરચંદ કુંવરજી શાહ
મેનેજીંગ કમિટી
પ્રસુખ
શ્રી જીવરાજભાઈ એધવજી દેશી
B. A. LL. B,
મેનેજીંગ
શ્રી ખાન્તિલાલ અમરચંદ્ન વેરા શ્રી ઘેટાલાલ નાનચંદ શાહ શ્રી ગુલાખચંદ આણંદજી દેાશી શ્રી જગજીવન શિવલાલ પરીખ
સેક્રેટરી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમિટીના સભાસદો
[ મા શી
શ્રી દીપચંદ જીવજીલાલ શાહ
ઉપપ્રમુખ શેઠ ભાગીલાલભાઇ મગનલાલ
મુંબઈ
For Private And Personal Use Only
""
"
',
ભાવનગર
39
નાની ખાખર ( કચ્છ ) ઘાટકોપર
વીરનગર
કલકત્તા
B. ૪, LL. B.
શ્રી નગીનદાસ કુંવરજી કાપડિયા શ્રી વિઠ્ઠલદાસ મૂળચંદ શાહુ B. A, શ્રી ચત્રભુજ જયચંદ શાહુ
શ્રી ગુલાખચંદ લલ્લુભાઈ શાહ શ્રી મેચરલાલ નાનચંદ શાહ
""
,,
B. A. B.SC.
શ્રી ભીમજીન્નાઈ હરજીવન સુશીલ શ્રી ચુનીલાલ દુર્લભજી પારેખ શ્રી ભાઈચંદભાઈ અમરચંદ્ર વકીલ
B. A. LL. B.
B. A, B,
શ્રી કુંદનલાલ કાનજીભાઈ શાહ M. A. શ્રી કાંતિલાલ જગજીવન દેશી M. A, કાય વાહી
આ વર્ષો દરમિયાન વહીવટી તથા અન્ય કામકાજ માટે વારવાર મેનેજીંગ તથા જનલ કમિટીએ ખેલાવવામાં આવેલ, પરન્તુ મહત્વના કામકાજની નોંધ નીચે પ્રમાણે છે
*આ ગૃહસ્થા સ. ૨૦૦૭ માં સ્વર્ગસ્થ થયા છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાને આઠ વર્ષનો રિપોર્ટ.
સં. ૨૦૦૦ની સાલથી “શ્રી જૈન ધર્મ પ્રકાશ” નું વર્ષ ચૈત્ર માસને બદલે કાર્તિકથી શરૂ કરવામાં આવ્યું.
સં. ૨૦૦૧ ના માહ શુદિ ૮ ને સોમવારના રોજ જાણીતા થીઓસેપિસ્ટ નેતા શ્રી જિનરાજદાસ સભાની મુલાકાતે આવેલ તે પ્રસંગે જાણીતા પ્રતિષ્ઠિત શહેરીઓ પણ તેમની સાથે આવેલ અને સભાની કાર્યવાહી, લાઈબ્રેરી તથા પુસ્તક-પ્રકાશનની ૫હતિ જોઇ પ્રશંસા કરેલ.
સં. ૨૦૦૧ ના માહ શુદિ ૧૫ ને રવિવારના રોજ સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીની સ્વર્ગવાસ તિથિ પિસ શુદિ ૧૧ ના રોજ કાયમી પૂજા ભણાવવા માટે શ્રી છોટાલાલ નાનચંદ શાહ તરફથી રૂા. ૨૫૧ તથા સ્વર્ગસ્થની પુત્રી શ્રી જકેર બહેન તરફથી છે. ૧૦થે મળી કુલ રૂ. ૩૫૭ સ્વીકારવામાં આવ્યા અને પ્રતિવર્ષ તેના વ્યાજમાંથી પૂજ ભણાવાય છે.
સં. ૨૦૦૨ ના જેઠ વદિ ૦)) અને અથાક શુદિ ૧૧ ને બુધવારની મિટીંગમાં સ્થાનિક મેમ્બરોના મત પત્રકથી મેનેજીંગ કમિટીની ચૂંટણી કરવાનું નિર્ણત કરવામાં આવ્યું અને તે માટે નીચે પ્રમાણે પાંચ ગૃહસ્થની એક ચૂંટણી-કમિટી નીમવામાં આવેલ.
શ્રી અમરચંદ કુંવરજી શાહ શ્રી દીપચંદ જીવણલાલ શાહ શ્રી ગુલાબચંદ આણંદજી દેશી શ્રી જીવરાજભાઈ રતનશી શાહ શ્રી બેચરલાલ નાનચંદ શાહ
સં. ૨૦૦૨ ના અસાડ વદિ ૭ ની જનરલ કમિટીમાં આવેલ મતપત્ર પરથી ચુંટાયેલ મેનેજીંગ કમિટીની જાહેરાત કરવામાં આવી, જે કમિટીના નામો આ રિપોર્ટમાં શરૂઆતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રમુખ તરીકે શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી, ઉપપ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શેઠ અને ઓનરરી સેક્રેટરી તરીકે શ્રી અમરચંદ કુંવરજી શાહ તથા શ્રી દીપચંદ જીવણલાલ શાહની ચૂંટણી કરવામાં આવી.
સં. ૨૦૦૪ ના અથાડ વદિ ત્રીજ ને શનિવારના રોજ સભાના આજીવન પ્રમુખ અને ઉત્કર્ષ કરનાર સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીના આરસના બેસ્ટ માટે રૂા. ૩૦૦૦) મંજૂર કરવામાં આવ્યા.
સં. ૨૦૦૬ ના માગશર શુદિ ૧૩ ને શનિવારના રોજ સંભાના ઉત્કર્ષમાં વૃતિ કરનાર અને સાહિત્યસેવી સ્વ. શ્રી મતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાને માનપત્ર આપવાને નિર્ણય કરવામાં આવ્યો.
સં. ૨૦૦૬ ને માહ વદિ ત્રીજના રોજ “જૈન ધર્મ પ્રકાશ ” માલિકને અસર ખોટ પડતી હેઅને તે દૂર કરવા માટે “પ્રકાશ”નું લવાજમ જે અત્યાર પર્યંત રૂ. ૧-૮-૦ હતું તે વધારીને સં. ૨૦૦૬ ને કાર્તિકથી રૂા. ૩-૦-૦ કરવામાં આવ્યું.
સં. ૨૦૦૬ ના વૈશાખ શુદિ પુનમ તથા પ્રથમ અશાહ શુદિ ૧૨ ને મંગળવારના રોજ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
-
--
-
--
છે
ન ધર્મ પ્રકાશ ' '
[ માગશીર્ષ
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીનું આરસનું બસ્ટ રાવસાહેબ શ્રીયુત કાન્તિલાલ ઈશ્વરલાલના હસ્તે પ્રથમ અશાડ વદિ ૮ શનિ, તા. ૮ મી જુલાઈ ૧૯૫૦ ના રોજ ખુલ્લું મુકાવવાનું નિર્ણત કરવામાં આવ્યું અને તેને માટે નીચેના ગૃહસ્થની કમિટી નિયુકત કરવામાં આવી.
શ્રી જીવરાજભાઈ. ઓધવજી દોશી શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠ શ્રી અમરચંદ કુંવરજી શાહ શ્રી દીપચંદ જીવણલાલ શાહ શ્રી ખાંતિલાલ અમરચંદ વોરા શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ
આ ઉપરાંત વિનંતિપત્રે મંજૂર કરવામાં, વહીવટી કાર્યો અંગે તેમજ બજેટ સંબંધી મિટીંગ મેળવવામાં આવેલ.
છેતદુપરાંત શ્રી નેમચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી કુંવરજીભાઈ આણંદજી, શ્રી ગિરધરલાલ દેવચંદ, શ્રી જાદવજીભાઈ નરશીદાસ, શ્રી પરમાણંદ અમરચંદ વેરા વિગેરેના અવસાન સંબંધે શોકદર્શક મિટીંગે મેળવવામાં આવેલ.
શ્રી સભા ખાતું સં. ૧૯૯૮ ની આખરે આ ખાતામાં રૂા. ૧ર૭૭૭a દેવા હતા તે સં. ૨૦૦૬ ની આખરે ૯૬૭પાડ્યા દેવા રહ્યા છે. આ ખાતામાં શ્રી “જૈન ધર્મ પ્રકાશ” ની ખોટ ખાતાના ખેંચાતાં રૂ. ૭૦૦૦) સાત હજાર માંડી વાળવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ખાતામાંથી કાર્તિક શુદિ છઠ્ઠના રોજ શાન સમીપે, વૈશાખ શુદિ આઠમે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની મૂર્તિ સમીપે પૂજા ભર્ણવવામાં આવે છે. સભાની લાઈબ્રેરી માટે દૈનિક વર્તમાન પત્રે, અઠવાડિકે, પાક્ષિકે, માસિક તેમજ વાંચવા યોગ્ય નૂતન પુસ્તકે મગાવવામાં આવે છે તેમજ અત્રેની શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને રૂા. ૧૨૫) શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળાને રૂ. ૧૦૦). અને શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સામાયિકશાળાને રૂ. ૨૦) વાર્ષિક ગ્રાંટ તરીકે આપવામાં આવે છે.
સભાસદની ફી ખાતું . આ ખાતામાં સભાના મકાનના ભાડા તથા વાર્ષિક સભાસદની ફી જમા કરવામાં આવે છે અને નેકર પગાર, કંટીજ, ખર્ચ, મેળાવડા તથા માનપત્રો વગેરેને ખર્ચ કરવામાં આવે છે. સં. ૧૯૮૮ ની આખરે આ ખાતે ૪૭૬૯ત્રા દેવા હતા તે સં. ૨૦૦૬ ની આખરે ૩૫પાત્રા દેવા રહ્યા છે.
લાઈફ મેમ્બરની ફી ખાતું આ ખાતે સં. ૧૯૯૮ માં ૩૧૨૭૮ જમા હતા તે સં. ૧૯૯૯ થી સં. ૨૦૦૬ ની આખર સુધીમાં નવા પેટ્રન તથા લાઈફ મેમ્બરોની વૃદ્ધિ થતાં ૪૬૯૭૫ા જમા થયા છે.
શ્રી જૈન ધર્મ પ્રકાશ ખાતું યુદ્ધકાળ દરમિયાન કાગળ તથા પ્રીન્ટીંગના ભાવે વધતા ગયા અને યુદ્ધની પૂર્ણ દૂતિ પછી પણ પરિસ્થિતિમાં સુધારો થવાને બદલે મેઘવારી વધતી ચાલી. “ શ્રી જૈન
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જો].
સભાને આઠ વર્ષને સંક્ષિપ્ત રિપિટ
ધર્મ પ્રકાશ” ની પડતર કિંમત પણ વધીને રૂા. ચાર જેટલી થઈ ગઈ. વર્ષોથી જૈન ધર્મના પ્રચારનો જે આદર્શ સભાએ સેવેલ તે આદર્શ પાર પાડવા માટે આ પરિસ્થિતિ સુધરી જશે” એવા આશાવાદમાં રહીને માત્ર રૂ. દોઢના લવાજમે માસિક આપવું ચાલુ જ રાખ્યું અને પડતી ખોટને પહોંચી વળવા માટે “ શ્રી જૈન ધર્મ પ્રકાશ સહાયક કંડ” શરૂ કરવામાં આવ્યું. જો કે શરૂઆતના બે ત્રણ વર્ષોમાં આ ફંડમાં સારી રકમની સહાય મળી પરંતુ પાછળથી તે સહાય મંદ થતી ગઈ અને છેવટે સં. ૨૦૦૬ માં “પ્રકાશ” ના લવાજમમાં વધારે કરવામાં આવ્યો.
વિષમ પરિસ્થિતિને કારણે “પ્રકાશ”ને આશરે રૂા. દશ હજાર ઉપરાંતની ખોટ સહન કરવી પડી. “ પ્રકાશ” હમેશાં ઊંચા પ્રકારના ગ્લેઝ કાગળ પર છપાય છે અને વાંચન પણ પૂરતું આપવામાં આવે છે એટલે તેની પડતર કિંમત ઊંચી રહે છે. વળી જે લવાજમને વધારો કરવામાં આવ્યો છે તે તે ફક્ત ગ્રાહક બંધુઓને જ લાગુ પડે છે. સભાના લાઈફ મેમ્બરને તે તે ભેટ તરીકે આપવું જ રહ્યું એટલે હજી પણ વર્ષ દહાડે થોડી ખોટ સહન કરવી પડે છે.
પ્રકાશ સહાયક કંડમ” કણે કણે કેટલી રકમની સહાય આપેલ તે તે વખતના પ્રકાશ” માસિકમાં વિગતવાર દર્શાવવામાં આવેલ છે. છેવટે સં. ૨૦૦૬ ની સાલમાં “ પ્રકાશ” ખાતે ખેંચાતી રૂ. ૭૦૦૦) સાત હજારની રકમ સભા ખાતે માંડી વાળવામાં આવી છે.
“ પ્રકાશ” ને જે પ્રચાર છે, “ પ્રકાશ” પ્રત્યે ગ્રાહકેની જે ચાહના છે અને • પ્રકાશ” પ્રત્યે લેખકબંધુઓને જે આદરભાવ છે તે માટે “ પ્રકાશ ” હંમેશા મગરબી ધરાવે છે અને હજી પણ જૈન ધર્મના વિશેષ ને વિશેષ પ્રચાર માટે પ્રયાસ કરતા રહેવાની મનોભિલાષા છે. “પ્રકાશ” જેટલા દીર્ઘ આયુષ્યવાળું એક પણ માસિક જૈન સમાજમાં નથી, જે પરમકૃપાળુની કૃપાનું જ ફળ છે. “ પ્રકાશ ” સહાયક ફંડમાં જે જે દાતાઓએ મદદ કરી છે તે પ્રકાશના ઉત્કર્ષના યશના ભાગીદાર છે અને તે અંગે તેઓને આભાર વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને સર કીકાભાઈ પ્રેમચંદે આ સહાયકફંડમાં ૫૦૦૧૦૦૦-૫૦૦ એ પ્રમાણે રૂા. ૨) બે હજારની મદદ કરેલ છે, જે અભિનંદનીય છે.
સહાય” ની નોંધ નીચે પ્રમાણે –
સં. ૧૯૯૯ રૂા. ૧૦૮૬) (રૂ. ૧૦૦૦, સર કીકાભાઈ પ્રેમચંદ) સં. ૨૦૦૦ રૂ. પ૦૭ (રૂા. ૫૦૦, , , ) સં. ૨૦૦૧ રૂ. ૧૨૪) (ગ્રાહક બંધુઓ) સં. ૨૦૦૨ રૂ. ૨૧૦૬ ( સભાસદ બંધુઓ, ગ્રાહકો અને પરચુરણ) સં. ૨૦૦૩ રૂ. ૭૦પાન (ગ્રાહક બંધુઓ વિગેરે)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રન કમ પ્રકાશ
[ માગશીર્ષ
સં. ૨૦૦૪ રૂ. ૪ર (ગ્રાહક બંધુઓ વિગેરે ) સં. ૨૦૦૫ રૂા. ૧૫૧ ( સં. ૨૦૦૬ રા. ૧૯૧)
અમુક અમુક પ્રસંગને અનુલક્ષીને “પ્રકાશ”ના સ્પેશ્યલ અંકે પ્રગટ કરવામાં આવ્યા હતા. સ્વ. શ્રી કુંવરજીભાઇનો મરકિ, સ્વ. શ્રી વિજયનેમિસુરિજીને અખંજલિ અંક, શ્રી મતીચંદભાઈ સન્માન સમારંભ અંક, શ્રી કુંવરજીભાઈ બસ્ટ-અનાવરણ વિધિ અંક. વિગેરે વિગેરે.
પ્રકાશ”ની અમુક નકલો ૫. સાધુ-સાધ્વીજીઓને તેમજ કેટલીક સંસ્થાઓને ભેટ તરીકે મોકલવામાં આવે છે.
શ્રાવણ શુદિ ત્રીજ, વર્ષગાંઠ ખાતું. યુદ્ધકાળ દરમિયાન અને પછી પણ સામુદાયિક જમણ પર પ્રતિબંધ હેવાથી સભાની વર્ષગાંઠને દિવસે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી સવારના પૂજા ભણાવવામાં આવે છે અને બપોરના ટી-પાર્ટી કરવામાં આવે છે.
કાર્તિક શુદિ છઠ્ઠ આ દિવસે પણ સવારના જ્ઞાન સમીપે પંચજ્ઞાનની પૂજા ભણાવવામાં આવે છે અને બરિના હાલના કાયદા અનુસાર ટી-પાર્ટી કરવામાં આવે છે.
લાઇબ્રેરી સભા હસ્તક નમૂનેદાર લાઈબ્રેરી છે. ધાર્મિક પુસ્તકે વિશાળ સંખ્યામાં છે, જેને લાભ વિશેષ સંખ્યામાં લેવાય છે. વર્ષોવર્ષ નવા નવા પુસ્તકે વસાવવામાં આવે છે. લાઈબ્રેરી ખાતે ૧૧૧૫૬૮ ના પુસ્તકો છે.
શ્રી જીવદયા આ ખાતું સભા સંભાળે છે. આ ખાતે ફંડ પણ ઠીક છે. દરવર્ષે બાજુ રકમના દિનિયા પળાવવામાં આવતાં અને પર્યુષણુના આઠે દિવસ માછલાની જાળ છોડાવવામાં આવતી અને તેને માટે વાર્ષિક રૂ. ૮૦૦ થી ૯૦૦) ને ખર્ચ કરવામાં આવતું, પરંતુ નિર્વાસિત લેકાના આગમન પછી આ વ્યવસ્થા બરાબર રીતે ન સચવાઈ શકાવાથી બે વર્ષથી આ કાય બંધ કરવામાં આવ્યું છે. સભા હસ્તક આ ખાતાના રૂા. ૮૮૫પાડ્યુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સરકારના ત્રણ ટકાને વ્યાજના ૩ ૩૪૦૦ (૨૦૦૦+૧૪•• ) ના બેન્ડ છે.
પ્રકીર્ણ જનતામાં જ્ઞાનની ભૂખ જાગે અને સુસંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સં. ૨૦૦૨ માં સભા તરફથી “ભાષણ-શ્રેણિ” ગોઠવવામાં આવેલ પણ તેને બહુ આવકાર ન મળવાથી ત્રણ ચાર પ્રવચને બાદ તે પેજના પડતી મૂકવામાં આવી હતી.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે ]
સભાને આઠ વર્ષને સંક્ષિપ્ત રિપોર્ટ
(૧) સં. ૨૦૦૨ ના અશાડ વદિ ૦)) ને રવિવારના રોજ બપોરના સાડાચાર વાગે શ્રી ભીમજીભાઈ હરજીવન સુશીલનું “ભગવાન મહાવીરને શ્રમણયુગ” એ વિષય પર પ્રવચન રાખવામાં આવેલ.
(૨) સં. ૨૦૦૨ના શ્રાવણ સુદ ૭ ને રવિવારના રોજ “ભગવાન મહાવીર અને કલ્પસૂત્ર” એ વિષય પરત્વે શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશનું પ્રવચન રાખવામાં આવેલ.
(૩) સં. ૨૦૦૨ ના ભાદરવા સુદ પાંચમના રોજ સવારના “ક્ષમાપના–મહોત્સવ રાખવામાં આવેલ જે સમયે પૂ. મુનિરાજશ્રી વિજ્ઞાનવિજયજી, પૂ. મનિશ્રી ચેતનવિજયજી તથા શ્રી જીવરાજભાઈ ઓધવજી દોશીના “ક્ષમા” ને લગતા પ્રવચન થયા હતા.
(૪) શ્રી ૨૦૦૨ ના આસો વદિ ૮ ને શુક્રવારના રોજ સવારના નવ વાગે સદગુણાનુરાગી મુનિશ્રી કરવિજયજી મહારાજની પુણ્યતિથિ ઉજવવામાં આવેલ. જે પ્રસંગે ૫. મનિરાજશ્રી વિનાનવિજયજી, પૂ. મુનિશ્રી ચેતનવિજયજી, શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી, શ્રી જગજીવનદાસ પિપટલાલ પંડિત અને શ્રી અમરચંદ માવજીના સ્વર્ગસ્થના જીવનને અંગે પ્રેરણાદાયક પ્રવચને થયેલ.
સભા તરફથી વર્ષો થયા સંસ્કૃત વર્ગ ચલાવવામાં આવે છે, જેને ઘણું જૈન-જૈનેતર છાત્રો લાભ લઈ રહ્યા છે.
એજ્યુકેશન બોર્ડની ધામિક પરીક્ષાના સેન્ટર તરીકે સભા કાર્ય કરે છે.
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીના આરસના બસ્ટને અનાવરણુ-મહોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો હતો. તે સમયે બહારગામથી સેંકડે શુભેચ્છાના સંદેશાઓ આવ્યા હતા તેમજ રાવસાહેબ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના અધ્યક્ષ પદે, બીજા બહારગામના માનવંત મહેમાનોની હાજરી વચ્ચે, આ પ્રસંગ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. બસ્ટ શ્રી પરમાણુંદ કુંવરજી કાપડિયાની જાતિદેખરેખ નીચે, જાણીતા શિલ્પી વાઘ હસ્તક તૈયાર થયેલ હાઇ ધણું જ આકર્ષક અને સુરમ્ય બનેલ છે. બટ સભાના ઉપરના હાલમાં મય સ્થળે ગોઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત શ્રીયુત મોતીચંદભાઇ ગિરધરલાલ કાપડિયાને માનપત્ર આપવાને મેળાવડો પણ શ્રી નટવરલાલ માણેકલાલ સુરતીના પ્રમુખસ્થાને કરવામાં આવેલ, જે પ્રસંગ પણ ભારે ઉમળકાભેર ઉજવાયું હતું. આ બંને પ્રસંગને અનુલક્ષીને “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” ને ખાસ અંકે પ્રગટ કરવામાં આવ્યા હતા.
પ્રાતે અમે એટલું જ ઇચ્છીએ છીએ કે–સભાસદ બંધુઓ આ સભાને પોતાની ગણી તેના ઉત્કર્ષ માટે ફાળો આપે અને એ રીતે જ્ઞાન–પ્રચાર અને જૈન ધર્મના પ્રચારના મહદ્ પુણ્યના ભાગ્યશાળી બને. અમને મળેલ સહકાર બદલ સૌ કોઈને આભાર વ્યક્ત કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
મા ન ધર્મ પ્રકાર
[માર્ગશીર્ષ સં. ૨૦૦૬ ના આસો વદ ૦)) સુધીનું સરવૈયું.
૯૬૭પાડ્યા શ્રી સભા ખાતે
૧૬૨પાત શ્રી જૈનધર્મ પ્રકાશ ખાતે પપાત્રા શ્રી સભાસદની ફી ખાતે ૧૧૧૫૬ - શ્રી લાઈબ્રેરી ખાતે ૪૬૭૫ " શ્રી લાઈફ મેમ્બરની ફી
૭૦ના શ્રી ટિકીટના મેળ ખાતે ૪૬૪૦મારા શ્રાવણ સુદી ત્રીજ વર્ષગાંઠ ૫૧૪૩) વેચવાના ૫રભાર્યા પુસ્તકા ખાતે
૫૦૦) કાર્તિક સુદિ છ–ટી-પાર્ટી ૭૭૭૯ાાનનો સભાની છપાવેલી બુકે ૮૮૫૫શ્ન: શ્રી જીવદયા ખાતે
૨૫૬૯૫) સભાના મકાન ખાતે ૨૪૦૪૦૧ શેઠ ત્રિભુવન ભાણજી કન્યાશાળા ૨૭૨૮પા સૌરાષ્ટ્ર બેંક ખાતે
૭૧૦e બહેન મોંઘી લગ્ન સમારક ૨૪૧૭) ક્યા શ્રી કુંવરજી આણંદજી મારક ૩૭૪) શ્રાવણ સુદી ત્રોજ માછલાની ,
ફડ ખાતે જાળ છોડાવવા
૪૨૬રાન્ના ભાડુતે, કાગળ, બુકસેલર વિગેરે ૨૦૬) કાર્તિક શુદી બીજે શ્રી ઉજમ
પાસે લેણું. બાઈ કન્યાશાળામાં પ્રભાવનાના ૫૪૩- વાર્ષિક મેમ્બરે પાસે ૮૭૦૫ શ્રી જૈન બોર્ડીંગ ખાતે
૬૯૫) ઉબળેક વી. પી. વિગેરેના ૪૦માલ્ટા શ્રી કુંવરજીભાઈ સ્વર્ગવાસ ૧૦૬૧iારા શ્રી પુરાંત જણસે રોકડા તિથિ પૂજા ભણાવવા ખાતે
૮૩૭૩દાત્રા પ ૧૦૩૪ ગાંધી અમરચંદ ઘેલાભાઈ
રે તરફથી પુસ્તક છપાવવા ૨૭૪ અમાતીને પ્રભાવના ખાતે ૬૯૦૭) મુકે છપાવવાના, બુકસેલરના
પરચુરણ ખાતે ૨૩૩%
વાર્ષિક મેમ્બરોના તથા
લાઈબ્રેરી ડીપોઝીટના ૧૭પાત્ર ઉબક ખાતે દેવા. (3030llla
આ સરવૈયું સં. ૨૦૦૭ના આ વદિ ૧૩ ની મેનેજીંગ કમિટીમાં અને સં. ૨૦૦૮ ના કાતિક શુદિ ૭ ને સોમવારની જનરલ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે.
– –
–
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકી ચાતુર્માસ—પરિવર્તન,
વડવામાં બિરાજતા મુનિરાજશ્રી ચ ંદ્રકાંતસાગરજી મહુારાજ તથા મુનિશ્રી ચદ્રપ્રમસાગરજી મહારાજે કાર્તિકી પૂર્ણિમાના રાજ શેઠ ભેગીલાલમાઇ મગનલાલને બંગલે ચાતુર્માસ બદલ્યું હતુ. તે જ દિવસે ખોરે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ની જયતિ મુનિરાજશ્રીના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવેલ, જે પ્રસગે ઠીક પ્રવચના થયેલ.
કાર્તિક વદિ એકમને દિવસે સ્વ. ગેાવીંદલાલ ગાંડાલાલની ધર્મ પત્ની દીવાળી બાઇની વિન ંતિથી તેમના ફેકટરીએ પધારેલ, જ્યાં ખપેારના પૂજા ભગૢાવવામાં આવેલ અને રાત્રિના ભાવના થયેલ. પરંતુ મધ્ય રાત્રિએ એકાએક અગ્નિપ્રકોપ થતાં મહામુશીબતે શાસનદેવની કૃપાથી મુનિરાજશ્રી આદિ સના ખચાવ થયેલ. વદિ ત્રીજને દિવસે શ્રી ખેાડીદાસ હેમચંદ રાયલીના મકાને પધારતાં પૂજા ભણાવવામાં આવેલ. સંઘના આગ્રહથી મુનિરાજશ્રી ચંદ્રપ્રભસાગરજી કા. વ. ૧૨ થી સમવસરણના વડે વ્યાખ્યાન આપવા માટે પધારે છે. મા. જી. ત્રીજને દિવસે અગ્નિ-પ્રકાપના અકસ્માત્ સમયે તનતેાડ મહેનત કરનાર નિર્વાસિત બંધુ બચુભાઈ તથા ભાવસાર તારાચંદ મેાહનલાલને પારિતાષિક આપવાનુ નિીત થયું હતું.
શ્રી ચુનીલાલ દુલ ભજી પારેખના મંગલે ચાતુર્માસ રહેલ ૫. શ્રી કનકવિજયજી આદિ ઠાણા કાર્તિકી પૂર્ણિમાના રાજ શ્રી રવચંદ ગારધનને ત્યાં ચાતુર્માસ પરિવર્તન માટે પધાર્યા હતા, જ્યાં અપેારના પૂજા ભણાવવામાં આવેલ. ખાદ વિદ એકમના રાજ શ્રી ઊગીલાલભાઇ મગનલાલ શેઠના અગલે પધાર્યાં હતા જ્યાં અપેારના પૂજા ભણાવવામાં આવેલ. તેઓશ્રી કા. વ. ૧૧ ને રવિવારના અત્રેથી વિહાર કરી પાલીતાણા પધારતાં વરતેજ મુકામે સારી સંખ્યામાં જનતા ગઇ હતી. અપેારના પૂજા ભણાવવામાં આવેલ.
કાળધર્મ પામ્યા.
૫. શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભરતવિજયજી અત્રે વડવાના ઉપાશ્રયે લાંબા સમયથી પક્ષઘાતની ખીમારી ભાગતા હતા. તેઓશ્રી કા. વ, ૨ ને ગુરુવારના સાંજના પાંચ કલાકે સમાધિપૂર્વક સ્વસ્થ થયા છે. તેઓશ્રીના અગ્નિસ*સ્કાર કા. વ. ૩ ના રાજ કરવામાં આવેલ. વડવાના સ ઘે મુનિશ્રોની સારી રીતે વૈયાવચ્ચ કરી હતી.
૫. શ્રી કંચનવિજયજી પણ પાટણખાતે ખેતરવસીના ઉપાશ્રયે કાર્તિક શુદ્ધિ ૩ ના રાજ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા છે. તેઓશ્રી આ વર્ષે તેમના ગુરુદેવ આ. શ્રી વિજયભક્તિસૂરિજી સાથે ચાતુર્માસ રહ્યા હતા. વાની બીમારી લાંખા સમયથી હતી. પૂ. ગુરુદેવે સારી રીતે આરાધના કરાવી હતી. સ્વગસ્થ પન્યાસશ્રીએ શાસનસેવાના સારાં કાર્યાં હતા તેમજ સાહિત્યેાદ્ધાર પણ કરેલ.
ખતે મુનિરાજો ભાવસાર જ્ઞાતિના હતા. વડવાના દેરાસરે ભાવસાર મ એ તરફથી અને મુનિરાજોના આત્મકલ્યાણાર્થે અઠ્ઠાઈ મહેાત્સવાદિ કરવામાં આવેલ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 15 6 XLXALALALALNVXLXXLXXLakes સંયુક્ત અંક | સને 1952 થી શ્રી જૈનધર્મ પ્રકાશ ?? માસિકની પ્રસિદ્ધિ ની જ - તા. 25 મી મંજૂર થઈને આવવાથી, ડીસેમ્બર તા. 5 મીના માર્ગશીર્ષ માસના આ અંક પ્રગટ થયા પછી હવે પછીના પોષ-મહાને સંયુક્ત આ અંક તા. 25 મી જાન્યુઆરી પાસ વદિ 14 ને શુક્રવ ૨ના ૨ોજ બહાર પડશે . આ જીવનને સપર્શતા પ્રશ્નોને સંક્ષિપ્તમાં સમજાવતાં અવશ્ય વાંચો. પાંચ પુપે વસાવી લે. ત્રણ મહાન તકે 0-10-0 આદશ દેવ 0-10-0 સફળતાની સીડી 0-10-0 ગુરુ દર્શન 0-10-0 સાચું અ 0-12-0 લખેશ્રી જૈન ધમર પ્રસારક સભા-ભાવનગર શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, | [ નવી આવૃત્તિ-અર્થ સાથે ] . સભા તરફથી ઉપરોક્ત પૂજા બહાર પડેલ, તે ઘણા સમયથી શીલકમાં ન હોવાથી તેની આ સુધારેલી નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પૂજાનો અર્થ સ્વ શ્રી કુંવરજીભાઈને લખેલ હોવાથી સમજવામાં ઘણી જ સરલતા રહે છે. કિંમત પાંચ આના, પાસ્ટેજ અલગ, લખા. પસારક સભા-ભાવનગ૨ ખેદકારક સ્વર્ગવાસ ભાવનગરનિવાસી શ્રી પરમાણુંદ નરશીદાસ શાહ 58 વર્ષની વયે સ. 20 0 8 ના કાર્તિક શુદિ તેરસ ને રવિવારના રોજ સ્વર્ગવાસી થયા છે. તેઓશ્રી સ્વભાવે મિલનસાર, શાંત પ્રકતિના તથા વ્યાપારરસિક હતા. સ્વર્ગસ્થ હ લ માં જ અત્રેના સંધને ઉપાશ્રય બનાવવા માટે જમાદારની શેરીના પોતાના મકાનની અમુક જગ્યા અર્પણ કરેલ છે. આ ઉપરાંત અત્રેના મેટા જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનને તથા દાદા સાહેબમાં શ્રી ચંદ્ર પ્રભુને ગાદીનશીન કરવામાં ભાગ લીધો હતો, અને સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઈચછી તેમના સુપુત્ર બાબુભાઈ વિગેરે આપ્તજનોને દિલાસો આપીએ છીએ. મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ--ભાવનગર. For Private And Personal Use Only