________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી
ન ધર્મ પ્રકાશ
[ માર્ગશીર્ષ
તરફ કોઈ આંગળી સરખી પણ ચીંધી શકે નહીં. આ જાતના વેશ ભજવવા સારુ એણે સંખ્યાબંધ પોશાક, ચહેરો પલટવા સારુ જુદા જુદા સાધને રાખ્યા હતા, અને પાટનગરની આસપાસના પરા તેમજ નાના ગામમાં ઓળખીતા માગુસેનું એક જાથ ઊભું કર્યું હતું, દિવસને ઘણો ખરો સમય એ ઉજળા લેબાસમાં ફરતા અને ભાગ્યે જ કોઈ દિવસ એવો સંભવે કે જે દિને અદ્દાસ ને રોહણિયો બે ચાર ઘડી કે તેથી વધુ સાથે ફરતા ન દેખાયા હાય ! વાત પણ એવી પ્રચલિત બનેલી કે બાપિકા વારસા જેવા ચોર્યકર્મને ત્યજી દઈ લોહખુરને આ લાડકવાય કઈ પ્રમાણિક ધંધામાં પડવા માંગે છે. એ સાર શેઠપુત્રની સેબત એણે સાધી છે. દુનિયા દેરંગી છે. બહારના દેખાવ પરથી કલ્પનાના ઘેડા દેડાવનાર સમૂહ મોટા પ્રમાણમાં હોય છે. “ભીતરની રામ જાણે” જેવું જ લગભગ બધે બને છે. ખાનદાન કુટુંબના નબીરા સાથેની મિત્રતાએ આ ચેરપુત્રને માર્ગ નિષ્કટક બનાવી દીધો હતો એટલું જ નહીં પણ આસપાસ સારા કુટુંબના સંખ્યાબંધ માણુમાં એને માટે સારી છાપ પાડી દીધી હતી.
પૂર્વે જઈ ગયા તેમ આ ઊડતી જનવાયકા લેહખુરના કાને પણ પહોંચી હતી, અને વ્યવસાય છોડી દેશે કે શું? એવી ભીતિ જન્માવી હતી. એ સારુ તે મરતાં મરતાં એણે પુત્રને પ્રતિજ્ઞાના બંધનમાં જકડે. પણ રહણ સાચે જ પાકે બનાવગીર. એના દાંત હાથીની માફક દેખાડવાના અને ચાવવાના જુદા જ હતા. એમાં એટલી હદે એ કશળ મિવ કે એ વાતની જરા સરખી ગંધ અર્વદાસ જેવા રોજના સાથીને પણ ન સાંપડી !
અદ્દાસ આ મિત્રના જીવનસુધારને સંપૂર્ણ ઓપ આપવા સારુ ભગવંત મહાવીર પાસે લઈ જવા ઇચ્છતા હતા, અને શ્રી મહાવીર પ્રભુ નાલંદામાં પધાર્યાનું સાંભળતાં જ એણે આગ્રહ કરવા માંડયું હતું.
‘હિણીઆ 'એ તે એ પ્રભુને એક શબ્દ સરખે ન સાંભળવાની પ્રતિજ્ઞા રાજીખુશીથી લીધેલી એટલે એ મિત્રની માંગણી આડાઅવળા બહાને દેખાડી, આધી ઠેલત હતા. આમ કેટલેક સમય પસાર થશે. દરમી આન લેહખુર ચેર યમના દરબારે પહોંચી પણ ગયો. પિતાના શોકમાં પુત્રે લગભગ મહિના સુધી વ્યવસાય ઊંચે મૂકે, પુનઃ એના આરંભકાળે એક આછેરું બન્યું !
(ચાલુ)
For Private And Personal Use Only