________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી ભોગીલાલભાઈનું અભિનંદનીય કાર્ય
ભાવનગર પાંજરાપોળ માટે એકત્ર કરેલ સુંદર ફાળે
વિ. સં. ૨૦૦૫ ના દુષ્કાળ સમયે ભાવનગરની પાંજરાપોળને સાતસે ઢેરો નિભાવવા માટે, રૂા. ૫૦૦૦૦) ની જરૂર પડી, જે ઉદારદિલ શેઠ શ્રી ભેગીલાલભાઇ
મગનલાલે સંસ્થાને વગરવ્યાજે લેનરૂપે ધીય, તેવામાં સં. ૨૦૦૭ ને બીજે ભયંકર દુષ્કાળ આવી પડતાં જૂના દેવાને તથા નવા ખર્ચને પહોંચી વળવા માટે પાંજરાપોળ માટે ફંડ કરવાનું નિર્ણત થયું અને પાંજરાપોળના પ્રમુખ શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ, શેઠશ્રી ખાન્તિલાલ અમરચંદરા, શ્રી અમરચંદ કુંવરજી શાહ તથા શ્રી છોટાલાલ નાનચંદ શાહ સાથે મુંબઈ જતાં, તેઓશ્રીના શુભ પ્રયાસથી રૂા. એકાશી હજાર જેટલું સુંદર ફંડ ફક્ત આઠ જ દિવસમાં થયું છે. પરોપકારના દરેક કાર્યોમાં તેઓશ્રી હંમેશાં અગ્રગણ્ય
જ રહ્યા છે, અને દરેક શુભ પ્રસંગની માફક આ વખતે પણ પોતે કાંડે ઘા ઝીલી ફંડની શરૂઆત કરી અને પિતાના
નેહીજનોના સહકારથી મુંબઈ ખાતેથી રૂા. એકાશી હજાર એકત્ર કર્યા છે, જે મૂંગી દુનિયાને આશીર્વાદ સમાન છે. શેઠ શ્રી ભેગીલાલભાઈના પુરુષાર્થ અને લાગવગથી મોટી રકમ એકઠી થઈ છે અને પાંજરાપોળને કટોકટીના સમયમાં જીવિતદાન મળ્યું છે. અમે ફંડ કમિટીને તેના પ્રયાસ માટે અંત:કરણપૂર્વક અભિનંદન આપીએ છીએ.
" શ્રી જનધર્મ પ્રસારક સભાના અગ્રગણ્ય સભ્યોએ જીવદયાના કાર્યમાં હમેશાં રસ લોધે છે. આ સભાના સદ્દગત પ્રમુખ શ્રી કુંવરજીભાઈ ઘણા વર્ષો સુધી પાંજરાપોળના સેક્રેટરી હતા. બે વખત દુષ્કાળ પ્રસંગે લોટરી કાઢી તથા ફંડ એકત્ર કરવાનો તેમને શુભ પ્રયાસ હતો. તેઓશ્રી અને બીજા ગૃહસ્થ, દશેક વર્ષ પહેલાં, મુંબઈ શહેરમાંથી રૂ. પચાસ હજાર પાંજરાપોળના ફંડમાં લાવ્યા હતા. આપણું સભાના નાદુરસ્ત પ્રમુખશ્રી જીવરાજભાઈ પણ આ કાર્યમાં ઘણે રસ લે છે. તેઓ ઘણું વર્ષ પર્યન્ત પાંજરાપોળના પ્રમુખ હતા. તબીયતના કારણે
For Private And Personal Use Only