Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531595/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીભાવ પ્રકાશ 5 Shri Atmanand Prakash ( આ માસથી માસિકને શરૂ થતુ ૫૧ મું વર્ષ ) સંવત ૨૦૦૯. પુસ્તક પ મુ. એક ૬ લા આત્મ સ. ૧૮ તા. ૧૩-૪-૫૩. . શ્રાવણ ✩ Edited by Shri Jain Atmanand Sabha For Private And Personal Use Only વાર્ષિક લવાજમ રૂા. ૩-૦-૦ પાસ્ટેજ સંહત, Acharya Shri Kailassagarsuri Gyanmandir Bhavnagar પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ કે મણિ કા. ૧ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ને .. | ( જવાનમલ ફુલચંદ્ર ) ૨ નૂતન વર્ષનું મ’ગળમય વિધાન ... ... ... (શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ ) ૨ ૩ પૂ૦ આત્મારામજી મહારાજના પરિવારના ચોમાસા (B ૪ નવમાં શ્રી દામાદર જિન સ્તવન સાથે... ... ..... ( ડા. વલભદાસ નેણસીભાઈ ) ૯ ૫ વિક્રમની વીસમી સદીની સાહિત્ય પ્રવૃત્તિ .. ( પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ) ૧૧ ૬ મહાવીર જિન સ્તુતિ • • •• ... (સં. ભવાનભાઈ પ્રાગજી ) ૧૪ ૭ દીક્ષા ગીત ... .. (મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ ) ૧૩ - ૮ અમેરિકાના સંસ્કૃત પ્રોફેસેર મી. નેહરમન બ્રાઉનના પૂ. શ્રી - જખ્ખવિજયજી મહારાજ ઉપરના પત્ર, સ્વીકાર સમાલોચના ( સભા ) ૧૫ ૧૦ વતમાનું સમાચાર... | ( સભા ) ૧૬ ૧ શ્રી આમાનદ પ્રકાશનું તત્રીમંડલ આ સભાએ નીચે મુજબના સભાસદોનું નીમ્યુ’ છે. પ્રોફેસર ખીમચંદભાઈ ચાંપસીભાઇ એમ. એ. શાહ વિઠ્ઠલદાસ મૂળચંદ બી. એ. ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ શેઠ હરિલાલ દેવચંદ્ર શ્રી આત્માનંદ પ્રકાશ સંબંધી સધળે પત્રગ્યવહાર ૧ શ્રી આમાનદ પ્રકાશ તત્રીમંડળ ” એ નામે પત્રવ્યવહાર કરવા. શ્રી આત્માનંદ પ્રકાશ * છપાવવાના તથા પ્રકાશનના દિવસેએ પવિત્ર પયુષણાના દિવસે આવતા હાવાથી ( ભાદરવા-આસો માસના (૨-૩ ) અ' કે આસો માસમાં પ્રકટ કરવામાં આવશે. “ શ્રી આત્માન પ્રકાશ ના શાહુકાને ૫૧મા વર્ષની અમૂલ્ય ભેટ, ૮૬ શ્રી નમસ્કાર મહામંત્ર ” બુક, જે પવિત્ર મત્રના શ્રદ્ધાપૂર્વક આરાધન–સ્મરણ-ધ્યાન-મનનના નિરંતર અભ્યાસથી સાંસારિક દુઃખો દૂર થતાં વૈભવ, લમી આગ્ય વગેરે સાંપડે છે અને આમ કલ્યાણ સધાતાં સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવામાં અમુલ્ય સાધન આ મહામંત્ર છે. તે બુક આરમાનંદ પ્રકાશના ગ્રાહકે ભેટ આપવાની છે. શ્રાવણ માસથી ગ્રાહકોને માસિકનું લવાજમ રૂા. ૩-૦-૦ અને બુક ગરવલે ન જાય તે માટે રૂા. ૦-૧૨-૦ પોરટેજ વી. પી. રૂા. ૩–૧૨–૦ કરી મોકલવામાં આવશે જેથી ગ્રાહક મહાશયાઓને સ્વીકારી લેવા નમ્ર સૂચના છે. પાછું વાળી જ્ઞાન ખાતાને નુકસાન નહિ કરવા ખાસ ભલામણુ છે. તંત્રીમ હળ. હાલમાં નવા થયેલા માનવતા લાઇફ મેમ્બરે. ૧. શાંતિલાલ ગંભીરદાસ મહેતા. ભાવનગર. ૪. શ્રી ખેતરવસી જૈન ઉપાશ્રય, ૨. ડૅ. ભાઈલાલભાઈ એમ. બાવીશી. પાલીતાણા. વહીવટકર્તા-ઝવેરી હરીલાલ જેસંગભાઈ પાટણ, . શેઠ ગાવિંદજીભાઈ પદમશીભાઈ. ઘાટકૅપર (મુંબઈ). ૫. શેઠ હીંમતલાલ ચુનીલાલ મુબઈ, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાના માનવતા પેટ્રન : ઝવેરી હરખચંદભાઈ વીરચંદ ગાંધી (મહુવાવાળા ) હાલ મુંબઈ E થાય થયા શ્રી મહાદય પ્રેસ--ભાવનગર, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરઝર ઝરઝર ઝર ઝરર રરરરરર શ્રીયુત્ ઝવેરી હરખચંદભાઈ વીરચંદ ગાંધીનું જીવનવૃત્તાંત. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રાંતનું કહેવાતું' કાશમીર, પ્રાચીનકાળમાં જેને મધુમતી નગરી પણ તે કહેવામાં આવતી હતી. પરમાત્મા શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં શ્રી મહાવીર પરમાત્માની જે પ્રતિમા જ્યાં હાલ જૈન મંદિરમાં બિરાજમાન છે, ભૂતકાળમાં પૂજય કૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જેવા પરમ તારક આચાર્ય દેવોની જે જન્મભૂમિ કહેવાય છે. આવી પ્રભાવક નગરી મહુવા-શહેરમાં ઝવેરી શ્રીયુત્ હરખચંદભાઈ વીરચંદ ગાંધીને ઇ. સ. ૧૯૧૮ ના એપ્રીલ માસમાં શેઠશ્રી વીરચંદ વશરામને ત્યાં માતુશ્રી મોતીબાઈની કુક્ષિમાં જનમ થયો હતો. જનમથી જ હરખચંદભાઈ સંસ્કાર પામ્યા હતા. તેઓશ્રીના અ, સો. પત્ની પ્રભાવતી બેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેઓશ્રીને પાંચ બંધુઓ માંથી બે બાલ્યકાળમાં અવસાન પામ્યા હતા. એક મેટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી હતી. શુદ્ધ રીતે ચારિત્ર પાળતાં શ્રી તારંગા યાત્રાર્થે આવતાં વાઘના શિકારના ભાગ થઈ પડ્યા હતા. બીજા ભાઇ શ્રી શાંતિલાલભાઈ હાલ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઈનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ મારકીટમાં વ્યાપારના અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ, શ્રીયુત્ બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરી બધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીના ચક્રોમાંથી પસાર થતાં ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવનાવડે ધ'ધામાં પ્રગતિ થવા લાગી, અને જેમ જેમ લક્ષમી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્ત દાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. ૫૦૦૧), મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે રૂા. ૧૫૦૦૦), અનેક આદેશોમાં, મુંબઈ નજીક અગાશી ગામમાં જે રૂા. ૧૫૦૦૦) ખચી સર્વ સામગ્રી સહિત સેનેટેરીયમ બંધાવ્યું, અને પોતાના પ્રિય પુત્ર બિપીનકુમારના જ-મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઇ દલસુખભાઈ J. P. ના મુબારક હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું. પાલીતાણા, કદંબગિરિ, કુંડલા, બોટાદ, ગિરનારજી વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવત કરી. ગુપ્તદાન તો ચાલુ જ છે. તેમના પરિવારમાં એક પુત્ર બિપિનચંદકુમાર અને બે પુત્રીઓ છે. ધાર્મિક સાહિત્યમાં પંચ પ્રતિક્રમણ, જૈન નિત્ય પાઠસ'ગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષમીને આત્મકલ્યાણ માટે સદ્વ્યય કરે છે. અમારી વિનતિને સ્વીકાર કરી, ધર્મપ્રેમી શ્રીયુત્ હરખચંદભાઈ ઝવેરી આ સભાના પેટ્રન થયા છે. શ્રીયુત્ હરખચંદભાઈ દીર્ધાયુ થઈ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લક્ષમી વિશેષ વિશેષ પ્રાપ્ત કરે તેમ ઈરછીએ છીએ. મન-ધરા -%= % ના ર-ર નવાર ન For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વીર સૌં. ૨૪૯. " વિક્રમ સ, ૨૦૦૯. શ્રી આત્માનંદ પ્રકાશ. પ્રકાશક:—શ્રી જૈન આત્માનંદ સભા-સાવનગર શ્રાવણ-ઓગસ્ટ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન =>>ht< (આવા આવાને મારા વાલમ આવે—એ રાગ. ) તારા તારા હૈ। મુનિસુવ્રત સ્વામી તારા, શરણે આવ્યે પ્રભુજી દાસ તમારા. તા૦ ૧ મારા, હૈ પ્રભુ ! તું તારણહાર એક છે તારા શિવા મારે કાઇના નિવ સહારા. તા. ૨ હૈ જિનેશ્વર પ્રભુ ! દીનદયાળ તું કહા, સહુને તારણહાર પ્રભુ તુંહી ગણાય. તા૦ ૩ માતા પદ્માવતીએ પ્રભુ તુજને જાયા, હે નાથ ! અંજનવણું કરી તું સાચા. તા૦ ૪ શ્મન'તા ભવા કરી હું આ મનુભવ પાયા, ત્રણ જગતના નાથ પ્રભુજી તમને પાયેા. તા૦ ૫ હું વિભુ ! હવે તે સૌંસાર–સમુદ્રથી તારા, કૃપાનાથ દયાળ ! પ્રભુજી વિનતિ સ્વીકારી, તા ૬ શ્રી જૈન ખાળ મ’ડેલ કલ્યાણુ પસાયા, હૈ કૃપાનિધિ ! જવાનમલે તુજ ગુણ ગાયા. તા॰ છ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ... પુસ્તક પર મુ · અંક ૧ લે. જવાનમલ ફુલચંદજી કલ્યાણ. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नूतन वर्षतुं मंगलमय विधान. योगाभोगानुगामी द्विजभजनजनिः शारदारक्तिरक्तो । दिगजेता जेवजेता मतिनुतिगतिमिः पूजितो जिष्णुजिह्वः ॥ जीयाद् दायादयात्री खलबलदलनो लोललीलस्वलजः । केदारौ दास्यदारी विमलमधुमदोहामधामप्रमत्तः ।। જિનવચનને વિસ્તાર કરવાવાળા, ક્ષત્રિયવંશમાં જન્મેલા, અહનિશ વિવાધ્યયનશીલ, (અનેક) વાદીઓને જીતનારા, બુદ્ધિમાન મનુષ્યવડે પ્રશંસા પામેલા, વિષયના સમૂહને વિનાશ કરનારા, શ્રોતાઓને સન્માર્ગમાં પ્રેરનારા, તૃષ્ણને લજજ પમાડનાર, ધર્મોપદેશવડે મૃત્યુના ભયને ટાળનારા અને કામગને જીતનારા (થી વિજયાનંદસૂરિ) જયવંત વર્તા” સાહિત્યાચાર્ય ૫૦ માધવાનંદ શાસ્ત્રી શ્રી વિજયાનંદસૂરિને (અંતર્ગત જૈન ધર્મને) ૫૧ અર્થવાળો સ્તુતિ-શ્લેકઃ પ્રકાશને પ્રવેશ જે પ્રસંગે કલ્યાણકારી વર્ષાઋતુનું આગમન થયા પછી જનસમાજના ચિત્તમાં પ્રસન્નતાની ઊર્મિનો સંચાર થઈ રહ્યો છે તે વર્ષાઋતુથી આનંદજનક બનેલા તેમજ છેલ્લા દિવસમાં મંગલકારી પર્યુષણ પર્વારાધનની શરૂઆતવાળા શ્રાવણ માસના સુરમ્ય પ્રભાતે ચાર દષ્ટાંતથી નિષ્કમ બનેલા સિદ્ધપરમાત્માને નમન કરી, ર૦ ગુરુવર્ય શ્રી વિજ્યાનંદસૂરિજી (બી આત્મારામજી) મહારાજ કે જેમના ઉભય પવિત્ર નામને સમન્વય કરી પ્રસ્તુત (આત્માનંદ) સભાને ૫૮ વર્ષ પહેલાં આરંભ થયો હતો તેમજ જે મહાન આત્માની પ્રતિકૃતિ પ્રસ્તુત મુખપૃષ્ટ ઉપરથી જૈન જગત ઉપર ક્ષાત્રતેજ અને આધ્યાત્મિક તેજનાં કિરણે વિસ્તારી રહી છે તેમને વંદન કરી, અનેકાંત અને અહિંસા અથવા જ્ઞાન અને ક્રિયારૂપ ઉભય ચોથી જૈન દર્શનને જે રથ ગતિમાન થઈ રહેલો છે, અને જે દર્શન વાસ્તવિક રીતે વિશ્વ ધર્મ છે. અને અન્ય દર્શનનાં સિહા તેના નિર્ઝરણારૂપ છે–તે જેને ધમને પ્રણામ કરી–એ રીતે દેવ, ગુરુ અને ધર્મના મંગલમય તેનું સ્મરણ કરી, “આત્માનંદ પ્રકાશ' એકાવનમા વર્ષમાં પ્રવેશ કરે છે. પૂર્વ પ્રણાલિકા પ્રમાણે સ્વગત વિચારે છે કે-જગતમાં સૂર્ય, ચંદ્ર, દીપક, વિદ્યુત વિગેરે અનેક પ્રકાશે છે પણ એ સર્વ કરતાં અનંતગુણ ચડિયાતે આત્માને પ્રકાશ છે કે જે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મરૂપ-પાંચ સમવાયને અનુસરીને દહન, જ્ઞાન, ચારિત્ર અને તપઠારા વ્યકત થાય છે; કેવલજ્ઞાનીઓએ પાંચ કારણોમાં પુરુષાર્થની મુખ્યતાવડે સંપૂર્ણપણે પ્રકટાવેલ છે; એ કેવલજ્ઞાનરૂપ મહાસાગરનું હું એક બિંદુ છું; છતાં એ બિંદુનું જગતમાં અસ્તિત્વ છે; કર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતાં અનંતાનપ્રકાશનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી ક્ષાયોપથમિકશાન નિમિત્ત છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી “જ્ઞાનસાર ”માં કહે છે કે “કૃષ્ણપક્ષ (મિથ્યાત્વ) ક્ષીણ થયે છત અને સમફત્વરૂપ શુકલપક્ષ ઉદયમાન થયે છતે બીજનો ચંદ્ર વધતા વધતા જેમ પૂર્ણિમાને ચંદ્ર બની જાય છે.” તેમ થાયોપથમિક જ્ઞાન અનેક જન્મોના શુભ પ્રયત્નો પછી ક્ષાયિક બની જાય છે, તેથી શ્રુતજ્ઞાનરૂપ અક્ષરદેહદ્વારા બાહ્ય અને આંતર જગતમાં મારાથી યથાશકિત કાર્ય [ ૨ ]e. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નુતન વર્ષનું મંગળમય વિધાન. બની શકયું છે? ગત વર્ષમાં વ્યાપક જ્ઞાનસમષ્ટિમાં વ્યક્તિરૂપી જૈન દર્શનના ઉચ્ચ તોને લક્ષ્યમાં રાખી અનેકાંત દષ્ટિની ઉચ્ચ રહસ્ય સમાજને સમર્યા છે? વાસનાઓથી બેલહીન બનેલાં અને મધુબિંદુની માફક ઓતપ્રોત થયેલા સંસારી જીને સત્કર્મનું કે દુષ્કર્મનું ભાન કરાવ્યું છે ! તકવાદી જ્ઞાન કરતાં ચારિત્રની ભૂમિકા ઉચ્ચતર છે તે દર્શાવવા સાથે શનલ્સ ૪ વિપતિ-એ સૂત્રનું રહસ્ય યથાશકિત સમજાવ્યું છે? સંસારચક્રમાં જન્મ અને મૃત્યુ અનિવાર્ય અને સહજ છતાં આત્માના અનાદિઅનંતપણા તરફ લક્ષ્ય રાખી માનવવાચકેની આત્મભૂમિકાને તૈયાર કરી સ્વાલંબનપૂર્વક પ્રગતિમાન થવા પ્રેરણ કરી છે? મનેયાગદ્વાર વિચાર કરતાં ફલિત થાય છે કે અવશ્ય સુંદર પરિણામ આવ્યું છે; જગતમાં પ્રત્યેક રધૂળ વસ્તુ સ્વનિમિત્તવડે આત્માને જગાડે છે; સૂર્યના પ્રહણથી જેમ કીર્તિધર રાજા અને વૃદ્ધ થઈ ગયેલા વૃષભથી કરકંડુ રાજાની આત્મજાગૃતિ થઈ હતી, તદનુસાર જો આત્મા ગુણગ્રાહી હોય તે પ્રભુમતિ અને શાઓ પુષ્ઠલંબન હોવાથી આત્મજાગૃતિ અર્પે તેમાં આશ્ચર્ય નથી. લેખો એ શાસ્ત્રનાં નિઝરણાંઓ હોવાથી આત્માને અંતરાવલોકન માટે થાય એ સ્વતઃ સિદ્ધ છે; જેથી પ્રસ્તુત પત્રકારો બાલ જગતમાં અર્થ અને કામમાં મશગૂલ મનુષ્યોને ધર્મ પુષાથ માં જોડવારૂપે અને અતિર જગતમાં એ પુરુષાર્થના નિચોડરૂપ કષાયને અભાવ, વૈરાગ્યવાસનાની જાગૃતિ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ આત્મગુણોમાં રમતા કરાવવા રૂપે, જે કાંઈ સ્વીકૃત કાર્યના પરિણામરૂપે યથાશક્તિ બની શકયું છે તે માટે આ પત્ર પ્રશસ્ત ગૌરવ અનુભવે છે. સંજ્ઞા-પ્રેરણા. પ્રસ્તુત નતન વર્ષની “ આત્માનંદ પ્રકાશ” ની સંજ્ઞા ૫૧ ની છે, પાંચ જ્ઞાનના સર્વે મળીને ૫૧ ભેદ થાય છે, જેથી પ્રસ્તુત સંશા જ્ઞાનારાધનનું સૂચન કરે છે. ૫ + ૧ = પાંચ તેને એક આત્મતત્વ સાથે સમનવય કરો અથવા પકારને આત્મા સાથે સમન્વય સાધી, આત્માએ, આત્માને, આત્માવડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં અનંત આનંદ પ્રકટાવવાના પુરુષાર્થ કરવાનું સૂચન છે. ૫- ૧= પાંચ પ્રમાદ તથા પાંચ ઇન્દ્રિયના વિષયોને આત્મામાંથી અભાવ કરે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી-દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મોની આરાધના કરવાની પ્રેરણા છે. તદુપરાંત ઉપર દર્શાવેલે નામાનુજાની શ્લેક સ્વ. આ૦ મ. શ્રી વિજયાનંદસૂરિ તથા જૈનદર્શનની ૫૧ અર્થવાળી અતિરૂપે સંખ્યા દર્શાવે છે. જાણો તરતો હોઇ ના આઠ લાખ અર્થો થાય છે અને તે અષ્ટલક્ષી ગ્રંથ તરીકે પ્રકાશિત થયેલો છે, તે પ્રસ્તુત લોકના ૫૧ અર્થ થાય તેમાં આશ્ચર્ય નથી. આ સંતશ્રતની વિચારણા જો આત્મજાગૃતિપૂર્વક હેાય તે એ સંસામાંથી આત્મપ્રેરણું મેળવી શકે છે અને દશ દષ્ટાંતથી દુર્લભ ગણાતા માનવજન્મને સાર્થક કરી શકાય છે. સિંહાવલેકન. ગત વર્ષમાં જેનઅશ્વિમાં પ્રાચીન જૈન સાહિત્યના પ્રમાણભૂત સંશોધક શ્રી જિનવિજયજીની જર્મન પ્રાયવિદ્યા સભા તરફથી જર્મનીમાં તેમની જૈન સાહિત્ય, ઇતિહાસ અને પુરાતત્વની સેવાઓને અંગે માનદસભ્ય તરીકે નીમણુક થઈ છે. પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીનો ૮૭ મો જન્મોત્સવ ત્રણ દિવસ ૧, હારમોનીયમના સાત સૂરોમાંથી જેમ અસંખ્ય રાગે પ્રકટે છે. જૈનદાનના કથનાનુસાર જેમ એક સૂત્રના અનંત અર્થો થાય છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ પત મેતીશા પાકમાં મુંબઈના મેયર શ્રી ગણપતિશંકર દેસાઈના પ્રમુખપદે ઉજવાયો હતો અને વલ્લભવાણીનું પુસ્તક મુંબઈ આત્માનંદ જૈન સભા તરફથી આચાર્યશ્રીને સમર્પણ થયું હતું. 3. ડગનની કુશળતાથી એક આંખે તેઓ દેખતા થયા એ સમગ્ર જૈનસંધને માટે આનંદને વિષય હતે. ડે. ત્રિભુવનદાસ લહેરચંદે, સારિપુર અને મોગલાયનની બુદ્ધશિષ્ય તરિકે નહિ પણ જૈનધર્મી હતા, તેમજ અશોકના શિલાલેખ કહેવાય છે તે અશોકના નહિ પણ જૈનધર્મી સંપ્રતિ રાજાના છે તેમ ઐતિહાસિક સંશોધનથી સિદ્ધ કરી પ્રકાશમાં મૂક્યું છે. “સિરિમૂવલય” ગ્રંથને એક ભાગ કન્નડ ભાષામાં છપાય છે. આ ગ્રંથ ચેલાષા શાસ્ત્રી પાસે છે, તેમાં પ્રસ્તાવનારૂપે એંસી હજાર કનું મંગલપ્રાકૃત છે. ૭૧૮ ભાષામાં વાંચી શકાય છે. મૂળ ગ્રંથ અંક( સંખ્યા)ની સંજ્ઞામાં છે. પાંચ લાખ વીશ હજાર બ્લેક બીજા છે એટલે કે છ લાખ લેક ગ્રંથ ગણાય. અઢાર હજાર લોકને એક ખંડ પ્રકટ થયો છે. તેમાં સ્ત્રીને મુક્તિની અધિકારિણી ગણી છે. શ્રી ધીરજલાલ ટેકરસી ત્યાં જઈ આવ્યા અને નજરે જોઈ આવ્યા છે. આ સંબંધમાં જૈન સમાજના આગેવાન તરફથી કેમ કાંઈ સવિશેષપણે જાણવા પ્રયાસ થતો નથી. તે આશ્ચર્યજનક છે. બનારસ હિંદુ યુનિવર્સિટી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ તરફથી આગમિક, દાર્શનિક, વૈજ્ઞાનિક અને લેકભાષાની સાહિત્યકૃતિઓ-એ ચાર વિભાગે તૈયાર કરાવી જૈન સાહિત્ય પ્રકાશન કરવાનું અમલી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આઝાદ મેદાનમાં શ્રી મહાવીર જયંતિ મારપ્રધાન શ્રી શાંતિલાલ શાહના પ્રમુખપદે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ અને અન્ય સાધુઓની નિશ્રામાં ચારે ફિરકાના ઐકયપૂર્વક ઉજવવામાં આવી અને મધ્યમવર્ગના સાધર્મી બંધુઓના ઉતાર માટે પાંચ લાખના ફંડની જાહેરાત થઈ હતી અને પૂ. આચાર્યશ્રીની દૂધની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. ભારત જેને મહામંડળનું તેત્રીશમું અધિવેશન બલદાણામાં શ્રી તારાચંદ કંઠારીના પ્રમુખપદે ઊજવાયું હતું અને અગિયાર ઠરાવો થયા હતા. વડોદરા પાસે આકોટા ગામમાં પ્રાચીન પ્રતિમાઓ નીકળેલ છે પરંતુ તે સરકાર હસ્તગત હોવાથી પૂ. આ૦શ્રી વિજયધર્મ સરિ, અને મુશ્રી યશોવિજયજી તરફથી પ્રતિમાઓ મેળવવા માટે સંગીન રીતે પ્રયાસ થયો છે અને તે માટે શિલ્પ સ્થાપત્ય-રક્ષક સમિતિ નીમાએલ છે. કુંભેજ તીર્થસ્થળે તા. ૯-૧૦ મે માસમાં ભારતીય સ્વયંસેવક પરિષહનું સાતમું અધિવેશન થયું હત; પ્રમુખશ્રી મોતીલાલ વીરચંદનું પ્રવચન પ્રેરક હતું. કલકત્તામાં પૂ આ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની નિશ્રામાં ત્યાં નૂતન જિનાલયમાં પ્રતિમાજીઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા પંદર દિવસના મહાન ઉત્સવપૂર્વક થયા હતા અને સાડા પાંચ લાખ લગભગ રૂપિયાની ઊપજ થઈ હતી; મુંબઈમાં શ્રી આદીશ્વરજીના દેરામાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિની નિશ્રામાં પણ અંજનશલાકા થઈ હતી. જીવદયા મંડળી તરફથી શ્રીમતી રુકિમણી બહેન કે જેમણે વડી ધારાસભામાં પ્રાણીઓ પ્રત્યેની કરતા નિવારણને કાયદે કરવા બીલ રજૂ કરેલ છે તેમના પ્રમુખપદે મુંબઈમાં જીવદયાપ્રેમીઓનું સમેલન પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. અને પ્રસ્તુત બીલને અનુમોદન આપવામાં આવ્યું હતું. થાણામાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિના સાન્નિધ્યમાં ઉપધાન તપની આરાધના મહત્સવપૂર્વક થઈ હતી, તે સમયે પૂ૦ ૫૦ શ્રી સમુદ્રવિજયજીને આચાર્યપદવી સમર્પણ થઈ હતી. તેમજ અંધેરી તથા લાલબાગમાં પણ પૂ આ શ્રી વિજયપ્રેમસૂરિજીની નિશ્રામાં ઉપધાન તપની આરાધના થઇ હતી. ખંભાતમાં ગત વર્ષમાં પૂ આ શ્રી વિજયલધિસરિના સાનિધ્યમાં ઉપધાન તપની આરાધના થઈ હતી; મહોત્સવ ઉજવવામાં આવ્યો હત; પાંચસો લગભગ સંખ્યા હતી; તેમાં ખાસ કરીને જિનભક્તિપ્રધાન સરસ્વભાવી, ધાર્મિક વ્યક્તિ શેઠ રમણલાલ દલસુખભાઈ જે. પી. કે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગળમય વિધાન. જેઓ પ્રસ્તુત સભાના પેટ્રન છે, જેને ધાર્મિક શિક્ષણસંધ અને નવપદ આરાધક સભાના પ્રમુખશ્રી છે અને જેમને ઉપધાને વહેવા ખાતર સત્તસ સત્તર વર્ષો સુધી કેરીયાગની પ્રતિજ્ઞા હતી, તેઓએ ઉપધાનના મંગલ તપની આરાધના કરી હતી અને સર્વને કરાવી હતી. ઉદ્યાપન પ્રસંગે સમવસરણની રચના વિગેરે મહોત્સવ વર્ગલોકને યાદ કરાવે તે હતે. રાણકપુરમાં પૂ આ૦ મ. શ્રી વિજયોદયસૂરિજી વિગેરે અન્ય આચાર્યશ્રીઓની નિશ્રામાં શૈલેષદીપક પ્રાસાદમાં પ્રતિમાજીઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનું મહાન કાર્ય નિધિને સમાપ્ત થયું હતું. શેઠ કસ્તૂરભાઈ લાલભાઇની તે પ્રસંગે હાજરી હતી. મહોત્સવ મહા વદી ૧૧થી ફાશુદ ૫ પૂર્ણ થયા હતા. મુંબઈમાં પૂઆ મ૦ શ્રી વિજયપ્રેમસૂરિ, તથા પૂ૦ મુશ્રી ભાનુવિજયજીના સદુપદેશથી વડીલની રજાપૂર્વક વૈરાગ્યરંગી અનેક ભાગવતી દીક્ષાઓ થઈ હતી. તેમાં માંગરોળનિવાસી શ્રી વસંતકુમાર હીરાલાલની વિશિષ્ટતા હતી. તેઓ ૧૯ વર્ષની ઉમ્મરના છે, તીક્ષ્ણ બુદ્ધિના અને નાનપણથી વૈરાગ્યરંગી હતા. ગત વર્ષમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીના ભત્રીજા શ્રી ઇંદ્રવદનભાઈએ તેટલી જ ઉમ્મરે જ્ઞાનગર્ભિત વૈરાગ્યપૂર્વક દીક્ષા સ્વીકારી, તેના જેવું જ આ બીજું દષ્ટાંત છે. ડભોઈમાં શ્રી યશોવિજયજી સારસ્વત સત્ર પૂ આ શ્રી વિજયપ્રતાપરિ, પૂ આ શ્રી વિજયધર્મસૂરિ, મુશ્રી યશોવિજયજી, શતાવધાની મુશ્રી જયાનંદવિજયજી વિગેરેના સાન્નિધ્યમાં ફાગુન વદી ૭-૮ ઊજવાયું; ૫૦ ઈશ્વરચંદ્રજી તથા રમેલ કોઝ કેટના જજજ શ્રી પ્રસન્નચંદ્ર બદામી પ્રમુખ હતા. તે પ્રસંગે શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી, શેઠ વાડીલાલ ચત્રભુજ અને શેઠ પુતમદાસ સરચંદ વિગેરેના પ્રયાસથી લગભગ પચ્ચીસ વર્ષો થયાં બે પક્ષમાં કલેશ હતા તે દર થયો હતાતેમજ ત્યાં જ સ્વર્ગવાસી થયેલ ઉ૦ શ્રી યશોવિજયજીની પ્રતિમાની ગુરુમંદિરમાં પ્રતિષ્ઠા થઈ હતી: થી જ બુસ્વામી જૈન આગમમંદિરનું ઉદઘાટન પણ ત્યાં જ થયું હતું. પૂ આ શ્રી વિજયામતસૂરિજીની નિશ્રામાં મૂહૂંડમાં પ્રતિષ્ઠા થઈ હતી. મુંબઈમાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીના ૬૬ વર્ષ સુધીના ચારિત્ર મહોત્સવની હરક જયંતી મેતીશા પાર્કમાં તા. ૨૭ જુનને દિવસે ઊજવાઈ હતી; પૂ. આચાર્યશ્રીને પ્રમુખશ્રી તરફથી અનેક ફોટાઓ અને લેખ સાથેને હીરક મહેત્સવ અંક સમર્પણ કરવામાં આવ્યો હતો; ચારે ફિરકાઓની સહાનુભૂતિ હતી; શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ સ્વાગત પ્રમુખ હતા અને શ્રી શ્રેયસ પ્રસાદ જૈન પ્રમુખસ્થાને હતા. ચાર ફીરકાની એથે સમિતિ પીસ્તાલીશ જણની નીમાઈ હતી, વિવાદાસ્પદ પ્રશ્નો બાજુએ રાખી જૈન સાહિત્યનું ભારત અને યૂરોપ, અમેરિકામાં ઉપયોગી થાય તેવી રીતે પ્રકાશન કરવું, સાધમિક બંધુઓની બેકારી ટાળવી અને ઉન્નતિ કરવી વિગેરે મુખ્ય ઠરા હતા, પ્રસ્તુત ઠરાવ માત્ર યોજનારૂપે જ ન રહે પરંતુ વહેલી તકે સક્રિય બને તેમ ઈચ્છીએ. ગત વર્ષમાં નવમો વૈશાલી ( સંધ)મહોત્સવ પં. રતિલાલજીના પ્રમુખપદે ઉજવાયે; જેમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વપૂર્ણ વ્યાખ્યાને થયાં હતાં; વૈશાલીને પ્રાચીન ઈતિહાસ રજુ થયા હતા. જૈન ધાર્મિક શિક્ષણસંધ પ્રથમ પાઠશાળા પરિષદ. મુંબઈમાં શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.ને અધ્યક્ષસ્થાને તથા ઘાટકોપરમાં જ્ઞાનરસિક દોશી અમૃતલાલ કાલીદાસના પ્રમુખ સ્થાને તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના પ્રમુખપદે ભરવામાં આવી હતી, જેમાં ઉભયના ભાષણોમાં ધાર્મિક શિક્ષણ સંસ્થાઓનું સંગઠન કરવાની અને શિક્ષકે તૈયાર કરવાની ખાસ સૂચના કરવામાં આવી હતી. સાત ઠરાવો થયા હતા. આ પ્રસંગે શેઠ રમણલાલ દલસુખભાઇ જેઓ આ સંસ્થાના પ્રમુખશ્રી છે તેઓ તથા શ્રી મનસુખલાલ મહેતાએ જેમને ભીમપિતામહ તરીકે સંબોધ્યા હતા તે શેઠ જીવતલાલ પ્રતાપશી પણ હાજર હતા. દિગંબર પ્રાચીન. તમ ગ્રંથ પખંડાગમ કે જે પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યવિરચિત પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાર તેની પ્રાચીન તાડપત્રની પત્ર કર્ણાટક દેશમાં મૂડબિદ્રી નામના સ્થાનમાંથી અત્યાર સુધી અલભ્ય પ્રત હતી તે ભંડારમાંથી નીકળી છે. તે પ્રતના ૯૩મા સૂત્રમાં સવાર શબ્દ નીકળ્યો છે; તે ઉપરથી પ્રો૦ હીરાલાલ જૈન દિગંબર પંડિત નાગપુરવાળાએ સ્ત્રીને મેક્ષ હોવાનું સિદ્ધ કર્યું છે તેમજ કેવલીને ભજન હેવાનું. માત્ર નગ્નપણામાં જ મુક્તિ ન હોઈ શકે તેમ દિગંબર સિદ્ધાંત અને કર્મના નિયમને અનુસરીને સિદ્ધ કર્યું છે. આ ત્રણે વેતાંબર અને દિગંબર વચ્ચેના મુખ્ય વિરોધી મુદ્દાઓનું સુંદર રીતે સ્પષ્ટીકરણ કરી શ્વેતાંબર માન્યતાને સિદ્ધ કરી છે, તે તેમના પ્રકાશિત થયેલા “સિદ્ધાંતસમીક્ષા' નામના ગ્રંથથી સમજી શકાશે. તેમના નિષ્પક્ષપાત અને પ્રમાણિક સૈદ્ધાંતિક અભિપ્રાય માટે ધન્યવાદ ઘટે છે. ઓલ ઇડિયા કોન્ફરન્સ કમીટીના નવા પ્રમુખ શ્રીયુત પોપટલાલ રામચંદ કે જેઓ મુંબઈ ધારાસભાના સભ્ય છે, સાદું જીવન જીવનારા છે, પ્રખર વક્તા છે, અનેક ક્ષેત્રોમાં સેવા બજાવતા આવ્યા છે તેમની નીમણુક સર્વાનુમતે થઈ છે અને ત્યારપછી શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી કે જેઓ પ્રમુખશ્રીની માફક સાદુ જીવન જીવનાર, કેન્ફરન્સના કાર્યના વર્ષો થયાં પ્રચારક, આત્માનદ જૈન સભા મુંબઈના નિયામક, સેવા ભાવનામાં સદા તત્પર, વક્તા અને લેખક છે તેમની ઉપપ્રમુખપદે નીમણુક થઈ છે; ઉભયને ધન્યવાદ ઘટે છે પરંતુ કેન્ફરન્સનું મુખ્ય કાર્ય સંગઠનનું છે તે ધ્યાનમાં રાખી મધ્યમ વર્ગના સાધર્મિક બંધુઓના ઉદ્ધારની યોજના લાંબા ગાળાની ન થાય પરંતુ શીધ્ર રીતે પાંચ લાખ રૂપીઆને અમલ થઈ બેકારી ટળે તે માટે–વહેલી તકે પ્રયત્ન કરવાની સૂચના કરીએ છીએ. સાવરકુંડલામાં જૈન વિદ્યાર્થીગૃહના શિલારોપણની ક્રિયા શેઠ રોગીલાલ મગનલાલ હસ્તક જેઠ યુદ ૧૦ થઈ હતી તેમજ બોટાદ જન સંધ તરફથી જિનાલયને શતાબ્દિ મહોત્સવ આ. ભ. શ્રી ચંદ્રસાગરસૂરિજીની નિશ્રામાં થયો હતો. ડે. વેસ્ટર સ્કેચ મૌરર કે જેઓ વોટિન-અમેરીકામાં દક્ષિણ એશિયા વિભાગના ગ્રંથપાલ છે તેઓ અષાઢ શૂદી ૧૫ સ્ટીમરમાં અમેરિકાથી પંદર નિષ્ણાત સ્કેલ સાથે મુંબઈ આવ્યા છે અને આ. શ્રી વિજયવલ્લભસરિના દર્શનાર્થે આવી ગયા છે. તેઓ નવ માસ સુધી પુના ભાંડારક ઈન્સ્ટીટયુટમાં જૈન દર્શનના સિદ્ધાંતને અભ્યાસ કરશે. પછી ભાષણ આપશે તેમજ અન્ય મુનિરાજોની પણ મુલાકાત લેશો. આ રીતે ગત વર્ષમાં દર્શન, શાન, ચારિત્ર, તપ, દીક્ષા, કેળવણી વિગેરેનાં અનેક સત્ર જૈન સુષ્ટિમાં પૂર્ણ થયા હતાં. ઉપરાંત ગત વર્ષમાં પૂ. આ. કે. શ્રી વિજયકરતૂરસૂરિજી જેઓ આત્માનંદ પ્રકાશમાં વારંવાર તત્વજ્ઞાન પૂર્ણ લેખે આપતા હતા તેમને, સભાના પેટ્રન શ્રી ચીમનલાલ ડાયાભાઈ, કોન્ફરન્સના પિતા શ્રી ગુલાબચંદ ઠઠ્ઠા, શ્રીયુત સુરચંદ પુરુષોત્તમદાસ બદામી, પંડિત લાલન, શ્રી મકનજી જુઠાભાઈ બેરીસ્ટર વિગેરેના અવસાન માટે સભા દિલગીરી દર્શાવે છે અને તેમના અમર આત્માને શાંતિ ઇચ્છે છે. લેખન ગત વર્ષમાં પદ્ય વિભાગના ૪૧ લેખે અને ગદ્ય વિભાગના ૫૦ લેખે આપવામાં આવ્યા છે. પદ્ય લેખમાં કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના શ્રી મહાવીર સ્તવન વિગેરે છ કાવ્યો, સાહિત્યરત્ન પૂ. મુ. શ્રી જંબૂવિજયજીનું પાઉં જિનેશ્વર સ્તવન, . શ્રી નેમવિજયજીનું શાંતિ જિન સ્તવન, પં. રામવિજયજી ગણિના સ્વ. મેહનવિજયજી( લટકાળા)ના શ્રી કષભદેવ વગેરે ચાર જિનેશ્વરના ભાવાર્થ સાથેના સ્તવને, મુ. વિનયવિજયજીના ગુરસ્તુતિના બે કાવ્યો, શીઘ્રકવિ મુ. શ્રી દક્ષવિજયજીનું મહાવીર જિન સ્તવન, સાક્ષર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆના સંસારદાવાનલ સ્તુતિના અનુવાદમય For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ---- ---- -- - - નુતન વર્ષનું મંગલમય વિધાન. ત્રણ લેખે, ડો. વલ્લભદાસ નેણસીભાઇના અતીત વીશીના શ્રીમદ્દ દેવચંદ્રજી રચિત આઠ જિનેશ્વરના વિવેચન સહિત સ્તવને, સ, ભવાનભાઈ પ્રાગજીના શ્રી આદિનાથ ભગવાનની પ્રાર્થના વિગેરે છે કાવ્યો, અછી બાબાના સદ્દગુણપૂજન વિગેરે ત્રણ કાવ્ય, શ્રી અમરચંદ માવજીનું પર્યુષણ કર્તવ્યનું કાવ્ય, શ્રી કમળાબહેન સુતરીઆ M. Aનું માનવતાના પુષ્પવાળા કાવ્ય, અને શ્રી જવાનમલ કુલ ચંદજીના સામાન્ય જિન સ્તવન વિગેરે ત્રણ કાવ્યો – આ તમામ કા સલલિત અને ગંભીર ભાવાર્થવાળાં છે. ગદ્ય લેખોમાં પૂ આ શ્રી વિજયજંબુસરિજીનો વર્ષીતપ મહિમાને લેખ, મુ. લક્ષ્મીસાગરને ક પુરુષાર્થ કરશો? તથા મનુષ્ય જીવનનું સાફલ્ય કેમ થાય? એ બે લેખો, પૂ. આ૦ શ્રી વિજય વલ્લભસૂરિએ મુંબઈમાં આપેલા વ્યાખ્યામાંથી વલ્લભવાણી; તેજસ્વી પ્રતિભાવાળા મુ. ચંદ્રપ્રજાસાગરજીને મૃત્યુની ગાડીને લેખ, સાહિત્ય સંશોધક પ્રોહીરાલાલ કાપડીઆને સિદ્ધસેનદિવાકરની કૃતિઓ તથા વાચકયશના વંશવૃક્ષ સાથેના છ લેખ, એ. આર. રંગાસ્વામી આયંગરના ભતૃહરિ અને દિનાગનો અનુવાદ સાથે લેખ, સ્વ. મોતીચંદ ગિરધરલાલના ધર્મ કૌશલ્યના બે લેખ, ઉમાકાંત પ્રેમાનંદ શાહને સોનગુફા ભંડારને શિલાલેખસં. ભવાનભાઈ પ્રાગજીના અહંકારશુદ્ધિ વિગેરે ચાર લેખે, પં. શ્રી કનકવિજયજી ગણિના દીપમાળાના બે લેખે, તવભૂમિમાં ઉછરતા લેખક શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલના ચૈતન્યવિકાસ વિગેરે પાંચ લેખ, શ્રીમતી કમળા બહેન સુતરીયા M. A. ના કુદરતી ઉપચારે અને સહજ સમાધિના બે સંગ્રહીત લેખો, મિલાપ અને ધર્મા પ્રભા માસિકમાંથી ઉદ્ભૂત બે લેખ, શ્રી મફતલાલ સંઘવીને આપણું જીવનને લેખ, સાહિત્યસંશોધક પૂ૦ મુળ શ્રી અંબૂવિજ્યજી ઉપર . એફ. આર. હેમ, મુરારિલાલ નાગર (અમેરિકાના જૈનદર્શન શાસ્ત્રના અધ્યાપક ) પ્ર. ડેનીઅલ ઈગલ્સ (હાર્વર્ડ યુનિવર્સિટી હિંદી વિભાગના અધ્યક્ષ) અને વોશીંગ્ટન કે ગેસલાઈબ્રેરીના ગ્રંથપાલ ડું મારા વિગેરેના આવેલા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય સંબંધીના પત્રો અનુવાદ સાથેનો લેખ, શ્રી જિજ્ઞાસ મુનિરાજ શ્રીમદ્ રાજચંદ્રની પવિત્ર વિચારશ્રેણિવાળા લેખ, પ્રોજયંતીલાલ દવે M A કે જેમણે અનેકાંતવાદ અને નમસ્કાર મંત્રનો ગુજરાતી સરલ ભાષામાં ભાષાંતર કરેલાં હતા તેમને ‘તૃષ્ણાને પ્રભાવ” લેખ, અચ્છાબાબાને સાચો સજને કેશુ? મુ.વિનયવિજયજીએ પૂ આ શ્રી વિજયવલ્લભસરિને પૂછેલા પ્રશ્નો, ફતેહચંદ ઝવેરભાઈના નૂતનવર્ષનાં મંગલમય વિધાનવાળો લેખ, તથા ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ (સેક્રેટરી) તરફથી સ્વીકાર અને સમાચનાના દશ અને વર્તમાન સમાચારના નવ લે-આ તમામ ગદ્ય પદ્ય લેખોના વાચનનું પરિણામ વાચકેના ક્ષથોપશમાદિ ભાવોને અર્પણ કરીએ છીએ. નૂતન વર્ષમાં કાવ્યસર્જકને પ્રશસ્ત ભાવે આમંત્રણ કરીએ છીએ તેમજ નૂતનવર્ષમાં એવા લેખો લખાય કે જેમાં મધ્યમવર્ગની પરિસ્થિતિ સુધરવાની યોજનાઓ હેય, જૈન સમાજમાં સંગઠન ઊભું થાય, નવું ચેતન રેડાય, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ સધાય, વાચકોના આત્માઓને જૈન સિદ્ધાંતનાં રહસ્યનાં અનભવની વાનકી મળે, અને તે આત્મામાં સહજાનંદનાં પ્રકાશનો કિરણો મટી શકે. ગતવર્ષના લેખમાં સમજફેરથી જેન સિદ્ધાંતથી વિપરીત પણું આવેલું હોય તેને માટે સભા ‘મિચ્છામિ દુક્કડ' આપે છે, સાહિત્યપ્રચાર અને ભાવના સ્વ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના મંગલમય નામથી ૧૮ વર્ષ પહેલાં સ્થાપિત પ્રસ્તુત Professor of International Academy of Indian culture Nagpur. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra . www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, સભા પેટૂના, લાઇક્રમે બરા, સાહિત્યસીરીઝ અને સભ્યોથી બલવત્તર બનતી ગઈ છે: સ૦ ૨૦૦૮ ના આસા વદ ૦)) સુધી ૬ર પેટ્ના, અને ૬૬૦ લાઇક્ મેબરા સહિત કુલ ૭રર સભાસદો છે; સસ્તાસાહિત્યની સીરીઝમાં ગત વર્ષમાં સ્વ॰ શેઠ શાંતિદાસ ખેતસી ટ્રસ્ટફંડ તથા શેઠ શ્રી જીવંતલાલ પ્રતાપસીની સહાયથી સીરીઝનું બીજું પુસ્તક પૂ॰ મુ॰ શ્રી ભાનુવિજયજીની મંગલમય લંબાણુ પ્રસ્તાવના સાથે નમસ્કાર મહામ ંત્ર પ્રકટ થઇ ચૂકયું છે; શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ભાષાંતર કે જે શેઠ ભાગીલાલ મગનલાલની સીરીઝ તરીકે તૈયાર થયું છે તે તેમને સમર્પણ કર્યા પછી ભેટ રૂપે પેટ્રન સાહેબે અને લામેખરા વિગેરેને અપાઇ ગયેલ છે. એ રીતે સ૦ ૨૦૦૯ માં શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ચિત્ર, જ્ઞાનપ્રદીપ ભા. ૩ જો, અને નમસ્કારમત્રની બુકો ભેટ તરીકે અપાઇ ગયા છે. નવા થનાર પેટ્રન સાહેને સં. ૨૦૦૫ થી સ. ૨૦૦૯ની ભેટાનાં તમામ પુસ્તકા સિલિકમાં હશે ત્યાં સુધી મળી શકશે. દ્વાદશારયચક્ર કે જે અઢાર હજાર શ્લોકના ગ્રંથ છે તે પરમપકારી મુનિરાજશ્રી પુણ્યવિજયજીની પ્રેરણુાથી સાહિત્ય-રત્ન મુ॰ શ્રી જ.વિજયજીના સંશોધનપૂર્વક લગભગ પ્રથમ ભાગ તૈયાર થઇ જવા આવ્યા છે, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર મૂળ ખીજો ભાગ પ* એથી ચાર તૈયાર થઇ ગયા, બૃહત્કલ્પસૂત્ર ભાગ છઠ્ઠો સાહિત્યરત્ન મુ, પુણ્યવિજયજીની વિસ્તૃત પ્રસ્તાવના સાથે પ્રકાશિત થઇ ગયા છે. સ્વ પૂ॰ મણિવિજયજી દાદાની પ્રાચીન પેઢીના વિદ્યમાન વારસ મુખ્ય શિષ્ય પૂ॰ આ॰ મ॰ શ્રી વિજયસિદ્ધિસૂરિજી કે જેમની ઉમ્મર લગભગ ૧૦૧ વર્ષની છે, તેમના પ્રશિષ્ય મુ॰ શ્રી ભુવનવિજયજીના શિષ્ય મુ॰ શ્રી જખૂવિજયજી છે, જે સસારી અવસ્થાના પિતાપુત્ર છે તથા ૧૦ દાદાગુરુ પ્ર૦ શ્રી કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય વિન મુ॰ શ્રી પુણ્યવિજયજી એ ઉભય મુનિરત્નાની કૃપા પ્રસ્તુત સભા તરફ ચાલુ રહી છે, જેથી એ ઉભય મુનિરાજેના સાહિત્યાહારના કા માટે સપ્રસંગ આભાર માનવામાં આવે છે. અનેકાંતવાદ ઇંગ્રેજી મૂળ નિબંધ સભા તરફથી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસી તથા ૧૦ શેઠ શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ ફંડની યાદગીરીમાં ઉપપ્રમુખ પ્રા॰ શ્રી ખીમચંદભાઈ ચાંપસીની દેખરેખ નીચે છપાય છે. જે ભારતમાં તથા યૂરોપ-અમેરિકામાં જૈનદર્શનનું રહસ્ય સમજવામાં ઉપયાગી થઈ પડશે. હજી સભાના સાહિત્યપ્રચાર સબંધમાં અનેક ત્રુટિઓ છે, જેમાં સસ્તા સાહિત્યની વિશાળ યાજના, આત્માનંદ પ્રકાશ માસિકને અખંડાનંદ જેવુ બનાવવા વિગેરે વિગેરે છે, પશુ તે સંજોગાવશાત્ પાર પડી શકી નથી; પરંતુ કહેવુ જોઇએ કે વિદ્વાન્ અને ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓ લખનાર લેખા ઉપર પણ નિર્ભર છે, આ અમારી ભાવના કુલિત થાય તેમ ઇચ્છીએ છીએ અને પ્રસ્તુત સભાના વયેાવૃદ્ધ કાર્યકર માનવતા મંત્રીશ્રી વલ્લભદાસભાઈ તરફ સુંદર સાહિત્ય પ્રકાશન માટે પૂ૦ ૦ મ૰ શ્રો વિષયલબ્ધિસૂરિ, પૂ૦ ૫૦ શ્રી કનકવિજયજીગણ, પૂ॰ સુ॰ શ્રી જમૂવિજયજી તથા ૫૦ ખુશાલચંદ વસ્તાભાઇ તરફથી સુંદર અભિપ્રાયા આવેલા છે, જે ગત વર્ષના આત્માનંદ પ્રકાશમાં પ્રસિદ્ધ થયેલા છે. તે ઉચિત વ્યવહાર તરીકે સાદર કરીએ છીએ તેમજ મા॰ પ્રમુખ શ્રી ગુલાબચંદ શેઠ, ઉપપ્રમુખા, મ ંત્રીવર્યાં અને વ્યવસ્થાપક કમિટિને પ્રસ્તુત વર્ષોમાં કરેલા પ્રશસ્ત કાર્યો માટે અભિનંદન ધટે છે. અતિમ પ્રાથના. વૈરાગ્યશતકમાં અનિત્ય ભાવનાની દૃષ્ટિએ એક રૂપક છે જેમાં “ ચંદ્ર અને સરૂપ બે બળદો, વિસા અને રાત્રિારૂપ ટિકાઓ દ્વારા મનુષ્યાના જીવન--કૂપમાંથી આયુષ્યરૂપ પાણીને બહાર કાઢી કાળરૂપ અર૯( રેંટ )ને ચલાવ્યા કરે છે. '' મતલબ કે ત્યાં પાંચ કારણેામાં વ્યવહાર કાળની મુખ્યતા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગળમય વિધાન ૮ A દર્શાવેલી છે. શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી મહાવીર પરમાત્માએ જીવ અને અજીવના પર્યાયરૂપે નિશ્ચયનયથી દ્રવ્યને કહેલું છે, વ્યવહારદષ્ટિએ તે એક સમયથી પુદ્ગલાવત સુધીની કાળગણના છે, પરંતુ નિશ્રયદષ્ટિએ આત્માના પર્યાયે ક્ષણે ક્ષણે પલટાતા (Evervarying) જાય છે. અનાદિકાળથી આત્માના પર્યાયે ભિન્ન ભિન્ન શરીરરૂપે અથવા અન્યરૂપે પલટાતા આવ્યા છે. અનંતકાળને આત્મા પચાવી ગયેલ છે; પરંતુ આત્માને કાળ ચસી શકયો નથી-શકશે નહિ, દ્રવ્યદષ્ટિએ અનાદિકાળથી એક અને અખંડરૂપે રહેતે આત્મા આખા વિશ્વમાં શાશ્વત જીવન અનુભવે છે. આ વસ્તુસ્થિતિને અનુરૂપ સ્વ સાક્ષર નરસિંહરાવ મૃત્યુને જરા થોભવા માટે અન્યક્તિ કરતાં કહે છે કે સુખ કે હજી ભરીઓ ને પૂરા, હજી ગાન ગાન બધાં મુજ છે અધૂરો; મુજ અશ્રુ હજી સધળો ન હય, પળ વાર જ મોત નું શૂન્ય ભલા.” આ અતિ પછી મરણસંહિતામાં તેઓ કહે છે કે-“દીઠું જીવન તવ સનાતન, મૃત્યુ મરી ગયું રે લોલ” ત્યારે તેમાંથી પ્રશ્ન થાય છે કે મૃત્યુ મરી જાય તેને ઉપાય શું? શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થ ભાગ્યમાં કહે છે કે- કર્મના કલેશથી છૂટવું એ જ મૃત્યના મારણને ઉપાય છે.” ખરેખર મનુષ્ય પૂર્વ સંસ્કારોને વારસે લઈને જન્મે છે; તે યુગ યુગને મુસાફર તથા ઘણા દેશને મહાન યાત્રા છે. શ્રી વિનોબા ભાવે કહે છે કે-“જીવનને બીજો છેડે મરણને અડે છે. એ વાત ખ્યાલમાં રાખી છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, ફળ કેવી રીતે થાય એને અભ્યાસ આયુષ્યભર રાખ જોઇએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે તેને વિચાર આજ ને આજ જોઈએ; જે ક્ષણે ભૂલ સમજાય તે ક્ષણ પુનર્જન્મની ગણજે, તે તમારું નવું બાળપણ. તે તમારા જીવનની બીજી નવી સવાર છે–એમ સમજજે ”-વરતુતઃ આત્મા અમર હોવા છતાં પાંચ સમવાયોને આધીન થઈ કર્મોના બંધનથી પરાધીન બનતાં તે સંસારમાં મૃત્યુના ભયપૂર્વક ભટકતો રહ્યો છે. વાસ્તવિક અર્થમાં તે મુકિત મેળવી શકો નથી. નિગોદથી માંડીની માનવ જન્મ પહેલાં ભવિતવ્યતાની મુખ્યતા હતી પરંતુ મનુષ્ય જન્મથી પુરુષાર્થની મુખ્યતા બની રહે છે. મનુષ્ય જન્મ, પચેંદ્રિય સંપૂર્ણતા, સદ્દગુસંગ, શાશ્રવણ અને જિનધની પ્રાપ્તિ વિગેરે પૂર્વ પુણ્યગે પ્રાપ્ત થાય છે; વ્યવહારથી શુદ્ધ દેવ ગુરુની શ્રદ્ધા અને નિશ્ચયથી આત્માના વસ્તુ સ્વભાવની ઓળખાણ પ્રાપ્ત થતાં આધ્યામક બીજનાં દર્શન થાય છે અર્થાત સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે; પછીથી આત્માનું સાધ્ય ક્ષણેક્ષણે થતું ભાવ મરણ ટાળવા માટે મુક્તિનું જ હોય છે; આત્માને ચારિત્રબળમાં તૈયાર થવા માટે પ્રશસ્ત પુરુષાર્થ શરૂ થાય છે; જિનપૂજા, સામાયિક, વ્રત, જ્ઞાનાભ્યાસ, તપશ્ચર્યા, શીલ, યા, દાન, વ્યાખ્યાનશ્રવણ મધ્યમ વર્ગના સાધમિક બંધુઓને ઉદ્ધાર વિગેરે ગાને આચરતાં દર્શન. જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ધ્યાન શક્તિને ખીલવવાના આચારમાં પ્રશરતપણે પ્રગતિ કરતાં જૈન ધર્મની ઉન્નતિનાં અનેક કાર્યો કરી અશુભ કર્મોની નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. અનેક જન્મનાં સંસ્કાર ગાઢ થતાં આમાનાં સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રવાળો સમૃદ્ધ થતાં જાય છે; કર્મોથી સ્વતંત્ર મુક્તિ થવાના પ્રબળ પુરુષાર્થને પરિણામે સત્તાગત શુભ વાસનાઓનો પણ ક્ષય થતાં પુણ્ય અને પાપ—ઉમયકર્મોને ક્ષય થઈ શાશ્વતપણે મુક્તિ થાય છે અને સ્વરૂપ અવસ્થાને શકિત (Power of Selfresistence) હમેશને માટે પ્રાપ્ત કરે છે. આ પરમાત્મ સ્વરૂપ મેળવવાની ઉત્તમ કળા પ્રસ્તુત પત્રના વાચકે. પ્રાપ્ત કરે. માનવલક્ષી જીવનસાધના સફળ કરે અને પરિણામે આમાનંદવાળે પ્રકાશ કે જે કર્મરૂપ વાદળોથી ઢંકાઈ ગયો છે તેને આવિર્ભાવ કરે એ મંગલમય ભાવના સાથે પર્યુષણ પર્વના સારભૂત-રહસ્યરૂપ હામે વન-વે નવા મંતુ મે સકળ જીવસૃષ્ટિની For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra • B શ્રી આત્માનંદ પ્રકાશ ક્ષમાપનાપૂર્ણાંક ઉપસંહારમાં નમો વિશ્વાનંના મંગલમય પદનું સ્મરણ કરી કે પુરુષાર્થસિદ્ધયુપાય ’ ગ્રંથમાં શ્રી અમૃતચંદ્રાચાય કૃત સિદ્ધ પરમાત્માના સ્તુતિ-મ્લાકને સાદર કરી વિરમવામાં આવે છે. कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविषयात्मा । परमानंदनिमग्नो ज्ञानमयो नन्दति सदैव ॥ ‘ જે કૃતકૃત્ય છે, ( ૪૫ ) લક્ષ યાજન લાંખી, પહેાળી સિદ્ધશિલા ઉપર વિરાજે છે, સકલ સ્થાવર જંગમ પદાર્થોના જ્ઞાતા છે. શાશ્વત આનંદમાં મગ્ન છે તે સત્તુ પરમાત્મા સર્વાંદા જયવત વતે છે '' મુંબઇ સ. ૨૦૦૯ ૐ શાંતિ: શાંતિ: શાંતિ: શ્રાવણુ જુદી ૧ સેમવાર } તા. ૧૦-૮-૫૩ ૪ શ્રી ઇંદ્રવિજયજી મ. આદિ ૫ શ્રી જનકવિજયજી મ. આદિ ૬ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી www.kobatirth.org ફતેહચંદ ઝવેરભાઇ પંજાબદેરોદ્વારક ન્યાયાબેનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર( શ્રી આત્મારામજી મહારાજ)ના પટ્ટધર આચાવ ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાધુ સાધ્વીઓના ચામામાં. ૧ પુજાકેસરી યુગવીર આચાય શ્રીમદ્ વિજય-૧૮ મુનિશ્રી વિષ્ણુધવિજયજી મ. વલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિ ભાયખલા મુબઇ ૧૯ મુનિશ્રી સતેષવિજયજી, મિત્રવિજયજી ૨ ઉપાધ્યાય શ્રીપૂર્ણાનંદવિષયજી મહારાજ ૨૦ મુનિશ્રી નરેન્દ્રવિજયજી શ્રી આદીશ્વર જૈન મંદિર, ઉપાશ્રય પાયની ૩ પન્યાસ વિકાસવિજયજી મહારાજ આદિ સાધ્વીઆના ચામાસા. ઘાટકોપર ૧ પ્રવતની સાધ્વીજી શ્રી હેમત્રીજી આદિ સાધ્વીજી શ્રી વસતશ્રીજી આદિ. પાલીતાણા ૨ શીલવતીશ્રીજી તથા વિદુષી સથ્વી મૃગાવતીશ્રીજી દાદર કાટ મહારાજ તથા ખાખાજી શ્રી વિચારવિજયજી મહારાજ આદિ ઠા. સાત સીત્તેર (વાયા મીયાગામ) ૭ આચાય'. શ્રીમદ્ વિજયઉમંગસૂરિજી મહારાજ આદિ પાલીતાણા ૮ પંન્યાસ શ્રી તેમવિજયજી મહારાજ આફ્રિ ૧૧ મુનિશ્રી પ્રકાવિજયજી આદિ ૧૨ મુનિશ્રી વિશારવિજયજી આદિ ૧૩ મુનિશ્રી કુ ંદનવિજયજી આદિ માલણ ૧૪ મુનિશ્રી વિનયવિજયજી આદિ ૧૫ મુનિશ્રી રામવિજયજી ૧૬ મુનિશ્રી હેમવિજયજી આદિ ૧૭ મુનિશ્રી હીમ્મતવિજયજી ૯ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ લુસાવાડા, અમદાવાદ ૧૦ પન્યાસશ્રી રામવિજયજી મહારાજ આદિ શીરાહી • વડે દરા ૮ હિતશ્રીજી આદિ ર ૯ ચંદ્રકોજી, પુણ્યશ્રીજી ગ્માદિ ૧૦ પુષ્પશ્નોજી આદિ ૧૧ આનંદશ્રીજી આદિ ૧૨ કપુરશ્રીજી આદિ ૧૦ ૧૩ ભદ્રાશ્રીજી આદિ ૩ પાલેજ કરજણ ૧૪ પ્રમેાદછોજી આદિ (ડી.પાલણપુર) ૧૧ શાંતિશ્રીજી આદિ લખતર ૧૬ હેતશ્રીજી આદિ લાહારા ૧૭ જયશ્રીજી આદિ પ ભાવનગર ૧૮ માણેકશ્રીજી આદિ પાલીતાણા ૧૯ કલ્યાણુશ્રીજી આદિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ તરૂણકોજી આદિ ૭ જિતેંદ્રો કલકત્તા ૐ કુસુમશ્રીજી આદિ ૧૧ ગેાડવાડ હાઉસ મુ`બઈ ૪ ચિત્તશ્રીજી આદિ ૮ તેમનાથ જૈન ઉપાશ્રય મુંબઇ ૫ માણેકશ્રીજી આદિ ૬ દાણા ( મુ ાઇ) આદિ પ For Private And Personal Use Only સેવાડી ભાડા અમદાવાદ દાદર (મુંબઇ) મહેસાણા પાલણુપુર વડાદરા સુરત પાટણ ડભાઇ ભચ દહાણુ કપડવંજ ઉમેટા ડગરા ( કચ્છ ) ( મારવાડ ) જોધપુર Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir STUFFFERRESTEFERESERVER RESERSHRUST શ્રીમદ્ દેવચંદ્રજીકૃત અતીત ચોવીશી મળે નવમા શ્રી દામોદર જિન સ્તવન, (સં. ડૉકટર વલ્લભદાસ તેણસીભાઈ–મોરબી). સુપ્રતીત હૈ કરી થિર ઉપયોગ કે, અને સમગનાન, દર્શન, ચરણાત્મ વીર્યના દાતારને દામોદર જિન વંદીયે; શત્રુ જાણવા. વિષય રોગના ઉપચારને સુખ જાણવું, અનાદિની હે જે મિથ્યા ભ્રાંતિ કે, અને શુદ્ધાત્મ સંયમમાંહે દુઃખ જાણવું. કારણને તેહ સર્વથા છેદીયે; કાર્ય જાવું અને કાર્યને કારણુ જાણવું. અપવાદને અવિરતિ હે જે પરિણતિ દુષ્ટ કે, ઉત્સર્ગ અને ઉત્સર્ગને અપવાદ જાણો. પુણ્યપાપરૂપ ટાળી થિરતા સાધીયે; શુભાશુભ પરિણામને ધમરૂપ શુદ્ધ પરિણામ જાણુ કષાયની કસમલતા કાપી કે, તથા શુદ્ધ ભાવધર્મને પુણ્ય પાપરૂપ શુભાશુભ પરિણામ વર સમતા આરાધીયે. (૧) જાણવે. ઉભાગને માર્ગ અને શુદ્ધ માર્ગને ઉન્માર્ગ, આશ્રવને સંવર અને સંવરને આશ્રવ, બંધને અબંધ સ્પષ્ટાર્થનવમા શ્રી દામોદર સ્વામીના શુદ્ધ અને અબંધને બંધ, અકર્તાને કર્તા અને કર્તાને આધાદામૃત રસભર્યા વચન સાંભળી, આત્મ, અકર્તા, અકારણને કારણ અને કારને અકારણ, અનાત્મ આદિ અનંત તની રૂડી પ્રતીતિ કરી, અકાર્યને કાર્ય અને કાર્યને અકાર્ય, અકારકને કારક, ઉપયોગ સ્થિર કરી. દાદરસ્વામીને પરમ આદરે વિદીયે, એટલે તેમનાં વચન અને ગુણે અતિ તથા કારકને અકારક, અપ્રમાણુને પ્રમાણુ, તથા પ્રમાણુને અપ્રમાણુ, કુનયને સુનય અને સુનયને સન્માને આદરિય. જીવને અનાદિથી વિપ્રયાસ વાસના કુનય, કુવચનને સુવચન, અને સુવચનને કુવચન, રૂ૫ મિયા ભ્રાંતિ છે તેની વિગતઃ સમભાપીને વિષમભાવી, તથા વકભાજીને સમભાષી, જીવમાં અજીવ બુદ્ધિ, અજીવ ગુણુપર્યાયમાં છવ ઉલટભાવને સુલટભાવ, તથા સુલટભાવને ઉલટભાવ બુદ્ધિ, શુદ્ધાત્મ સ્વભાવ, ધમમાં અધર્મ બુદ્ધિ, અને એ આદિ વિપર્યાસ વાસનાને અસંખ્યાત અધ્યવસાય પુદ્ગલ ક્રિયા પ્રવૃત્તિરૂપ અધર્મમાં ધર્મબુદ્ધિ, શુદ્ધ છે તે સર્વે જડમૂળથી ઉદીયે. મન-વચન-કાયા એ તત્વના જાણુ સમભાવી ગુરુ ઉપર કુગુરુ બુદ્ધિ, અને ત્રણે વેગ સદા અવત અને વિષય કષાયમાં પ્રવર્તે જેનતત્વના અજાણ, ઉસૂત્રભાષી, સ્વછંદતાએ છે એટલે તે રાતદિન સ સમય પાંચ વિષય. પાંચ ચાલવાવાળા, જૈન વેષધારી અથવા અન્ય ભેખ ધારી અવ્રત તથા ચાર કષાયથી નિવર્તતા નથી. એવી ઉપર સુગુરુ બુદ્ધિ, કેવલજ્ઞાની, કેવળદર્શની, પરમ દુષ્ટ એટલે આત્માને અનંત દુઃખ આપનારી અવિસ્થિરતાવાન, અચલ, અનંત વીર્યવંત દેવ ઉપર રતિની પરિણતિ અનાદિથી લાગેલી છે તે દુષ્ટ અદેવ બુદ્ધિ, મિયાજ્ઞાન, મિથ્યાદર્શન, ચાલતાવંત, પરિણતિ ટાળી વિષયે, અવતાદિકથી નિવૃતિ લઈ લબ્ધિવીર્યહીણ ઉપર દેવબુદ્ધિ, અષ્ટકમંથી મુક્ત થયેલા- શુદ્ધાત્મભાવમાં પરમ સ્થિરતા સાધીએ, મળ ચાર ને અમુક્ત જાણવા, અને અષ્ટકર્મ બંધનયુક્ત રાગ કષાય અને કષાયના કારણુરૂ૫ નવ નેકષાય, તેથી ઠેલવંતને અથવા રનેહપાસમાં બંધાયેલાને મુક્ત આત્મસંગ અને આત્મગુણે કષાય છે એટલે શેકાય જાણવા, એ પચે વિપરીત અથવા સરખા જાણવા. છે તે કષાય મેલથી ઉપજતી કસમલતા કહેતાં તથા સ્ત્રીપુરુષ કુટુંબાદિ વિષય દાતારને મિત્ર જાણવા. કલુષતા કાપીને વરપ્રધાન નિજ આત્મ-દ્રવ્ય For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org ક્ષેત્ર-કાળ-ભાવમાં પરમશાંતિ, પરમસમાધિ, અને પરમસતાષરૂપ સમતા સેવીએ એટલે પરદ્રાદિમાં અનાદિથી પોતાપણું માનેલું છે તે સ્વદ્રવ્યક્ષેત્ર-કાળભાવમાં જ પોતાપણાની બુદ્ધિ થાય ત્યારે જ પરમ સ્વતંત્ર શુદ્ઘ શાંતિ તુષ્ટિ થાય. ( ૧ ) જને હા ભરતે જિનરાજ કે, નવમા અતીત ચાવીશીચે; જસ નામે હેા પ્રગટે ગુણરાશિ કે, ધ્યાને શિવ સુખ વિલસીયે; અપરાધી હૈ। જે તુજથી દૂર કે, પરિભ્રમણ દુ:ખના ધણી; તે માટે હા તુજ સેવા રંગ કે, હાજો એ ઇચ્છા ધણી. (૨) સ્પષ્ટા :-મા જંબુદ્રીપના દક્ષિણૢ ભરતમાં ચેાવીશીમાં નવમા દામેાદરસ્વામી નામે તીય"કર થયા જેનુ નામ સાંભળતાં અને જેના વચન હૃદયમાં ધારતાં નાનાદિક,ક્ષાંયાદિક અનંત શુદ્ધાત્મગુણુને જથ્થા પ્રગટ થાય અને જેના ધ્યાનથી એટલે દામાદર સ્વામીએ જે ધ્યાન કર્યું અને જે ધ્યાન શિવસુખ માટે બતાવ્યું તે ધ્યાન આદરીએ તેા ઉપદ્રવ રહિત શાશ્વત સહજ પરમાનદ સુખ વિલાસ પામીએ. તમારી આજ્ઞાથી જે વેગળા રહે છે તે તમારા તથા આત્મશુદ્ધતાના, અને મેાક્ષમાર્ગના અપરાધી થઇ ભવભ્રમણ કરતાં ભારે અને ધેરાં દુઃખ ભોગવવાના, તે માટે મારે તા તમારી અખંડ આજ્ઞા સેવવામાં રંગ રહેજો એ જ મારી પરમ જિજ્ઞાસા છે. (૨) મધરને હે! જીમ સુરતરુ લુખ કે, સાગરમેં પ્રવહેણ સમે ભવ ભમતાં હા ભવિજન આધાર કે, પ્રભુ દરશન સુખ અનુપમા; આતમની હા જે શક્તિ અન ંત કે, તેહ સ્વરૂપ પદે ધર્યાં; પારિણામિક હા જ્ઞાનાદિક ધમ કે, સ્વ સ્વકાર્ય પણે વર્યા. (૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, સ્પષ્ટા :–મારવાડની ભૂમિમાં કલ્પતરુની લું કહેતાં આમ્રવૃક્ષના ઝૂમખાં મળવાં દુલભ, તેમ આ દુઃષમકાળ પાંચમા આરામાં તારાં અનત જ્ઞાન, અનત ન્યાય અને પરમ દયામયી વનપર્યાયની લુ'એ મળવી ધણુા લેાકાને દુલ ભ જાણવી અને તમને પ્રબળ પુણ્યપસાયે પ્રભુવચનને લાભ થા તે આશ્રય' જેવું જાણી ચિત્તમાં આનંદ અને ઉલ્લાસ પામીએ છીએ, એટલે ભરસમુદ્રમાં ઝેલાં ખાતાને જેમ દ્રઢ પ્રવહણુ આવી મળે તેમ અમે પણ સંસાર સમુદ્રમાં ડૂબકીએ ખાતાને તારા સ્યાદ્નાદ વચનરૂપ દ્રઢ જહાજ આવી મળ્યું તે પણ પરમાનંદનુ જ કારણુ છે. ભવભ્રમણુ કરતા વિ જીવાને તારા જ આધાર છે અથવા તારાં પ્રરૂપેલાં શુદ્ધ વચન પ્રરૂપકના આધાર છે, પણ જે તારી આજ્ઞાથી ઉલટા દુમતીએના વચન આધારે વર્તે છે તેને તા જેમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને ક્ષાયરૂપ ખારું પાણી ભયુ છે એવા ભવસમુદ્રમાં પ્રત્યક્ષપણે ડૂબતા દેખીયે છીએ. તારી આજ્ઞામાં રહેવું એ જ તારું દર્શન તેથી જે સુખ પામીએ તેને સાંસારિક ઉપચરિત સુખની ઉપમા લાગી શકે નહીં. હે પ્રભુજી ! તમે આત્માની અનંત શક્તિ પૂર્ણ' પર્યાયે સ્વસ્વરૂપ પદે ધારણ કરી. અને તમે જ્ઞાનાદિક નિજ આત્મ અનંતધમ'ના પરિણામી થયા એટલે કારકચક્ર જે ઉલટું કરતુ હતુ. તે પલટી સુલટયું એટલે જ્ઞાનદર્શોન—ચરણાદિક આત્મિક અનંત ગુણે સહજ સ્વતંત્રતાએ અન્ય કારણુ વિના અને પ્રયાસ વિના સવે" સમય ધમધેાકાર પોતપાતાના કાર્યોંમાં લાગ્યા એટલે પરપારિામિકતાના અંશ માત્ર ક્યાં રહે? અર્થાત્ ન જ રહે. (૩) For Private And Personal Use Only અવિનાશી હા જે આત્માનં કે, પૂર્ણ અખંડ સ્વભાવને; નિજ ગુણના હા જે વર્તન ધ કે, સહજ વિલાસી દાવના; તસ ભાગી હા તું જિનવર દેવકે, ત્યાગી સર્વ વિભાવના; Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E આ વિક્રમની વીસમી સદીની સાહિત્ય—પ્રવૃત્તિ. חל રા (લેખક . હીરાલાલ રસીકલાલ કાપડિઆ એમ, એ.) સાહિત્યને અંગેની પ્રવૃત્તિના સજન, સંપાદન, છે, કેટલાંક અભિમાનથી પ્રેરાઈને કે અન્ય જનોને સંશોધન, સંરક્ષણ અને પ્રકાશન એમ વિવિધ પ્રકારો ઊતારી પાડવાની અધમ વૃત્તિને વશ થઈને સાહિત્યના પડે છે. આ જાતજાતની પ્રવૃત્તિઓ વિવિધ કારણોને ક્ષેત્રમાં સંચરે છે. આમ એક યા બીજા કારણે આભારી છે. કેટલાક જને કેવળ નિરિવાર્થપણે સાહિત્યની કેઈ ને કોઈ જાતની પ્રવૃત્તિ ઉદ્ભવે છે. સેવાભાવે સાહિત્ય-પ્રવૃતિ કરે છે. કેટલાક એને ઓછે- અત્યાર સુધીમાં જેનેને હાથે જે જે પ્રવૃત્તિઓ એક વત્તે અંશે અર્થ–પ્રાપ્તિનું સાધન માની તેમ કરે છે. યા બીજા સ્વરૂપે સાહિત્યને અગે કરાઈ છે તે પૈકી કેટલાક કીતિ મેળવવાની અભિલાષાથી આ કાર્ય વિક્રમની ઓગણીસમી સદી સુધીના સાહિત્ય-પ્રવૃત્તિકરે છે. કેટલાક સ્વકીય, પરકીય કે ઉભયનું કલ્યાણ ને તે થોડો ઘણો પણ ખ્યાલ મળી રહે એવાં કરવાની ઈચ્છાથી સાહિત્યની પ્રવૃત્તિ હાથ ધરે છે. સાધને જેન તેમજ અજૈન લેખકેએ જ્યાં છે સ્વહિતની સાધનામાં પણ હેતનું વૈવિધ્ય જોવાય છે. અને તે પ્રસિદ્ધ થયાં છે. પરંતુ આ છેલ્લાં સે વર્ષની કેટલાક અભ્યાસને દઢીભૂત કરવાના ઇરાદાથી અને સાહિત્ય-પ્રવૃત્તિની વ્યવસ્થિત અને વિગતવાર માહિતી કેટલાક આર્તધ્યાન જેવી પાપમય પ્રવૃત્તિથી પોતાના પૂરું પાડનારું કોઈ પુસ્તક પ્રસિદ્ધ થયેલું જણાતું આત્માને બચાવી પ્રવૃત્તિમાં જોડવાને માટે તેમ કરે નથી. તે એ દિશામાં કાર્ય થવું ઘટે. શ્રુતજ્ઞાની હા ન કહી શકે, સર્વ કે, જિનચંદ્રની હો જે વ્યક્તિ એકવકે મહિમા તુજ પ્રભાવને (૪) દેવચંદ્ર પદ કારણે. (૫) સ્પાઈ-પ્રભુજી! અવિનાશી, આત્યંમિક, સ્પષ્ટાર્થ -પ્રભુજી કોઈપણ પુદગલ વસ્તુના કામી ત્રક પરમ અને પૂર્ણ અખ આત્મિક સ્વભાવે નથી, એટલે કષાય તે શેનો હેય? અર્થાત ન જ મન છો. તમારા સર્વે સ્વગુણ આપ આપના હોય. પ્રભુજીનો સાથ એટલે પ્રભુજી પ્રમાણે અમે કાર્યમાં સકળ સમય વર્તે છે તે સહજ સ્વભાવ પણ પરગણુ કામના રહિત અને કવાય રહિત સદી વિલાસનો દાવ તમારે આવ્યા છે; તે શુદ્ધ ભાવના જ રહીએ એ સદા અમારે સાથ હેજે, અથવા તમે ભાગી છો અને સર્વે વિભાવના ત્યાગી છે. સિદ્ધક્ષેત્રમાં અમારે તમારો નિત્ય સ્થિર સોથ હા. આઠે કર્મને છતી વરપ્રધાન જ્ઞાનદર્શન ગુણે દેદીય- અમને શિવમાર્ગમાં પ્રેરનારા માટે અમારા નાથ માન છો. પૂર્ણ શ્રુતજ્ઞાની પણ તમારા ગુણદિ અને પ્રભુજી અમને કહી ગયા કે શુદ્ધ સિદ્ધિ માં પ્રભાવને મહિમા કહી શકે નહીં. (૪) આવે તે જ તમારાં વચન સફળ થજો. એ માટે નિકામી હો નિકાઈ નાથે કે, તમારી શુદ્ધ અણુ આરાધી શુદ્ધ સાધકપણું સાધી સાથ હેજે નિત તુમ તણે; આત્મસિદ્ધતા પામું. વીતરાગ દેવથી ઈહલે કાદિ તુમ આપ્યું હતું આરાધન શુદ્ધ કે, ઇચ્છા રહિત વિશુદ્ધ રાગ તે જ ભવજયથી છોડાવનારો - સાધું હું સાધકપણે; છે, એવા સામાન્ય જિનેમાં ચંદ્રમા સમાન તીર્થંકર વીતરાગથી છે જે રાગ વિશુદ્ધ કે, દેવની ભક્તિમાં એકવાણું તે જ દેવમાં ચંદ્રમા સમાન તેહીજ ભવભય વારણે સિદ્ધિપદનું કારણ જાણવું. (૫). [ ૧૧ Je For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org . પત્ર લખ્યા છે, પશુ શ્રાવક–શ્રાવિકાનું હું ગુજરાત વિદ્યાસભા ” તરથી “ ગ્રંથ અને ગ્રંથકાર ” ના દસ ભાગ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલા છે એમાં - વિદ્યમાન ' અને · વિદેહી ' લેખ-શકું તેમ નથી એટલે ક્રાની સાહિત્ય-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી એમની જીવનરેખા આલેખાઈ છે. એમાં કેટલાક જૈન લેખક્રા વિષે આ વિજ્ઞપ્તિ કરું છું. પશુ નોંધ છે, પરંતુ કાઇક કારણુસર એમાં તમામ જૈન લેખક્રેને અંગે નિર્દેશ જોવાતા નથી. આથી આ જાતના માહિતી મળી રહે એવે પ્રબંધ જૈન ક્રમે કરવા જોઈએ. આ કાય'માં નાના તમામ ફિરકાઓ પૂરેપૂરા સાનંદ સાથ આપે તે સમગ્ર જૈન ક્રામની એક જરૂરિયાતને તે પૂરતા ન્યાય મળી રહે. અમદાવાદની એક બીજી સંસ્થા પ્રત્યેક વર્ષે રચાતા વિવિધ વિષયના ગ્રંથૈાનુ' અવલોકન તૈયાર કરાવી તે પ્રસિદ્ધ કરે છે. જૈન ક્રમે એવા કશા પ્રાધ કર્યાં જણાતા નથી, તે। આ દિશામાં પણ કાય' થવું ઘટે. દર વર્ષે ત્રણેક જૈન વિદ્યાતાને તેમના વિશિષ્ટતર અભ્યાસના ક્ષેત્રને લક્ષ્યમાં રાખી આ કામ સે(પાવું જોઈએ અને તેમ થતાં, પ્રકાશકાએ એમને સમાલોચનાના પુરતા બેટ મેકલવાની ઉદારતા દર્શાવવી જોઈએ. જો આમ દર વર્ષે થતું રહે તેા સાહિત્યના ક્ષેત્રને ફાલ કેવા તૈયાર થયા છે અને થવા જોઇએ એ જાણવાનું સુગમ થઇ પડે. સંશોધન કે અન્ય રીતે મહત્ત્વના જણાતા લેખે સ'ગ્રહરૂપે અજૈન સંસ્થા પ્રકાશિત કરે છે. તા સ્વરૂપ આપી શકું તે માટે તે મને પેાતાની કૃતિનાં નામ વગેરે રજૂ કરતી યેાગ્ય સામમી પૂરી પાડવા કૃપા કરે, કેટલાક સૂરિઓને અને મુનવરેાને પણ મેં આ વિજ્ઞપ્તિ કરી છે, અને કેટલાકને Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્જન-સર્જનના બે પ્રકાર પડાયઃ (૧) મોલિક અને (૨) અનુવાદાત્મક. મૌલિક સર્જન એટલે સ્વતંત્ર સ્વયં’સ્ફુરિત રચના, એમ સામાન્ય રીતે મનાય છે. પ્રત્યેક મૌલિક સર્જનનુ' મૂલ્ય અનુવાદાત્મક જૈન સમાજે પણ વિદ્યાનેાના લેખા માટે આવું કાર્યસર્જન કરતાં વધારે જ હાય એમ કહેવું વધારે કરવું જોઇએ. પડતું છે; બાકી મૌલિક સર્જનનું સામાન્ય રીતે મૂલ્ય અધિક ગણાય છે તે સમુચિત છે. આથી ક્રાઇ પોતાના સર્જનને સર્વથા મૌલિક માનવા કે મનાવવા પ્રેરાય તે તે ઉપહાસપાત્ર નહિ તે। અતિશયાક્તિરૂપ મારે તૈયાર કરવાના જે ભાવના છે તેને હું સક્રિયતા ગણાય જ ને ? જગત્ અનાદિ અનત છે, એમ હાલ તુરંત તે હું આ લેખારા સમસ્ત લેખક–લેખિકાને વિજ્ઞપ્તિ કરૂં છું કે વિક્રમની વીસમી સદીની સાહિત્ય-પ્રવૃત્તિ જેવુ' પુસ્તક ન માનનાર પશુ એટલું તે। સ્વીકારશે કે મનુષ્ય આજે લાખેા વર્ષથી આ પૃથ્વી ઉપર છે, આ દુનિયા ઉપરાંત બીજા અસંખ્ય બ્રહ્માંડે છે અને મનુષ્યા એક બીજાના પ્રત્યક્ષ કે પરાક્ષ સહવાસની શ્રી આત્માનંદ પ્રકાશ, સમગ્ર શ્રમણ-વનુ, પ્રત્યેક આ રીતે સાદર લક્ષ્ય ખેંચી આ લેખારા એમને ક આજે આપણે ત્યાં શ્રમણુ–વગ માં ‘તપા’ગચ્છના મુનિવરાની સંખ્યા સૌથી વધારે છે. એમાં ‘ પ’જામ કેંસરી ’ આત્મારામજી, ‘ શાંતમૂર્તિ ’ શ્રી વિજયનીતિ, યોગાનુરાગી ’શ્રી બુદ્ધિસાગરસૂરિ, ‘ તીર્થાંહારક ’ શ્રી વિજયનેમિસૂરિ, ‘ આગમાહારક ’ શ્રી આન સાગરસૂરિ વગેરેના શિષ્ય-સમુદાયની સંખ્યા બહેાળા પ્રમાણમાં છે. તા આવા પ્રત્યેક સમુદાયના અગ્રણી પોતપોતાના સમુદાયની એક યા ખીજા પ્રકારની સાહિત્ય-પ્રવૃત્તિની વિગતવાર નોંધ મને પૂરી પાડે અને બને તે એ પુસ્તકરૂપે પ્રસિદ્ધિમાં આવે તેમ કરે. આમ થવાથી મારા જેવાને એના તાત્કાલિક લાભ મળશે અને ભવિષ્યમાં જેતે જૈન સાહિત્યને સર્વાંગીણુ ઇતિહાસ રચવા હશે તેને આ જાતની સામગ્રી સહાયક નીવડશે, અને તેમ થતાં નૈનાની અને એક રીતે સમસ્ત ગ્રાહિત્ય-રસિંક્રાની એક પ્રકારની ભૂખ સતાષાશે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષાગીત. સન્મ કે સ્થળ અસરથી સર્વથા અલિપ્ત રહે એ એ ઈષ્ટ છે. એનું પ્રકાશન આવકારને પાત્ર છે. મુનિઅશકય છે. વળી જે પુનર્જન્મને માને તે પૂર્વભવમાં વરો પિતે પ્રકાશક બની ન શકે, પરંતુ મહત્વના એક યા બીજા નિમિત્તે કરેલી જ્ઞાનની આરાધનાને ગ્રંથ પ્રકાશિત થવા ઘટે અને એને ય પ્રચાર આ ભવમાં લાભ ઉઠાવાતે હશે એ વાત કેમ ભૂલી થવો જોઈએ એ પ્રકારને ઉપદેશ તે આપી શકે શકે? વિશેષમાં જૈન તીર્થંકર પણ નવું કશું અને એ રીતે પ્રકાશનના કાર્યોમાં ભાગ લઈ શકે. કહેતા નથી એમ સ્વમુખે જાહેર કરે છે ત્યારે મૌલિક આમ અહીં મેં સંક્ષેપમાં સજન વગેરેની જે સજનની બાંગ પિકારવાનો શું અર્થ? રૂપરેખા આલેખી છે એ ઉપરથી સાહિત્ય-પ્રવૃત્તિ • અનરાધામક સજન” માં “ અનુવાદ” એટલે શું તે સમજાયું હશે. આને ખ્યાલમાં રાખીને શબ્દ હું વ્યાપક અર્થમાં વાપરું છું. એથી સંસ્કૃત મેં આ લેખમાં કરેલી વિજ્ઞપ્તિ સમુચિત સ્વરૂપમાં વિવરણ કેવા કેવળ અક્ષરશઃ ભાષાંતર કે છાયા કે સ્વીકારાશે તે અત્યારે જે જૈન સંસ્કૃત સાહિભાવસ્વરૂપી ભાષાંતર જ અભિપ્રેત નથી, પરંતુ ત્યના ઈતિહાસ મેં તૈયાર કર્યો છે તેમાં એની કોઈની કતિ ઉપરથી અરેલું કે એને સંક્ષેપાદરૂપે નોંધ લેવા અને આગળ ઉપર ગુજરાતી સાહિત્યને રજૂ કરાયેલું લખાણ પણ સમજવાનું છે. અંગે જે પુસ્તક જવાની મારી અભિલાષા છે તે વિશેષમાં સર્જનાત્મક કૃતિ એટલે મંય જ નહિ; પ્રમાણે એ કાર્ય કરતી વેળા એમાં પણ નેધ લેવા એમાં મનનીય લેખને પણ સમાવેશ કરવાનું છે. મારાથી બનતું કરીશ એટલું સૂચવી હું વિરમું છું. અને વિશિષ્ટ અવેલેકનેને પણ એમાં સ્થાન છે. સંપાદન-સંપાદન એ સમીક્ષાત્મક હોય તે તે - દીક્ષાગીત – વિશેષતઃ ઉપયોગી અને આવકારદાયક બને. આથી (એ પંખિડા જાજે પિયુના દેશમાં–એ રાહ) ગમે તેમ પુસ્તક છપાવી દેવાય એ સમુચિત ન ગણાય, એ આતમા રૂડા દીક્ષાના પંથમાં, કે હાથપોથી વાંચવા કરતાં મુદ્રિત લખાણ ચાલજે આજથી આનંદમાં. ઓ આતમા. ૧ વાંચવાનું સામાન્ય રીતે સુગમ ગણાય એટલે તે દીક્ષા વિના નથી મેક્ષ સુખ કયાંયે, સામાન્ય કોટિના સંપાદનથી ૫ણું લાભ મળે. સાચું સુખ દીક્ષા પંથમાં. આતમા. ૨ સંશોધન-સંપાદનમાં સંશોધનને અવકાશ છે રજોહરણુપી ધર્મ ધ્વજ સેહે, તેમ એનું સ્થાન સ્વતંત્ર પણ છે. કોઈ વિશિષ્ટ લેખ મુહપત્તિ રૂડી હાથમાં. ઓ આતમા. અને ખાસ કરીને ગ્રંથ જાતાં એનું સમર્થ સાક્ષર કપડા ઉપર કાંબળા સેહે, પાસે સંશોધન કરાવાય તે પણ સંશોધન” છે. સંરક્ષણ-હાથથાઓ સાચવવી-ભંડારને વ્ય- આગળ પિથી ને થાપનાજી સાહે, વસ્થિત રાખવાં ઇત્યાદિ કાર્ય “સંરક્ષણ' છે. એવી દંડ અખંડ મુનિ વેષમાં. એ આતમાં. ૫ રીતે આજે જે કાગળ ઉપર ગ્રંથો છપાવાય છે તેનું ષટખંડ નેતા ચક્રવત્તિ લેતા, આયુષ્ય મર્યાદિત હોવાથી મુદ્રિત ગ્રંથને પણ ટકાઉ દીક્ષા ભિક્ષા માનમાં. એ આતમાં. ૬ કાગળ ઉપર ઊતારવા કે ઉતરાવવા એ ૫ણ સંર- દેવતાઓ પણ જંખે છે ક્ષણ ક્ષણ, ક્ષણને એક પ્રકાર છે. હાલવા સંજમ પંથમાં. એ આતમા. ૭ પ્રકાશન–આજે હાથથીઓ વાંચતાં કેટલાને નેમિ-લાવણ્યસૂરિ—દક્ષ કહે ભૂરિ, આવડે છે? વળી એ હાથથી દરેકને સુલભ પણ મુક્તિ ગમન ત્યાગ માર્ગમાં. એ આતમા. ૮ માં છે? આવી પરિસ્થિતિમાં એ મદિત થાય For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UNIVERSITY OF PENNSYLVANIA PHILADEIPHIA U . 8. A. THE GRADUATE SCHOOL OF ARTS AND SCIENCES Oriental Studies Sanskrit December 4, 1952. Muni Jambuvijayji, Clo Jain Temple P. O. Yeola, Dt. Nasik, (India ). Dear Maharaj : I am writing to acknowledge the reciept of the volumes of Jain literature which you have so kindly sent to the University of Pennsy. Ivania. The volumes which we have received are SurasundariesChariam, edited by Muniraj Shree Raja Vijayjee; Kshatriyakund, Prakrt lakshanam, Svečtămber-digambar, Pattāvali samucoaya (2 vols.) Visva.racná prabandh, all edited by Muni Darsanvijaya; Dharmabindu by Haribhadragūri; Jinväni by Harisatya Bhatt; Hastinapur, a Jain શ્રી મહાવીર જિનસ્તુતિ (રચયિતા–સંધવી ભવાનભાઈ પ્રાગજી) રાગપદ (એકતાલ) બેડે કર તું પાર બે કર તું પાર, મારે બેડે કર તું પાર. ભવટવીમાં ભૂલે પડ્યો છું, સમદષ્ટિ આપ, તું જગજજીવન, તું જગદીશ્વર જ્યોતિ સ્વરૂપ, જિનરાજ. મારે બેડે | મારો બેડo ખેડા વાટ ભૂલે, થાકી રહ્યો છું, ભમિ પ્રભુ ભેટા. વીરજિનેશ્વર, જગપરમેશર ત્રિશલાનંદકુમાર મારો બેડો૦ મારે બેડે શિવશંકર, પુરુષોત્તમ, યાર! અજર અમર કિરતાર, કરુણારસસાગર, દીનબંધુ, તું નાનામૃત છલકાવ. મારે બેડો. મારો બેડો૦ નિષ્કામી ગુણરાય, જિનેશ્વર ! ચિત ના ઠેષ કે રાગ. સકળ વિશ્વ જીત્યું તે સ્નેહ “સત્ય” તુજ હથિયાર. મારો બેડો૦ મારે બેડ હું રાગી છું, મેહે ક્રિયે, તું મુજ મન વિસરામ ત્રિભુવનસ્વામી તાપ નિવારી, શરણાગત ઊગાર મારો બેડો૦ મારો બેડો૦ ગુરુદ્રોહી હું શંકાશીલ છું, ધી ને વિષયાંધ, સેવકની અરદાસ સુણી પ્રભુ, મતિ ભરમ નિવાર. મારો બેડો મારો બેડે બહિરાતમાં હું તબ્બતુર છું, કલ્પસ દે નાથ! આશ્રિત છું હું આશા તારી, ચરણકમલમાં સ્થાપ. મારો બેડે મારે બેડ ૧. કર્મોપદ્રવ નિવારક, સુખને કર્તા. પરમપદારથ સંપત્તિ મારું જોતમાં ત મિલાવ. ૨. શરીરને આત્મા માનનારો રાગ-મદ, કલ્પ મારો બેડો નારતિ–અરતિ–ભય–શેક, નિંદ્રા-તંદ્રા, તથા દુર્દશાના મેંગમાં રહેશે. ૩. અનિર્વચનીય મુક્તતા. © ૧૪ ]e For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકાર-સાચના. ૧૫ Pilgrimage by Amar Chand; Srīsrīdharacarita by Mánikyasundarsūri; and Sri Atmanand Prakās. I am very glad to have these as additions to our collection of Jain literature. It is especially gratifying to me to recieve such material since I myself have worked in the Jain field and published several volumes. Though it has never been my pleasure to meet you during any of my visits to India, I trust that if I am able to get there again I shall find an opportunity to see you. Is the address Jain Temple, Yeola sufficient to find you when you are on Vihar ? With dbarmalabh, Sincerely yours, W. Norman Brown. Professor of Sanskrit. સ્વીકાર સમાલોચના૧. કલ્યાણસાધન દિશા-લેખક મુનિશ્રી ન્યાય છે. માનવતા હમેંશા સંસ્કારરૂપી તેજ જેમના વિજયજી ન્યાયતીર્થ-ન્યાયવિશારદ. આત્મામાં ઝળહળતું હોય તેનામાં જ આવે છે. આ આ એક લઘુ પુસ્તિકા હોવા છતાં સામાજિક કથા સાહિત્યને ગ્રંથ છે છતાં જેમાં પૂજ્ય વિદ્વાન દ્રષ્ટિથી અને વિદત્તાભરેલી રીતે લખાયેલ ગ્રંથ છે. પંન્યાસજી મહારાજે ખાસ વૈરાગ્ય, ત્યાગ, સચારિત્ર, અને આત્મકલ્યાણ સાધનદિશા ઉપર સુંદર આલેખન સંસ્કારશુદ્ધિ વગેરે ઉચ્ચ કોટીના આત્મકલ્યાણ માટે કર્યું છે, છેવટે તરવરૂપે સત્ય, સંયમ અને સંસ્કાર તેર દીપકે, તેને અન્વય કથા સાથે આપવામાં સેવા એ ત્રણ સકાર-ત્રિપદીને સમજી આચરણમાં આપેલા છે. જૈનકથા સાહિત્યમાં કેટલાક કથાપ્રસંગે ઉતારનાર મનુષ્ય જરૂર કલ્યાણ સાધન પામી શકે છે નજર સામે રાખી લેકમેગ્ય, સાદી, સરલ, સુમધુર અને તેના પાલનથી કેઇપણ મનુષ્ય ભવસાગરને ગુજરાતી ભાષામાં સંકલનાપૂર્વક ભાવવાહી તેમજ તેની તરી જશે એ નિશ્ચય છે. આખી બુક માનપૂર્વક શૈલી કોઈપણ વાચકના મનને અસર કરે તેવી રીતે સર્વ કેઈને વાંચી જવા ભલામણ છે. બુકની શરૂઆતમાં સંસ્કાર દીપમાળાની એક અનુપમ રચના કરી છે. વિદ્વાન મનિરાજ શ્રોએ “ અમરપુરસ્કાર ” ને મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અંધકારમાં સંસ્કાર–પ્રદીપને હેડીંગવાળા લખાણુનો તે વારંવાર પઠન કરવા જેવું ચેતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી કનકવિજયજી જણાવ્યું છે કારણ કે મનુષ્યો તેમાં જણાવેલ ગુણેથી મહારાજ આગમવેત્તા હોવા સાથે સમયજ્ઞ અને કપરા મહાન પ્રતાપી બની શકે છે. આ બુકની કિમત વર્તમાનકાળના મનુષ્યને આજે શેની જરૂર છે? કેવા કંઈ પણ રાખી નથી તે ખુશી થવા જેવું છે. વાંચનની જરૂર છે તે સમજી જીવન કયાણુને ૨. “સંસ્કાર-દીપ” લેખક વિદ્વાન પંન્યા- માર્ગ આ ગ્રંથમાં બતાવ્યો છે. તે વિષયોના નામ સજી મહારાજ શ્રી કનકવિજયજી મહારાજ. ટૂંકી નવલિકા સાથે બોધપાઠ આપેલ હોવાથી મનુષ્યમાં માનવતા હોય તે જ માનવી કહેવાય જૈન જૈનેતર મનુષ્ય માટે આવશ્યક વસ્તુ પૂરી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ શ્રી આત્માનઃ પ્રાર પાડી છે. ટૂંક નવલકથા સુંદર શૈલીમાં ભાવવાહી સભા. રતિલાલ ગુલાબચંદ દેશી, પૂજ્ય વિજયદાનરીતે લખવી તે પૂર્ણુ વિદ્રત્તા અનુભવ જ્ઞાન ડ્રાયસૂરીશ્વરજીના સ્મારક ગ્રંથમાળા નવમા પુષ્પ તરીકે તે જ આવી સુંદર રચના કરી શકાય. પન્યાસજી પ્રકટ કરેલ છે. મૂલ્ય રૂા. ૧-૮-૦ મળી શકશે. મહારાજ ત્યાગમૂર્તિ, પ્રતિભાશાળી મુનિવર પણુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેદકારક સ્વર્ગવાસ. ૧ જાગતા રહેજો, ૨ સમજી, ૩ મહાપ્રયાણુ, ૪ દીવાદાંડી, ૫ ખાઇનું પાણી, ૬ પરિવર્તન, ૭ ત્યાગવીર ૮ પછાંત્ર, ૯ વોરા જીવનસ ંદેશ, ૧૦ રામવનવાસ, ૧૧ તવારીખના તેજ, ૧૨ માનવતાને મુસદેશ, ૧૩ સ ંસ્કૃતિના શણુગાર એ તેર સુદર વિષયેા ઉપર અનુક્રમે બે મિત્રાના પ્રેમનું સુંદર ચિત્ર, જૈન શાસન પ્રભાવક આચાયનું આત્મસમર્પણું, વજ્રબાહુસ્વામી કથા-સત્યાગની ઉત્કૃષ્ટ સ્વરૂપ ત્રીજા વિષયમાં આપેલ છે. પોતાના આચારમાં રહેલી એ સાક્ષાત્ પવિત્ર નારીનું ચરિત્ર આપેલ છે. ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીની કથા જેમાં જીવનની સૌરભ પથરાયેલ છે. એક પંડિત પેાતાનો પ્રતિજ્ઞાના પાલન ખાતર એક સાધ્વી મહારાજના ચરણેામાં જાત અણુ અત્રેની પ્રખ્યાત વ્યાપારી પેઢી મે ટી. સી. બ્રધર્સના મુખ્ય સંચાલક, પુણ્ય પ્રભાવક ધમ'પ્રેમી શ્રીયુત ચુનીલાલ દુ`ભજી પારેખ તેસઠ વષઁની ઉમરે કેટલાક વખતની બિમારી ભાગવી અષાડ શુદ છ શનિવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સામાન્ય સ્થિતિમાંથી પુણ્યયાગ અને વ્યાપાર વાણિજયની કુનેહ અને કુશાગ્ર બુદ્ધિવડે ઉદ્યોગ પતિ બન્યા, પ્રતિષ્ઠિત વ્યાપારી ગણાયા અને લક્ષ્મીદેવી પ્રસન્ન થયા છતાં સસ્કારી અને ધર્મપ્રેમી આત્મા હૈાવાથી ધમ શ્રદ્ધા, દેવગુરુ ભક્તિ અને ઉદારતા વધતાં આત્મ છાયામાં ચંદનબાળાના જીવનનું ભવ્ય ચિત્ર રજૂ કરવામાં આવ્યુ` છે, નવમા દીપકમાં શ્રી મહાવીર જીવનસંદેશનું સજીવ શબ્દ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. રામવનવાસ વિષયમાં એક સવાદાત્મક કથા રજૂ કરી છે–મગીયારમામાં દીપક કથામાં પન્યાસજી મહારાજે એક ભવ્ય પ્રસંગ રજૂ કર્યાં છે. માનવના મૂકસ દેશમાં માનવજીવનની કબ્યપરાયણુતા રજૂ કરી છે. છેવટે સ ંસ્કૃતિ શત્રુગાર જેમાં કેટલાક આદર્શ નારીરત્નેના ટુંકા ઉલ્લેખ નિભધરૂપે કરેલ છે. એક ંદર રીતે તેર વિષયામાં પૂજ્ય પંન્યાસજી મહારાજ સંસ્કાર દીપમાળાની અનુપમ રીતે ગૂ'ચણી કરી છે. એક ંદર રીતે મનુષ્યના આત્મકલ્યાણુ માટે આ “સસ્કારપદીપ” ગ્રંથ અતિ ઉપયેગી નિરંતર પઠનપાઠેન સ્મરણુ કરવા જેવા,જૈન ધાર્મિક શાળાઓમાં ચલાવવા જેવા, ગૃહલાઇબ્રેરીના શણુગારરૂપ બનાવેલ છે. સર્વ મનુષ્યાને ખાસ વાંચવા પઠન કરવા અમેા ભલામણ કરીએ છીએ. મળવાનુ` સ્થળ જુનાગઢ જૈન સાહિત્ય પ્રચારણીય કરે છે. ત્યાગવીર ધન્નાજીના ભત્મ્ય ત્યાગની અને ધૂપ-કલ્યાણુને માટે વ્યય કરવા લાગ્યા. શ્રી ગૌતમ સ્વામીના અનન્ય ભક્ત હતા, તેમજ દર વર્ષે પોતાના ખગલે મારા વિદ્વાન મુનિવરોના ચાતુર્માસ કરાવી ધમ શ્રવણુને લાભ લેતા અને આપતા હતા. તેઓશ્રી ગોડીજી પાનાથ મંદિરના વહીવટ કરતા હોવાથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરી હતી. ભાવનગર પાંજરાપેાળ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ખાલાશ્રમ, જૈન સેવા સમાજ, પાલીતાણા દવાખાના વગેરેમાં હૈદાર, સચાલક વગેરે હાઇ તે તે સ્થળે આધાર સ્થંભ જેવા હતા. સ્વભાવે મિલનસાર, માયાળુ, માનવપ્રેમી તેમજ નિરાભિમાની હતા. આ સભાના ધણા વર્ષોથી તે લાઇક્ મેમ્બર હતા. તેાશ્રીના સ્વર્ગવાસથી શ્રી ભાવનગર જૈન સંધ અને આ સભાને એક લાયક નરરત્નની ખેાટ પડી છે. તેઓશ્રીના પુત્રા બંધુ વગેરે ઉપર આવી પડેલા દુઃખમાં દિલસેાજી વ્યક્ત કરી તેમના પવિત્ર આત્માને અખંડ, અનત શાંતિ પ્રાપ્ત થાચ્યા તેમ પરમાત્માની પ્રાથના કરીયે છીએ. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “ શ્રી આત્માનંદ પ્રકાશ ”ના આ અંકના વધારા શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ જગડીયા ( વાયા-અંકલેશ્વર ) દાતાઓને વિનતિ શ્રી જગડીયાજી તીર્થમાં પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સઉપદેશથી સ્થાપવામાં આવેલ શ્રી આત્માન' જૈન ગુરુકુળ જગડીયામાં મુંબઇનિવાસી શેઠ પરસેાત્તમદાસ સુંદભાઇ ધ્રાંગધ્રાવાળાના શુભ હસ્તે જેઠ સુદ ૩ ના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. સસ્થામાં હાલમાં રહેવા જમવાની સગવડ તથા ધાર્મિક અભ્યાસ માટે અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં ઔદ્યોગિક તયા વ્યવહારિક કેળવણીની સગવડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને માસિક ચાર્જ પેઇંગ રૂ।. ૨૫, હાફપેઇંગ રૂ।. ૧૫, મીડીયમ રૂા. ૧૦ તથા તદ્ન માફીમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેક વર્ગના પ`દર૫ દર વિદ્યાર્થીઓ મળી ૬૦ વિદ્યાર્થીએ લેવામાં આવ્યા છે, ભવિષ્યમાં ૧૦૦ વિદ્યાર્થીની સગવડ કરવા ઈચ્છા છે. હાલમાં વાર્ષિક ખાટના અંદાજ રૂા. પંદર હજારના છે. ઊગતી સસ્થા હોઈ, સાધન, મકાન, વ્યાયામશાળા તથા પુસ્તકે વગેરે અનેક ચીજોની જરૂરિયાત સંસ્થાને છે, સંસ્થાના વહીવટ પાલેજ, વડેદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, મુંબઇ, જગડીયા વગેરેના પ્રતિષ્ઠિત ગૃહસ્થાની કમિટિ કરે છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir દાતાઓની ઉદારતા ઉપર આધાર રાખી વહીવટદારાએ સસ્થાને પગભર કરવાની આશા રાખી છે. તે દરેક ભાઈબહેનેાને નમ્ર વિનંતિ છે કે આપના ઉદાર હાથ આ સસ્થા તરફ જરૂર લખાવશે. પૂ. ગુરુદેવાને નમ્ર પ્રાથના છે કે આપશ્રી આ સસ્થા તરફ અમીદિષ્ટ રાખી વિહારમાં અને જ્યાં જ્યાં ચાતુર્માસમાં સ્થિરતા ડાય ત્યાં ત્યાં સંસ્થા માટે યોગ્ય કરશે! એજ વિન'તી. દાનની રકમ નીચેના સરનામે મેકલશે :~ સેક્રેટરી, શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, જગડીયા (વાયા–અંકલેશ્વર) લી. શા, મુળચંદભાઇ લખમીચ'≠ પાલેજ પ્રમુખ સા. ચીમનલાલ દેઢાલાલ, સેક્રેટરી, પાલેજ. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ જગડીયા & & શા, કુલચદભાઇ શામજીભાઇ ઉપપ્રમુખ ( મુ*બઇ ) શા. સ્વરૂપચંદ્ર કપુરચંદ, સેક્રેટરી અ'કલેશ્વર. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરનું સચિત્ર ચરિત્ર, અનેક રંગના વિવિધ અવસ્થાના ફોટાઓ, સુંદર બાઈડીંગ કવર કેટ સાથે પુણ્યવત મનુષ્યનું ઉચ્ચ કોટીનું જીવન કેવું સુંદર હોય છે, તેના સુંદર નમુના આ ચરિત્રમાં છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના આગલા ત્રીજા ભવમાં તેઓશ્રી ભુવનભાનુ રાજાના સુપુત્ર શ્રી નલિની ગુ૯મ નામે રાજપુત્ર હતા. ભુવનભાનુ રાજા અને નલિની ગુરમ રાજપુત્ર બંને જયારે ક્રાઈ અવનવા આશ્ચય" સાથે આનંદ ઉત્પન્ન કરે તેવા પ્રસંગે રાજધાની છોડી અનેક શહેરો, જંગલો, ઉદ્યાન-વના ઉપવનમાં પરિભ્રમણ કરતાં તે બંને મહાન પુરુષની ધર્મભાવના, પરોપકાર પણું', દેવ ભક્તિ, નમસ્કાર મહામંત્રની અખૂટ શ્રદ્ધા અને પૂર્વના પુણ્યદયવડે વૈભવ, સંપત્તિ, સુખ, સુંદર આદર્શ સ્ત્રીરત્ન પ્રાપ્તિ વિડ્યો અને સ’કટ વખતની પૈર્યતા, અને રાજનીતિ તે વખતની સામાજિક નીતિ ન્યાયનીતિ, શહેર, ઉદ્યાનના સુંદર વણું ને, ધર્મગુરુઓની દેશનાઓના લાભ વગેરે આ ચરિત્ર સંપૂર્ણ વાંચતા આત્મિક આનંદ, અનુકરણીય પ્રસ ગા એટલા બધા આહાકારક છે કે જેથી છેવટે થોડુ ધણુ પણ આત્મકલ્યાણુ વાચક પામી શકે છે, ૨. “ જ્ઞાનપ્રદીપ ગ્રથિ ?? ( ભાગ ત્રીજો ) દરેક મનુષ્યને–અ૯પ૪ને પશુ સરળ રીતે સમજી શકાય અને ઉચ્ચ જીવન કેમ જીવાય, જીવનમાં આવતાં સુખ દુઃખના પ્રસંગોએ કેવી પ્રવૃત્તિ આદરવી, તેનું દિશાસૂચન કરાવનાર, અનંતકાળથી સંસારમાં રઝળતા આત્માને સાચો રાહ બતાવનાર, સમાગ, સ્વર્ગ અને મોક્ષ મેળવવા માટે ભોમીયારૂપ આ ગ્રંથમાં આવેલા વિવિધ તેર વિષય છે. જે ગ્રંથ માટે જૈન જૈનેતર મનુષ્યએ પ્રશંસા કરેલ છે. જે ધાર્મિક, સામાજિક, નૈતિક વિષયથી પુષ્પમાળારૂપે વિદ્વાન આચાર્ય મહારાજ વિજયકસ્તુરસૂરિમહારાજે સાદી અને સરલ ભાષામાં રચેલ છે. અને સુંદર કવર જેકેટથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત બે રૂપીયા પટેજ જુદુ'. તૈયાર છે. તૈયાર છે. “શ્રી બૃહત્કઃપસૂત્ર-છઠ્ઠો ( છેલ્લે ) ભાગ સંપૂર્ણ અગાઉથી નામે ધિાઈ ગયેલ મહાશયોને મોકલવાનું કાર્ય શરૂ થયેલ છે. મુનિરાજશ્રી તથા જ્ઞાનબ્રાંડ, રાના વહીવટ કરનાર મહાશયા, જેમણે પ્રથમ પાંચ ભાગ લીધેલા છે, તેમણે આ છઠ્ઠો ભાગ સત્વર મંગાવી લેવા વિનંતિ છે. ઘણી જીજ નકલે સિલિકે છે. આ છઠ્ઠો ભાગ સ ોધન સાથે મહાન પ્રયનવડે સાક્ષરશિરોમણ્યિ, પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે મહામૂલી, પ્રમાણિક, સવ" માહિતી પૂણુ , સુંદર સકલનાપૂવક પ્રસ્તાવના સાથે સંપાદન કરેલ છે. આ ગ્રંથ ઉંચા ટકાઉ લેઝર પેપર ઉપર, સુંદર શાસ્ત્રી ટાઈપમાં નિર્ણયસાગર મુંબઈ પ્રેસમાં છપાયેલ છે. આ પૂજ્ય આગમ ગ્રંચ વર્ષો સુધી ટકી શકે, અને જ્ઞાનભંડારોના શણગારરૂ૫ બને તે દૃષ્ટિએ જ બધી રીતે મેટા ખર્ચ કરી સુદરમાં સુંદર તેનું પ્રકાશન કરેલ છે. આવા વિદત્તા પણ પૂજય આગમ માટે ખર્ચ કરી વારંવાર છપાતાં નથી જેથી જલદી મંગાવી લેવા નમ્ર સુચના છે. નામ નોંધાવવા પત્ર લખો. કિંમત રૂા. ૧૬) સોળ પાસ્ટેજ જુદુ' લખે :-શ્રી જૈન આત્માન સભા-ભાવનગર, “ ભેટ મળશે 7 શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા છાણીથી દૂધ સકલાહંતસ્તોત્ર સટીક ? એક મતદીઠ બે આનાની ટીકીટ મેકલવાથી સાધુ-સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડારને ભેટ મળશે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 55 55 3-9-0 95 ૧પ-૦-૦ | 99 2-0-2 Reg. No. B. 314 | સભાના મેમ્બર થવાથી થતો અપૂર્વ લાભ, - રૂા. 50 1) રૂા. પાંચસે એક આપનાર ગૃશ્ય સભાના પેટન થઈ શકે છે. તેમને છેલ્લા પાંચ વર્ષ”માં પ્રગટ થયેલા પ્રકાશના ભેટ તરીકે મળી શકે છે. રૂા. 101) પહેલા વર્ગના લાઈફ મેરામર ધંનારને ચાલુ વર્ષના બધા પ્રકાશને ભેટ મળી શકે છે અને અગાઉના વર્ષના પુસ્તકે પાણી કિંમતે મળી શકે છે. રૂા. 51) બીજા વર્ગના લાઈક મેમ્બર. તેમને પુરતકની જે કિંમત હશે તેમાંથી ત્રણ રૂપિયા કમી કરી બાકીની કિંમતે આ વરસના પુસ્તકો ભેટ મળી શકશે; પણ રૂા. પ૦) વધુ ભરી પેલા વર્ગ માં આવનારને પિલા વર્ગને મળતા લાભ મળશે. બીજ વર્ગમાં જ રહેનારને ત્રણે રૂપીઆની કીંમતના ભેટ મળશે. રૂા. 101) ભરનાર પહેલા વર્ગના લાઇફ મેમ્બરાને નીચેના છ વર્ષોમાં જે પુસ્તકે ભેટ આપવામાં માગ્યા છે તે નીચે મુજબૂ છે. સ. ૨૦૦૩માં શ્રી સંધપતિ ચરિત્ર-(સચિત્ર ) . કિ', રૂા. 6-8-0 - શ્રી મહાવીર ભગવાનનાં યુગની મહાવીઓ સ', ૨૦૦૪માં શ્રી વસુદેવ હિંદી ભાષાંતર શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર ( સચિત્ર ) 7-8-0 . ૨૦૦૫માં શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર ( સચિત્ર ) ક૬ 13-0-0 સ', ર૦૦૬માં શ્રી દમયની ચરિત્ર ( સચિત્ર ) 95 95 6-8-0 જ્ઞાન પ્રદીપ ભાગ 2 આદશા શ્રી રત્ના ભાગ 2 જૈન મતકા સ્વરૂપ ( હવે પુરાંત નથી ) સ'. 20017 | 2008 શ્રી કથાનકોષ ભાષાતર ગુજરાતી ભાગ 35 99 10-0-0 શ્રી તીર્થ ‘કર ચરિત્ર (સચિત્ર ) 59 -0-9 શ્રી રશ્મકાન્તવાદ 55 59 1-0-0 ભક્તિ ભાવના નૂતન સ્તવનાવની 55 55 0-8-0 75-8- સં. 2 0 0 ટ મ [વા થના પેટા તથા પ્રથમે વર્ગના લાઈફ મેમ્પાને પૂર્ણ બાગળ ઉપર થયેલું પેટ્રત સાહેબ અને પ્રથમ વર્ગના લાઈફ મેમ્બરની જ જેને નીચે પ્રમાણે પ્રથે આ સાલના ભેટ આપવામાં આવશે. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સચિત્ર રૂા. 7-80 જ્ઞાન-પ્રદીપુ ભાગ ત્રીજો Re B, 2-7-7 નમસ્કાર મહામંત્ર રૂા. 10-9-0 ફૂા. 1--9 પહેલા વર્ગના લાઈકુ મેમ્બરની રી 2aa. 1 0 1) ભયે થી રૂા. 18) નું શ્રી પા *નાથ ચરિત્ર રૂા. 7) વધુ. ભયેથી 20 09 સુધી આપવામાં આવશે. માટે શ્રાવણ વદ અમાસ સુધીમાં હજી પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર થઈ મા વરસે મઠળતા ભેટના પુસ્તકોને લાભ મેળવે. જૈન બંધુએ અને હેનાને પેટન પદ અને લાઈક્રૂ મેમ્બર થઇ નવા નવા સુંદર થે ભેટ મેળવવા નમ્ર સૂચના છે. પચાસ વરસથી પ્રગટ થતુ આમાનદ પ્રકાશ માસિક દર માસે જિ'દગી સુધી ભેટ મળશે. મેરબર થવામાં જેટલા વિલંબ થશે તે વરસની ભેટના પુસ્તકે ગુમાવવાના રહેશે, અત્યાર સુધીમાં આશરે 70 0 સંખ્યા લાઈકુ મેમ્બરની થઈ છે. હરાવ તા. 13-1-5 કે - શ્રી જૈન આમાનદ સભા 20 09 પાસ વદ 13 ભાવનગર અંક : શાહ ગુલાબચt લલ્લુભાઇ N1 બહાદય પ્રિટિગ પ્રેસ : દાણાંપી !--શ્નાવનગર. For Private And Personal Use Only