________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વીર સૌં. ૨૪૯.
"
વિક્રમ સ, ૨૦૦૯.
શ્રી આત્માનંદ પ્રકાશ.
પ્રકાશક:—શ્રી જૈન આત્માનંદ સભા-સાવનગર
શ્રાવણ-ઓગસ્ટ
શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
=>>ht<
(આવા આવાને મારા વાલમ આવે—એ રાગ. ) તારા તારા હૈ। મુનિસુવ્રત સ્વામી તારા, શરણે આવ્યે પ્રભુજી દાસ
તમારા. તા૦ ૧
મારા,
હૈ પ્રભુ ! તું તારણહાર એક છે તારા શિવા મારે કાઇના નિવ સહારા. તા. ૨
હૈ જિનેશ્વર પ્રભુ ! દીનદયાળ તું કહા, સહુને તારણહાર પ્રભુ તુંહી ગણાય. તા૦ ૩ માતા પદ્માવતીએ પ્રભુ તુજને જાયા, હે નાથ ! અંજનવણું કરી તું સાચા. તા૦ ૪ શ્મન'તા ભવા કરી હું આ મનુભવ પાયા, ત્રણ જગતના નાથ પ્રભુજી તમને પાયેા. તા૦ ૫
હું વિભુ ! હવે તે સૌંસાર–સમુદ્રથી તારા, કૃપાનાથ દયાળ ! પ્રભુજી વિનતિ સ્વીકારી, તા ૬ શ્રી જૈન ખાળ મ’ડેલ
કલ્યાણુ પસાયા, હૈ કૃપાનિધિ ! જવાનમલે તુજ ગુણ ગાયા. તા॰ છ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
...
પુસ્તક પર મુ
·
અંક ૧ લે.
જવાનમલ ફુલચંદજી કલ્યાણ.